Page #1
--------------------------------------------------------------------------
________________
2
સુરચદ ધરમ
તરફથી દે..
2. 22*.
મિાન્ હેમચંદ્ર સૂરીશ્વર નિમિત aur
વીતરાગ સ્તોત્રનું ભાષાંતર.
તથા
જન 2.
શ્રીમાનું ઉમાસ્વાતિવાચક વિરચિતમ્ શ્રી તત્ત્વાર્થાધિગમ સુત્રમૂ.
& જોક્ટર - ૧. (. જેને Snean2102 nia morina
«{૧,
સ. ૧૯19
વીર સંવત ૨૪ 9 .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિપત્રને લગતી ખાસ સૂચના.
આ બુકમાં એ ગ્રંથના ભાષાંતર આપવામાં આવેલા છે. તેમાં પેલું સદ્દગુણાનુરા ગી મુનિ કર્યુ રવિજયજનું કરેલું છે અને બીજું શ્રીમદ્દ સાગરાનંદ સૂરિજીનું કરેલું છે. પ્રેસમાં છપાતાં ટાઈપ બરાબર ન ઉઠવાથી, પ્રૂફ તપાસનારની ભૂલ તેમજ વિષય નહીં સમજવાથી કેટલીક અશુદ્ધિ રહી ગઈ છે. તેનું શુદ્ધિ પત્ર કરવા જઇએ તે વિસ્તાર થાય તેમ છે અને તેવા શુદ્ધિ પત્રનો ઉપયોગ બહુધા કરવામાં આવતા નથી, તેથી તેવા પ્રયાસ ન કરતાં ખાસ બે ચાર બાબતો સંબધી વાંચનારને સહેલાઈથી સમજી શકવા માટે ઉપયોગી થવા તેમજ કાંઈ છાપનારની ભૂલ ચૂઈ હોય તો તે દૂર થવા આ નીચે લખવામાં આવ્યું છે. | પૃષ્ઠ. ૧૩૧ ઉપર ૧૫ મા સૂત્રનો અર્થ સમજાય તેવી છપાણી નથી તે અર્થ નીચે પ્રમાણે વાંચવો.
“ અઢી દ્વીપમાં ફરતા સૂર્ય ચં કે કાળ વિભાગ કરેલ છે તે આ. પ્રમાણે અસખ્યાત સમયે આવલિકા, સંખ્યાતી ૧ વળીએ એક ઉછવાસ નિઃશ્વાસ, સાત શ્વાસે એક સ્તક, સાત સ્તોકે લવ, ૩૮II લવે નળિકા, બે નળિકાએ એક મુદત્ત, ૩૦ મુદતે અથવા ૬૦ ઘડીએ એક અહોરાત્ર, ૧૫ અહોરાત્રે એક પક્ષ, એ પક્ષે એક માસ, બે માસે એક ઋતુ, ત્રણ ઋતુએ એક અયન, બે અને એક વર્ષ, પાંચ વર્ષ એક યુગ, ૮૪ લાખ વર્ષે એક પૂર્વાગ, ૮૪ લાખ પૂર્વા ગે એક પૂર્વ, અસખ્યાત વર્ષે એક પલ્યોપમ, દશ કાડાકાડી પલ્યોપમે એક સાગ
૧ વળી ૪૪૪૬ ઝાઝેરી થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૦
||
___
_ રડેશ્વર શ્રીમાન્ હેમચંદ્ર સુરીશ્વર નિર્મિત શ્રી વીતરાગ સ્તોત્રનું ભાષાંતર.
-
-
-
-
સ્વધમી ભાઈઓ બહેનેને વાંચવા ભાણવા નિમિત્તે
છપાવી પ્રસિદ્ધ કર્તા. માસ્તર પુરૂષોતમ જાપો'
સુરત ,
પ્રથમવૃત્તિ
પ્રત ૧૦૦૦
હનુમાનની લીંબડી સામે શ્રી જૈન તિથી રોમ શા કપુરચંદ ઠાકરશીએ આપ્યું.
શહેર, (કાઠીયાવાડ)
સંવત ૧૯૭૭
વીર સંવત ૨૪૪૭
સને ૧૯૨૧
--
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
સૂચના. આ પુસ્તકને જેમ તેમ, જ્યાં ત્યાં, રખડતું મૂકી આ શાતના કરવી નહિ.
ઉઘાડે મુખે પુસ્તક વાંચવું નહિ. અશુદ્ધ હાથે પુસ્તકને અડકવું નહિ. ભણાવનાર ગુરૂને વિનય સાચવવે. નિતિ અને સદાચારથી વર્તવું.
ભણવું, ભણવવું, ભણુતા દેખીને આનંદિત થવું અને ભાણનારાને સહાય દેવી એથી જ્ઞાનાવરણીય કર્મ ટૂટે છે અને જ્ઞાન પ્રાપ્ત થાય છે.
શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મમાં દઢ શ્રદ્ધા રાખવી. ઉત્તમ કુલાચાર પ્રમાણે વર્તવું.
સહુ કઈ ભવ્ય આત્માઓને પવિત્ર જ્ઞાનામૃતને અપૂર્વ લાભ અનુલતાથી મળે એવા શુભ ઉદ્દેશથી કોઈપણ પુસ્તક ઉપર કેઈએ પણ મિથ્યા મારાપણુથી મમતાબુદ્ધિ રાખી કઈ રીતે પુસ્તકને દુરઉપયેાગ કરે નહિં પણ પ્રમાદ રહિત પૂરતી કાળજી રાખી તેને જાતે લાભ લઈ બીજા ગમે તે જિજ્ઞાસુ ભાઈ બહેનને તે પુસ્તકનો છુટથી લાભ લેવા દેવે અને પુસ્તકને પવિત્ર ઉદ્દેશ સફળ કરે એવી રીતે દરેક ભાઈ બહેન નેતા પૂર્વક ખાસ ભલામણ કરીએ છીએ, જે ઉચ્ચ ઉદ્દેશથી પુસ્તક છપાવવામાં આવે છે તે ઉદ્દેશ સફળ થાય અને તેની કોઈ રીતે આશાતના થતી અટકે એટલું સૂચવી વિરમિયે છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
ભૂમિકા.
