________________
૨૦
એ રીડા—કાતકવી પ્રવર્તતા હાય તા બાળકની પેર સગવાન કરે છે ( જેમ ખાળકા ધૂલિ ગૃહારિક બનાવી ક્ષણભર ક્રીડા કરી પેતેજ તેના લંગ કરી રેવા આવ્યાં તેમાંજ ચાલ્યાં જાય છે), અને તે કુપાવડે સૃષ્ટિની પ્રવૃત્તિ કરતા હોય તે સહુને સુખી સર્જે. દુઃખી તે નજ સર્જે. પણ એમ તે દીસતું નથી. ૩,
ઇષ્ટ નિયેગાહિક દુઃખ અને દાગ્નિ તથા શ્વાન ચાંસાણ અને નકાદિક દુર્યોનિ તેમજ જન્મ જાહિક કલેશથી પીડિત એવાં પ્રાણીયાને સર્જતા તે કુપાળુની ક્રુપાળુતા કયાં રહી ? પિતુ કંઇ પણ કૃપાળુતા નહિ જ રહી. ૪.
ને પ્રાણીઓના ક્રમાનુસારે તે સુખ દુઃખ આપે છે એમ માનતા હૈ તે તે ઇશ્વર આપણી પેરે વતંત્ર ઠરશે પતિ એ કર્મ જનિતજ બધી વિચિત્રતા બનતી માના તે પછી નપુસક જેવા આા [કલ્પિત] ઇશ્વરનું પ્રચાજનહું શું! કઇજ નહિ, ૫,
તળી કમરની જગતસિદ્ધ સંબધી સ્વચ્છાવૃત્તિ માગત કેઈએ કર્યો. તર્ક ન જ કરવે એમ કહેતા હો ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com