________________ અને પ્યારમા બાર મા દેવલેકમાં 300 વિમાને છે. નવું ય ક માં. / * વિમાનો છે અને અનુત્તર વિમાને 5 છે. કુલ 8487 2 2, 3 - માને છે. દરેક વિમાનમાં એકેક સિદ્ધતયાનજ છે. | સર્વ જન્ય સ્થિતિવાળા દેવોને સાત રોકે શ્વાસ લેવો પડે છે અને - તુર્થ ભકતે આહારની ઈચ્છા થાય છે. પલ્યોપમના આયુવાળાને એકદવસની અંદર શ્વાસ લેવાનું અને દિવસ પૃથકત્વે આહારની ઇચ્છા થાય છે. જેટલા સાગરોપમનું આયુષ્ય હોય તેટલા પક્ષે શ્વાસ લેવાનું ને તેટલા હજાર વર્ષે આહારની ઈરછા સમજવી. અર્થાત્ 33 સાગ - ૫મના આયુષ્યવાળાને 33 પક્ષે ( 16 મહીને) શ્વાસ લેવાનું ને 3 3 - હાર વષ આહારની ઈચછા જાણવી. દેવતાને અસાતા ઉત્કૃષ્ટ અંતર્મુ દત્ત હોય ને સાતા છ માસ સુધી " . હોય, બારમા દેવલોક સુધી અન્યમની ઉપજી શકે અને નિવા નવમા કર છે. યકુ સુધી ઉપજી શકે. નાની ભૂલ તો કેટલીક છે, જેવી કે પૃ 144 ૫તિ 7 મીમાં સ્કત્વ છે તે ટુ ધ જોઈએ. પૃષ્ટ 73 પંકિત 4 થીમાં યુગપલાસિમનાવતQ: છે તેમાં સિમ છે તે ક્ષ જોઇએ. વિરામચિન્હો કેટલેક સ્થાને મુકવામાં આવ્યા નથી. તેમજ કાનદ સ્વાઈ ઉર્દુલ નથી, તે બાબત લખવાની જરૂર જેવું જણાતુ નથી. - બુકમાં પ્રવેયકમાં 111 લખ્યા છે તે ભુલ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com