પ્રિય વાચનાર.!
કલીકાળ સર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રાચાર્ય કે જેઓ આર્યાવર્તના સુપ્રસિદ્ધ તત્વવેત્તા, અસાધારણ વિદ્વાન, સમર્થ યેગી, મહાન પ્રતિભાશાળી કવીશ્વર, અને અલૈકિક શક્તિસં. પન્ન મહાપુરૂષ હતા. તેઓશ્રીના સમુદ્ર જેવા અગાધ અર્થવાળા અનેક વિષયોથી ગુંથેલા ગ્રન્થા તેમની વિદ્વતા, શ્રેષ્ઠતા અને પપકાર પરાયણતાની કીર્તિને વિસ્તારી રહ્યા છે. અને અનેક મુમુક્ષુ આત્માઓના હદયદર્પણમાં પ્રતિબિંબિત થઈ પિતાના જેવા કરવા મથી રહ્યા છે. એ એક પણ વિષય નથી કે જે વિષયની સૂમ બાબતે વિષે શ્રીમાને અસરકારક ગ્રન્થ ન લખ્યા હોય ! તેઓશ્રીના ન્હાના હાટા દરેક ગ્રન્થ સંસ્કૃત સાહિત્ય સમૂહમાં મંડનરૂપ છે. એ સર્વત્ર નિર્વિવાદ સિદ્ધ થઈ
ચૂકયું છે.
આ “શ્રીવીતરાગ તેત્ર” નામને ભક્તિ યોગને પદ્યબંધ ગ્રન્થ ઉક્ત મનુષીને બનાવેલો છે. જેમાં સર્વજ્ઞ પરમાત્મા શ્રી વીતરાગદેવની સ્તવના એવા ભક્તિભર હૃદયે કરી છે કે વાંચનાર, સમજનાર, વિચારનાર જીજ્ઞાસુઓના રેમેરામ વિકસ્વર કરી દે છે. અને ભક્તિરસમાં નિમગ્ન કરી દે છે. કર્તાના હૃદયમાં કેવળ નિષ્પક્ષપાતપણે પરમાત્મા પ્રત્યે કે અસા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
ધારણ ભક્તિભાવ ભરેલ હતું તે આથી બહુ સારી રીતે જાણી શકાય તેમ છે. ગ્રન્થના દરેક અધિકારમાં અને દરેક સ્તુતિગભિત લેકમાં સંસ્કારવાળી, અને પ્રઢ સંસ્કૃત વાણુની ખુબી, કાવ્યની સાદાઈ, અને અર્થની ચમત્કૃતિ, હદયંગમ રસપૂર્ણ ભાવ, સેવ્ય સેવક સંબંધને ખરેખરે નમુને, અને કર્તાને વિર્યોલ્લાસ વગેરે દીવ્ય ઝળકી રહ્યાં છે. દેવ ગુરૂ ધર્મતત્વને ખરે નિર્ણય, આમ પુરૂષની ઓળખાણ, પદાર્થની સ્યાદ્વાદપૂર્વક યથાર્થ ઘટના, એકાંતવાદીઓના વિરોધનો ધ્વંસ, જગત ક. – નિર્ણય, પ્રખર જ્ઞાનીઓની અલોકિક્તા, આમવચનનું અવિસંવાદપણું, શ્રી વીતરાગના મન, વાણું અને શરીરની લેટેત્તર શ્રેષ્ઠતા, અતિશયેનું આબેહુબ વર્ણન, જગન્નયના સ્વામીપણાની સાર્થકતા તીર્થંકર નામકર્મની લેકેત્તર લબ્ધીએ વગેરે વગેરે અનેક બાબતેને વીશ અધિકારમાં વહેંચી પદ્યબંધ ગુંથી સ્તુતિરૂપે જેઅમૃતને સિંધુ રેલાવ્યા છે, તે ખરેખર બૃહસ્પતિ જેવાને પણ પ્રશંસવાલાયક અને યેગીન્દ્રોને પણ વારંવાર ચિંતવવા લાયક છે. કર્તા પુરૂષે પોતાની બુદ્ધિની સર્વશક્તિઓ અને ભક્તિના અખંડ ઝરાને જાણે આ સ્તુતિરૂ૫ ગ્રન્થમાંજ વહેવડાવ્યો હોય એમ મધ્યસ્થ વાંચનાર ગાત્માએને સ્માર થાય તેમ છે, એટલું જ નહીં પણ સર્વ શ્રેષ્ઠ શs સંપન્ન, સર્વ દેવથી રહિત, કરૂણુ નિપાન પરમાત્મા તરફ ઉચ્ચ કોટીની ભક્તિ કરાવે તેમ છે. ઉક્ત ગ્રંથની ગૌરતાના વખાણ નહિ કરતાં તે કામ અમારા વાચકવર્ગને શિરમીએ
બને એક જ વખત સાવંત વાંચવાથી તેની ઉપયોગીતા સમજા છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
આ વીતરાગ સ્તાત્ર શ્રીમાન હેમચ'દ્રસૂરિજીએ યોગશાસ્ત્રના ૧૨ પ્રકાશ સાથે પરમાર્હત્ શ્રી કુમારપાળ મહાશજા નિમિત્તે રચેલ છે. શ્રીકુમારપાળ ભૂપાળ અને ગ્રંથના કર પ્રકાશના સ્વાધ્યાય સામાયક અંગીકાર કરીને પ્રતિક્રિન કરતા હતા..
