________________
૩૪
ગેલે વૈરાગ્ય કાયમ ટકી રહે એ હેવાથી તે મેહ પર્યત સુખદાયી નીવડે છે. ૨.
વિવેકરૂપી શરાણ ઉપર વૈરાગ્યરૂપી અને ય એવું તીક્ષણ-અણીદાર કર્યું છે કે તે મિક્ષ રૂપ મહાનંદમાં પણ સંપૂર્ણ સામર્પવાળું બની રહ્યું છે, લગારે શિકું પડ્યું નથી. ૩.
હે નાથ ! જ્યારે આ૫ ઈંદ્રાદિકની સાહેબી બેગ છે ત્યારે પણ ગમે ત્યાં આપને સમભાવરૂપ વૈરાગ્વજ વર્તે છે. આપ એમજ જાણે છે કે ઉદય આવેલ કમ ભેગવ્યા વગર છૂટકે નથી જ. એવી રીતે જ્ઞાનદ્રષ્ટિથી સમભાવે વતા તે ભાગ નિર્જરૂપે થાય છે કે,
છે કે આપ સદાય વિષય સુખથી વિરક્ત છે તે પણ જ્યારે સંયમ રહે છે ત્યારે આપને વૈરાગ્ય જય હોય છે. મુક્ત ગી થવાથી હવે આ વિષય સુખી કર્યું એવી શુદ્ધ ભાવનાથી વૈરાગ્ય સહેજે સતેજ થાય છે. ૫.
સુખમાં, દુઃખમાં, ભવમાં કે મોક્ષમાં જયારે આપ અમભાવ રાખે છે ત્યારે આપને વૈરાગ્ય જ છે. આપ યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com