મધ્યસ્થ, મુમુક્ષુ અને ભક્તિરાગી આત્માઓના કલ્યાણુ અર્થે શાન્તમૂર્તિ શ્રીમાન કપૂરવિજયજી મહારાજજીયે આ અત્યુત્તમ ગ્રન્થનું ગુર્જર ભષામાં ભાષાંતર કરી આપ્યું છે, આવા ભક્તિપૂર્ણ ગ્રન્થાના જનસમૂહમાં અધિક વિસ્તાર થાય અને પ્રત્યેક હૃદયમાં નિર્દોષ પુરૂષ તરફની ઉચ્ચ ભક્તિનું સામ્રાજ્ય સ્થપાય અને અમારા સાહિત્ય પ્રસિદ્ધિના લાક હિતકર હેતુ સત્વર સફળ થાય એ હેતુથી અમયે આ ગ્રન્થ મ્હાર પડયા છે. તેમાં કાઇ સ્થળે સ્ખલના કે ભુલ ચુક હાય તે સંઘ સમક્ષ મિચ્છામિ દુક્કડ' દઈને સજ્જનાને સુધારી વાંચવા વિનંતી છે.
લી પ્રસિદ્ધ્ર્તા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
વિષયાનુકમ.
ooo
- ૧ થી ૨ • ૩ થી ૫
૬ થી ૯ ૯થી ૧૨ ૧૨ થી ૧૪ ૧૫ થી ૧૯ ૧૯ થી ૨૧
થી ૨૬
૨૬ થી ૨૮
વિષય વિતરાગ તેત્ર સારાંશ ૧ પ્રથમ પ્રકાશ ૨ દ્વિતીય પ્રકાશ ૩ તૃતીય પ્રકાશ ૪ ચતુર્થ પ્રકાશ ૫ પંચમ પ્રકાશ ૬ ષષ્ઠ પ્રકાશ ૭ સપ્તમ પ્રકાશ ૮ આમ પ્રકાશ ૯ નવમ પ્રકાશ ૧૦ દશમ પ્રકાશ ૧૧ એકાદશ પ્રકાશ ૨૨ દ્વાદશ પ્રકાશ ૧૩ ત્રયોદશ પ્રકાશ ૧૪ ચતુદશ પ્રકાશ ૧૫ પંચદશ પ્રકાશ ૧૬ પાડશ પ્રકાશ ૧૭ સંસદશ પ્રકાશ ૧૮ અકાદશ પ્રકાશ ૧૯ એકેન વિંશતિતમ પ્રકાશ ૨૦ વિશતિતમ પ્રકાશ •
થી ૩૧
થી ૩૩
૩૫ થી ૩૭
oooo
૪૦ થી
૪૨
• ૪૨ થી ૪૪ ... ૪૪ થી ૪૬
:૪૬ થી ૪૮ - ૯ થી પt.
૫૧ થી ૫
•
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
ਰ
શ્રીમાન હેમચંદ્ર સૂરીશ્વર નિર્તમંત વીતરાગ સ્તોત્ર સારાંશ
પ્રથમ પ્રસ્તાવના પ્રકાશ
1-૪, જે પમ મા ( સર્વ સ'સારી જીવાથી શ્રેષ્ટ પદ્મમ સ્વરૂપ વાળા) છે, કેવળજ્ઞાનમય છે, પચ પરમેષ્ઠીમા પ્રધાન છે, તેમજ જેને અજ્ઞાનની પેલે પાર સૂર્યના જેવા ઘાત વાળા ( પ્રભાવ-પ્રતાપશાલી ) પડિત જના માને છે. ૧.
જેણે સમસ્ત રાગ દ્વેષાદિક કલેશકારી વૃદ્ધ સમૂળાં ઉખેડી નાંખ્યાં છે, અને જેને સુરપતિ, અસુરપતિ તથા નરપતિએ મસ્તક વડે નમસ્કાર કરે છે. ૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
જેનાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ રૂપી પુરૂષ ને પેદા કરાવનારી શબ્દ વિવાદિક ૧૪ વિદ્યા પ્રવતી છે અને જેનું જ્ઞાન અતીત, અનાગત અને વર્તમાન વસ્તુ માત્રને પ્રકાશવાવાળું છે. ૩.
જેનામાં વિજ્ઞાન (કેવળજ્ઞાન) આનંદ ( અકૃત્રિમ સુખ) અને બ્રહા (પરમપદ) એ ત્રણે એકતાને પામેલા છે તે ( - કદ્ધ કરવા ગ્ય છે અને ધ્યાન કરવા
માગું શરણ અંગીકાર કરૂ છું.
:: ..કલશવજત એવા એ પ્રભુવડે હું સનાથ છું. સુરાસુરનંદિત એવા એ પ્રભુને જ હું એક મનથી વાંછું છું. તેમનાથી જ હું કૃતકૃત્ય (થ) છું. અને ત્રિકાળી એવા એ પ્રભુને હું કિંકર છું. ૫.
તે પ્રભુની સ્તુતિ-પતેત્ર કરવા વડે હું પિતાની વાહીને કવિત્ર કરૂં છું. કારણ કે આ ભવ અટવીમાં જન્મ પામ્યાનું પ્રાણીઓને એજ ફળ છે. ૬.
પણ થકી પણ પશુ જે એ હું કયાં અને બૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
હસ્પતિને પણ અશકય એવી વીતરાગની સ્તુતિ કયાં ? તેથી પગ વડે મહા અટવી ઉલ્લઘન કરવા ઈચ્છતા પાંગળા જે હું છું એટલે આ મારું આચરણ મહા સા. હસરૂપ હોવાથી હસવા જેવું છે. ૭. - તથાપિ શ્રદ્ધાથી પ્રેરિત હદય વાળે હું આપની સ્તુતિ કરવામાં ખલના પામું-આપને અનંત ગુણને પ્રગટ કરી ન શકું તેથી મને નિષેધ કરો એગ્ય નથી, કેમકે શ્રદ્ધાtતની સંબંધ વગરની વચન રચના પણ શોભા પામે છે. (આથી મારે પ્રસ્તુત પ્રયત્ન લેખે થશે). ૮. : શ્રી હેમચંદ્રસૂરિએ કરેલા વીતરાગ સ્તવથી કુમારપાળ ભૂપાલ ઈચ્છિત (શ્રદ્ધાવિશુદ્ધિ કર્મ ક્ષય રૂ૫) કુળને પ્રાપ્ત થાઓ !ઈતિ પ્રથમ. ૯.
દ્વિતીય પ્રકાશ.
(મૂળ ૪ અતિશય વર્ણન ૫) ૧-૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
હે પ્રભુ પ્રિયંગુવત્ (નીલ), સ્ફટિકાવત્ (ઉજવળ ) સ્વર્ણવત્ (પતિ), પધરાગવત્ (રત) અને અંજનવત્ (શ્યામ) વર્ણવાળ ધોયા વગરજ સદાય પવિત્ર એવે આપને દેહ, દેવ મનુષાદિક કેને ચકિત ન કરે? સર્વ કઈને કરેજ, ૧,
કલ્પવૃક્ષની માળાની પેરે સ્વભાવેજ સુગંધિ એવા આપના અંગ ઉપર દેવાંગનાનાં નેત્ર, ભ્રમરની જેવું આ ચરણ કરે છે. ૨,
હે નાથ! દિવ્ય અમૃત રસનું આસ્વાદન કરવાથી થયેલી પુષ્ટિથી પરાભવ પામેલાં હોય તેમ કાસ, શ્વાસાદિક ગિરૂપી સર્ષના સમૂહ આપના દેહમાં વ્યાપી શકતા નથી, આ૫ સદાય રોગ રહિત જ છે.
પણની અંદર પ્રતિબિંબિત થયેલા રૂપની પરે આ૫નામાં બીજા માળ તે દૂર રહે પરંતુ પરિશ્રમાદિકરી આપનું શરીર ટપકતા પસીના વડે આર્ટ (ભીનું) થાય એવી વાત પણ શી? આપની કાયા પ્રહ વગરની નિર્મળજ છે. જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
હે વિતરાગ! કેવળ આપનું મગજ રાગ રહિએ રહેલું છે એમ નથી પરંતુ આપના શરીરમાં રહેલું રક્ત (રૂધિર) પણ દુધની ધારા જેવું શું છે એટલે આપના રૂધિરમાંથી પણ સવભાવિક રાગ-રંગ-રક્તતા જતી રહી છે. ૫.
વળી જગતથી વિલક્ષણ એવી આપની બીજી અદભૂત વાતનું અમે શું વર્ણન કરી શકીયે? કારણ કે હે પ્રભુ!
પનું માંસ પણ દુર્ગધ રહિત (પરમ સુગંધિ)દુગચ્છા ન, ઉપજાવે એવું ગાયના દુધ જેવું ઉજવળ છે. ૬. દ હે વીતરાગ! ભમરાઓ, જળ સ્થળના (સુગંધિ) પુની માળાઓ ત્યજી આપના નિશ્વાસની ખુશબે લેવા આપના વદન કમળ રૂપી કમળ પાસે આવે છે. ૭.
હે પ્રભુ! આપની જન્મ-મર્યાદા લેકેનર (અપૂર્વ) સત્કારને કરવાવાળી છે. કેમકે આપના આહાર અને નીહાર, ચર્મચક્ષુવાળા મનુષ્ય જોઈ શકતા નથી. ૮.
ઈતિ દ્વિતીય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
તૃતીય પ્રકાશઃ
(કર્મક્ષયજનિત ૧૧ અતિ વર્ણનરૂપ) ૧-૧૨ તીર્થંકર નામ કર્મ જનિત સર્વાભિમુખ્ય નામના અતિશયથી ડે નાથ ! આપ કેવળજ્ઞાનના પ્રકાશવડે સર્વથા સર્વ દિશાએ સન્મુખ છતાં દેવ, મનુષ્યાક્રિક માને જે પ્રતિક્ષણ (૫૨૫) નિંદ રસ પમાડો છે, જે
એક ચેાજનું પ્રમાણુ ધર્મ દેશનાના સ્થળરૂપ સમવસરણમાં પરિવાર સહિત ક્રીડા ગમે દેવ, મનુષ્ય અને તિર્યંચા -જે (લગારે અખાધા વગર) સમાઇ શકે છે. ૨.
આપનુ' એક પણું વચન તે દેવ, મનુષ્ય અને તિ રચાને પોત પોતાની ભાાંમાં સુખે સમજી શકાય એવું' અને ધર્મ સંબધી એપને કરવાવાળુ જે થાય છે. ૩. ..
આપના વિહાર જનિત વાયરાની તહેરીએથી સવાસ (૧૨૫) ચેાજનમાં પૂર્વ ઉત્પન્ન થયેલા રાગો જે જોતાંજોતાંમાં અદૃશ્ય થઈ જાય છે. ૪ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
રાજ એ દૂર કરી દીધેલી અનીતિનપેરે ભૂમી ઉપર મૂષક (ઉંદર), શલભ (તીડ,) અને શુક એ ત્રણે ધાન્યને નુકશાન કરનારા ઉપદ્રવે જ્યાં આપ વિચારે છે ત્યાં જે. તત્કાળ દૂર થઈ જાય છે. ૫.
આપની પારૂ પુષ્પરાવર્ત મેશની વૃષ્ટિથી જ હેય તેમ જ્યાં આપ ચરણ ધરા છે ત્યાં સ્ત્રી, ક્ષેત્ર અને નગ
દિકથી ઉત્પન્ન થયેલે વિરોધરૂપી અગ્નિ જે અત્યંત શમી જાય છે. ૬.
ઉપદ્રને ઉચ્છેદ કરવા તેલ વગાડવા જે આપને પ્રભાવ (પ્રતા૫) ભૂમી ઉપર પ્રસરતે સતે દુર થન્ડર શાકિની પ્રમુખથી ઉત્પન્ન થતા મારી (પ્લેગ) વિગેરે જેગતના કાળ જેવા રોગ-ઉપદ્રવ પેદા થતાજ નથી. ૭.
પકારી આપ લે કોના મનવછિતદાયક વિદ્યમાન તે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જે લોકોને સંતાપકારી થતી નથી. ૮.
સ્વચક્ર અને પરચક (સ્વરાજ્ય અને પરસય) થી થયેક્ષ બુક ઉપદ્ર, સિંહનાદથી જેમ હાથીએ નાશી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
જાય છે તેમ આપના પ્રભાવથી જે તત્કાળ નષ્ટ થઈ જાય છે. તે - સર્વ અદ્દભૂત પ્રભાવશાલી આપ જંગમ કલ્પવૃક્ષ પૃથ્વી ઉપર વિચરતે સતે જે દુષ્કાળ દૂર થઈ જાય છે. ૧૦
સૂર્યથી અધિક પ્રભાવાળું ભામંડળ પ્રભુને દેદાર જેવામાં કેઇને અડચણ આવે નહિં એટલાજ માટે હોય, તેમ જે આપના મસ્તકની પછવાડે દેવેએ સ્થાપેલું છે. ૧૧
તે આ રત્નત્રયીરૂપ ગઠકુરાઈને લેક પ્રસિદ્ધ મ, હિમા, ઘાતિકર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલે છે ભગવાન ! કણ અચેતન પ્રાણીને આશ્ચર્ય પમાડતે નથી? અપિતુ સર્વ કેઈ સચેતન પ્રાણીવર્ગને આશ્ચર્યજનક થાયજ છે.૧ર.
અનન્ત કાળથી ઉપાર્જન કરેલ, અન્ત વગરનું કર્મવન આપ શિવાય બીજે કેણ સર્વ પ્રકારે મૂળથી ઉછેરી શકે? ૧૪.
હે પ્રભુ? ચારિત્રરૂપ ઉપાયમાં પુનઃ પુનઃ અભ્યાસથી આપ એટલા બધા પ્રવૃત્ત થયેલા છે કે પરમપદની શ્રેષ્ઠ સંપદારૂપ તીર્થકર પદવીને નહિં ઈચ્છવા છતાં પશુ બાપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
W
પ્રાપ્ત થયા હૈ. ૧૪.
મૈત્રી ભાવનાના પર્વિત્ર સ્થાન રૂપ, પુષ્ટ પ્રમેદ ભાવનાથી ભરપૂર, તેમજ કરૂણા અને માધ્યસ્થ (ભાવના ) ચેગે પૂજ્ય એવા ચેત્ર સ્વરૂપી આપને અમારા નમસ્કા૨ હાજો, ૧૫.
ઇતિ તૃતીયઃ
I
ચતુર્થ પ્રકાશઃ
(દેવકૃત અતિશય ગંગટનરૂપ )
મિથ્યાદષ્ટિને પ્રલય કાળના સૂર્યની પેરે સતાપકારી અને સભ્યષ્ટિને અમૃતના 'જનની પેરે શાંતિકારી એવું તીર્થંકર લક્ષ્મીના તીલક જેવું ધર્મચક્ર આપની આગળ દીપી રહ્યું છે. ૧.
જગતમાં આ વીતરાગજ એક સ્વામી છે એમ જ
と
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
ણાવવા માટે ઈ ઉચા ઈદ્રધ્વજના મિષથી પિતાની ત જેની અંગુલી ઊંચી કરી છે એમ જણાય છે. ૨. *
જ્યાં આપનાં ચરણ પડે છે ત્યાં દેવ અને દાન નવાં સુવર્ણ કમળના છળથી કમળમાં સ્થિતિ કરનારી લક્ષ્મીને વિસ્તરે છે. ૩.
દાન, શીલ, તપ અને ભાવનારૂપ ચાર પ્રકારના ધમેને એકી સાથે વર્ણવને અપ ચતુર્મુખ થયા છે એમ હું માનું છું ૪.
રાગ, દ્વેષ અને મેહરૂપ અથવા મન, વચન અને કાયારૂપ ત્રણ દોષથી ત્રિભુવનને મુક્ત કરવાને આપ પ્રવૃત્ત થયે સતે ત્રણ પ્રકારના (વૈમાનિક, જતિષ્ક અને ભુવનપનિ). દેએ રત્ન, સુવર્ણ અને રૂમય ત્રણગઢની રચના છે. ધી છે. (ગઢયેગે રક્ષા સુખે થઈ શકે છે) ૫.
પૃથ્વી ઉપર આપ વિચરતે સતે કાંટા પણ ઊંધા પડી જાય છે. સૂર્ય ઉદય પાપે સતે ઘવડ અથવા અપકારના સમૂહ ટકી શકે શું? ૬
કેશ, મ, નખ અને દાઢી મૂછ દીક્ષા ગ્રહણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
અવસરે જેવાં સમારેલાં હોય તેવાંજ રહે વધે નહિ, એ આ બાહ્ય (પ્રગટ દેખાતે ગ મહિમા પણ અન્ય હરિ હરાદિક દેએ પ્રાપ્ત કર્યો નથી. ત્યારે અંતરંગ (સર્ષભિમુખતા ઇત્યાદિ) ગની વાત તે દૂર જ રહી છે.
હે વીતરાગ ! બૈધ, તૈયાયિકાદિક, તર્કવાદીઓની પરે શબ્દ રૂપ, રસ, ગંધ અને પર્શ રૂપ પાચે ઇદ્રિના વિષયે આપની આગળ અનુકુળતાને ભજે છે–પ્રતિકુળ પણે વર્તતા નથી. ૮
અનાદિ કાળથી પ્રભુના પ્રતિપક્ષીભૂત કામદેવને સહાયક થયાના ભયથીજ હોય તેમ સમળે સઘળી રૂતુઓ આવી આપના ચરણકમળને સેવે છે. હું | હે લેય પૂજ્ય! (અજ્ઞાન) પનીઓ પણ આ પને પ્રદક્ષિણા રે છે તે પછી આપના તરફ પ્રતિકુળ વર્તનારા માનવીઓની શી ગતિ થશે ? ૧૧
જે ભૂમિને આપને ચરણ સ્પર્શ થવાને છે તે ભૂમિને દેવતાઓ સુગન્ધિ જળની વૃષ્ટિ વડે અને દિવ્ય પં ચવર્ણવાળા પુપના પુંજવડે પૂજે છે. ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૨
સ`ગ્નિ પંચેન્દ્રિય મનુષ્યાદિકનું દુષ્ટપણું. આપની પા સે કયાં રહે ? કેમકે એકેન્દ્રિય એવે પવન પણ પ્રતિકલતાને તજી દે છે. ( તેા બીજાનું વળી કહેવું જ શુ' ?) મતલબ કે પવન પણ સુખાળવાજ વાય છે. ૧૨
૧૩ આપના માહાત્મ્યથી ચમત્કાર પામેલા વૃક્ષે મસ્તકવડે આપને નમે છે. તેથી તેમનું મસ્તક કૃતાર્થ-કૃતકૃત્ય છે. ત્યારે મિશ્રા દૃષ્ટિનુ મસ્તક વ્યર્થ-નકામુ છે.
હૈ વીતરાગ ! જઘન્યથી એક ક્રેડ દેવ દાનવે આપની સેવામાં હાજર હોય છે કેમકે મ્હોટા પુન્યે મળી શકે એવા પદાર્થમાં મૂર્ખ પશુ આળસ ન કરે. તિ ચતુર્થ: ૧૪
પંચમ પ્રકાશઃ
(શેષ પ્રાતિહાર્યે અતિશય વર્ણન રૂપ) આ સારો વૃક્ષ, ભમરાના ભાંકાર શબ્દથી ગાતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૩
હાય! અને હાલતાં પાંદડાંવડે નાચતા હોય, તેમજ આપ ના ગુણરાગથી જાણે રાતા હાય, તેમ જિન તનુ માનથી દ્વાદશ ગણા ઉન્નત સત્તા હર્ષે છે. ૧
આપની દેશના-ભૂમી મધ્ય દેવતાએ એક ચેન્જન સુધી જેના ડીંટડાં નીચે રહેલાં છે તેવા દિવ્ય પુષ્પા ઢીંચણુ પ્રમાણુ ( દોઢ હાથ ઊંચાં) પાથરે છે. ૨
વૈરાગ્ય વ્યજક અતિ સરસ માલવ કૈશિકી પ્રમુખ ગ્રામ રાગથી પવિત્ર વીણાદિક વડે દેવતાઓએ વિસ્તારેલે આપના દિવ્ય દેશના ધ્વનિ વિસ્મય વડે ઉન્મુખ થઈ રહેલાં મૃગલાઓએ પણ સાંભળ્યે છે. ૩
ચંદ્રના કિરણ જેવાં ઉજવળ ચામરા, આપના મુખ મળની સેવા કરવા આવેલા હૅસ પક્ષી ડાય તેવા થેાભી રહ્યાં છે. ૪
સિ'હાસન ઉપર આરૂઢ થઇને જ્યારે આપ દેશના આપે છે ત્યારે મૃગેન્દ્ર (સિડ) ને સેવવા માટે જ હોય તેમ ભૃગલા સાંભળવા આવે છે. ૫
હું વીતરાગ ! જેમ શ્રદ્ર પાતાની શ્વેતના (કાંતિ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
વડે ચરિને અતિ આનંદ ઉપજાવે છે તેમ આપ ભામંડલે કરી ભવ્ય જનેના નેત્રને પરમ આનંદ પમાડે છે. ૬
હે સર્વ જગનાયક ! આકાશમાં રહેલે દુભ (ભેરી વિશેષ) આગળ પ્રતિધ્વનિ કરતે જગતમાં સમ
સ્ત દેવે મધ્યે આપનું સર્વોત્કૃષ્ટ ઐશ્વર્ય જણાવે છે-આપનું દેવાધિ દેવપણું જાહેર કરે છે. ૭
આપના મસ્તક ઉપરા ઉપર રહેલાં નિર્મળતાદિક ગુણથી સમ્યકત્વાદિક પવિત્ર ગુણના કમ જેવાં ત્રણ છે ત્રણ ભુવનના પ્રભુત્વ સંબંધી પ્રકઈને જણાવે છે. ૮
હે નાથ! ચમત્કાર ઉપજાવનારી આ આપની પ્રાતિહાર્ય-લક્ષમીને દેખી, કણ કણ મિથ્યાદષ્ટિ જને પણ આશ્ચર્ય ન પામે ? અપિતુ સર્વ કઈ આશ્ચર્ય પામેજ. ૯
એમ સર્વ મળીને ૩૪ અતિશય કદા. જો કે પ્રભુ તે અનંત અતિશયધારી છે તે પણ સ્કૂલ બુદ્ધિ માટે આ સંખ્યા કહેલી ઉપગી છે. ઇતિ પાંચમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૧
ષષ્ઠ પ્રકાશક
(પ્રતિપક્ષ નિરાસ નામા. )
હે પ્રભુ! નેત્રને અમૃત-મંજન તુલ્ય અને લાવણ્યવડે પવિત્ર કાયાવાળા આપને જોયે સતે આપમાં ઉદાસીન રહેવુ તે પણ ફુ:ખદાયી થાય છે તે પછી ઇન્નોવટે આપમાં અસત્ય દૂષણુ ઉચ્ચારવાનું કહેવું જ શું ? તેમ કરનારની નરકઢિક નીચ ગતિજ સભવે છે, તેથી આપ પ્રતિ દ્વેષ ભાવ તા અત્યત વર્જ્ય છે. ચિ'તામણિ સદેશ આપની તે ઉપેક્ષા પણ કરવી અયુક્ત છે. ૧
નિષ્કારણ વિશ્વાપકારી એવા આપને પણ સત્રુ છે અને તે પણ ક્રાદિક કાયથી વ્યાપ્ત છે. આવી વાર્તા પણ સાંભળીને વિવેકી જના થ્રુ જીવન વહન કરે ? ન જ કરે. કેમકે નહિ" સાંભળવા યોગ્ય સાંભળવા કરતાં માણુ ત્યાગ કરવા ઐયકારી છે. સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કરનાર પુ'ડ઼િત જનાએ એવા નિર્ણય કરેલ છે કે જેના અંતરગ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
શત્રુ સર્વથા ક્ષીણ થયેલા છે તેવા આપ વીતરાગને કઈ કયાંય કદાપિ શત્ર હેય જ નહિં એજ વાતને પુનઃ દષ્ટાંતથી સિદ્ધ કરે છે. ૨
જે આપને (વિપક્ષ) શત્રુવર્ગ વિરક્ત રામ રહિત હોય તે તે નિચે શત્રજ નથી, કેમ કે વીતરાગ પણ વડે તે આપજ છે અને જે તે રાગવાન હોય તે પણ વીતરાગપણના અભાવવડે આપનાથી અત્યંત નિર્બળ હોવાથી તે શત્ર નથી. કારણ કે સમાનશીલ અને પરાક્રમવાળાનું જ. પ્રાયઃ સપક્ષ વિપક્ષપણું કહેવું ઘટે છે. શું ખજ કદ પિ સૂર્યને વિપક્ષ હેય શકે? ૩.
હે પ્રભુ! તે (લવ સત્તમ) અનુત્તરવાસી દેવે પણ આપના ગમાર્ગની પૃહ રાખે છે. ત્યારે ગમુદ્રા (રજોહરણાદિક ધર્મ ઉપકરણ) રહિત એવા અન્ય સાંખ્યાદિકને તે મગની કથા જ શી? એગ તેમનાથી દૂર છે. ૪ -
હે વીતરાગ ! વેગ ક્ષેમકારી આપને અમે નાથ સ્વીકારિએ છએ. આપને તકિયે છીએ અને આપની સેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
G
ઉપાસના કરિયે છીએ. કેમ કે આપ થકી અન્ય પ ત્રાતા (રક્ષક) નથી. આપની સ્તવના ઉપરાંત બીજી શુ બહીએ? અને આપની સેવા-ઉપાસના ઉપરાંત ખીજું શુ કરિયે? કારણ કે વાણી અને જન્મ પામ્યાનુ' એજ ઉત્ત મ ફળ છે. પ
પોતે Rsિ'સાદિક મલીન આચારવાળાં હાઇ, અન્ય મુગ્ય જનેને ઠગવામાં ચતુર એવા અન્ય દેવ ગુરૂએ બધી દુનીયાને પણ છેતરે છે. તેથી અમે આપ વગર ખીજા ફ્રાની પાસે જઇ પે:કાર કરિયે ? ૬.
હૈ પ્રભુ ! સદાય કર્મમુક્ત (મનાતા છતાં), જગતની મર્દ જગતનુ” પાલન અને જગતન ક્ષય કરવામાં ઉજમાળ એવા વાણીના પુત્ર જેવા કલ્પિત દેવાને કાણુ સર્ચત્તન માન્ય કરે?વિચારશીલ આત્મા તે માન્ય નજ કરે. ૭,
જઠરાગ્નિ અને કામાગ્નિથી પીડાએલા (પરાભવ પામ મેા ) દેવવડે પોતાને કૃતાર્થ માનના દ્વિજાદિકે આપની એવા સર્વોત્તમ ( વીતરાગ ) દેવના પલાપ (નિષેધ) કરે છે. હા ! હા! કિંત ખેતે મા તે કેવા આસ્તિક સમ
જા. ૮.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
- આકાશ પુષ્પ જેવું કંઈક મનમાં વિચારી, તેને ચિ
કરવા એવું જ કંઈ કતિ પ્રમાણુ બતાવી પરવાઢીએ ગેહે શુરા (ઘર શૂરા) છતાં ગેહે (વદર્શનમાં) અને સ્વદેહમાં, ભારે મથી, કયાંય માતા-સમાતા નથી. ૯.
હે પ્રભુ! કામરાગ અને નેહરાગ એ બંને તે સુખે (અલ્પશ્રમ વડે) નિવારી શકાય તેવા છે. પરંતુ દષ્ટિાગ આ મારૂં જ એવી બેટી માન્યતા મહાપાપી છે. કારણ કે તેને પુરૂષ પણ દુખે તજી શકે છે. (એ દષ્ટિરાગ કેમે છૂટી શકતું નથી.) ૧૦
હે પ્રભુ! આપનું વદનકમળ પ્રસન્ન છે. આપના ચક્ષુ રાગદ્વેષાદ્ધિવિકાર રહિત [મધ્યસ્થ] છે, અને આપનું વચન ચય-હિતકારી હોવાથી લોકપ્રિય છે. આવી રીતે પ્રેમ-પ્રીતિ કરવા ગ્ય આપના વિશે પણ મૂઢજને અત્યંત અનાદર જણાવે છે. (તે ખેદની વાત છે). ૧૧
હે જિનેન્દ્ર! કદાચ વાયુ સ્થિર થઈ જાય! પર્વત શાળ જાય! અને જળ, અનિરૂપ થઈ જાય ! પણ રા
ગાદિક મહા વિકારાથી ત્રાસ હોય તે કદાપિ માસ સિમ્પ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
જ તત્વજ્ઞ થવા ગ્ય નથી. મતલબ કે આપ શિવાય અને તેમાં વીતરાગપણના અભાવથી ખરે દેવ ની, ઇતિ ષષ્ઠ: ૧૨
સપ્તમ પ્રકાશ
(જગન્તુ નિરાસનામા ) પાપ-પુણ્ય વગર શરીર (ધારવાનું) ન હોય. શરીર વગર મુખ-વાચા ન હોય અને મુખ વગર વાણને વ્યા પાર (કતાપણું) ન હોય. તે પછી તે વિના) અને દેવે ઉપદેશ દાતા શી રીતે કરે ? ૧.
જેને દેહ નથી એવા દેવને જગતની સુષ્ટિ કરવામાં પ્રવૃત્તિ પણ ઉચિત નથી. વળી કૃતકૃત્ય હોવાથી તેમ કે, રવાનું તેમને કશું પ્રજન નથી. કેમ કે શિવાસ્તિો કહે છે કે તે ભગવાન પારકી આજ્ઞાવડે પ્રવર્તતા નથી પણ હત ત્રતા-ઇચ્છા વડે જ કર્તે છે. . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૦
એ રીડા—કાતકવી પ્રવર્તતા હાય તા બાળકની પેર સગવાન કરે છે ( જેમ ખાળકા ધૂલિ ગૃહારિક બનાવી ક્ષણભર ક્રીડા કરી પેતેજ તેના લંગ કરી રેવા આવ્યાં તેમાંજ ચાલ્યાં જાય છે), અને તે કુપાવડે સૃષ્ટિની પ્રવૃત્તિ કરતા હોય તે સહુને સુખી સર્જે. દુઃખી તે નજ સર્જે. પણ એમ તે દીસતું નથી. ૩,
ઇષ્ટ નિયેગાહિક દુઃખ અને દાગ્નિ તથા શ્વાન ચાંસાણ અને નકાદિક દુર્યોનિ તેમજ જન્મ જાહિક કલેશથી પીડિત એવાં પ્રાણીયાને સર્જતા તે કુપાળુની ક્રુપાળુતા કયાં રહી ? પિતુ કંઇ પણ કૃપાળુતા નહિ જ રહી. ૪.
ને પ્રાણીઓના ક્રમાનુસારે તે સુખ દુઃખ આપે છે એમ માનતા હૈ તે તે ઇશ્વર આપણી પેરે વતંત્ર ઠરશે પતિ એ કર્મ જનિતજ બધી વિચિત્રતા બનતી માના તે પછી નપુસક જેવા આા [કલ્પિત] ઇશ્વરનું પ્રચાજનહું શું! કઇજ નહિ, ૫,
તળી કમરની જગતસિદ્ધ સંબધી સ્વચ્છાવૃત્તિ માગત કેઈએ કર્યો. તર્ક ન જ કરવે એમ કહેતા હો ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
શ
પછી પરીક્ષા જનેને પરીક્ષા નહિ કરવા દેવા જેવું આ તમારું વચન અનિષ ઠસ્થ. ૬.
અર્વ પદાર્થ વિષયક જ્ઞાતાપણું (ાણપણું) એ છે જગતકર્તાપણું માનતા તે તે વાત અમને પણ આ તજ છે. કેમ કે અમારા જિન શાસનમાં દેહધારી સતા (ઘતિ) કર્મ શહિત સર્વ, સમસ્ત પદાથોને સંપૂર્ણ રીતે જાણતા સતા, [કેટલેક કાળ] જયવંત વર્તે છે. 9. ,
હે નાથ !પૂર્વોક્ત પ્રકારે યુક્તિ હિત જગતુ અહિ વાદ સંબંધી કદાહ તને, જેમના ઉપર આપ પ્રસાર છે તે પુરૂ આપના શાસનમાં આનંદ પામે છે. ,
ઇતિ સપ્તમઃ
અષમ પ્રકાશ
હે વીતશ! આ કેવળજ્ઞાનવ વરતું તત્વ નિત્યા નિત્ય રૂપ સ્વાહામય દેખ્યું અને તેનું નિરૂપણ કા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૨
સાંખ્ય મતાળા એકાન્ત નિત્યપણું અને બધ મતવાળા એકાન્ત અનિત્યપણું માને છે તેમાં વિરોધ અને -વહુને એકાન્ત નિત્ય માનતાં તેમજ એકાન્ત અનિત્ય માનતાં કૃતનાશ અને અકૃતઆગમ નામના બે દે લાગે છે. ૧. - વિવેચન-ઘડાને જે સર્વદા નિષત્ર સિદ્ધ માનિયે તો કુંભાર ઘડે બનાવવા જે જે પરિશ્રમ ઉઠાવે છે તે નિરર્થક થવાથી કૃતનાશ દેવ આવે છે અને બટાકાર નિત્ય છે એમ માનવાથી માટીના પિંડમાં પૂર્વે નહિ દેખેલે
રાકાર વગર કોલેજ આવ્યું તેથી અકૃતાગમ નામને તોષપ્રાપ્ત થાય છે તેવી જ રીતે અનિત્ય પક્ષમાં વર્તમાન જે
છવ કરી કરે છે તે બીજા ક્ષણમાં નષ્ટ થઈ જવાથી કતનાશ, તેમ છતાં સુખ દુઃખાદિક સાક્ષાત લાગવા જણાય છે તે અતાગમ નામના ફેષની પ્રાપ્તિ સમજવી.
પ્રભુઆત્માને એકાન્ત નિત્ય માનતાં તેમજ વન અનિલ્પ માનતાં સુખ અને લોગ આત્મામાં
ટી શરતે નથી. ૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
વિવેચન-નિત્ય આત્માને સ્વભાવ એક સરખો હેવાથી જે તે સુખને ભેગા કરવા પ્રવૃત થાય તે તે - દય સુખ જ ભગવે દુઃખ નજ ભગવે તેમજ દુઃખ આશ્રી સમજવું. જે સવભાવ ભેદ થાય તે નિત્યતા જળવાય નહિ. એકાંત અનિત્ય પક્ષમાં પણ ઉત્પતિ અનંતર ક્ષણ માત્રમાં વિનર થઈ જવાથી સુખ દુઃખને સંભવ તે નથી. કેમકે તે પ્રત્યેક સુખ દુઃખને અનુભવ તે બહુ ક્ષણેએ થવા એમ છે.
નિત્ય એકાન્ત દર્શનમાં તેમજ અનિત્ય એકન દર્શન નમાં પુણ્ય પાપ તથા અન્ય મેક્ષ પણ ઘટી શકતા નથી. ૨
વિવેચન-નિત્ય પક્ષમાં ઉપર જણાવ્યા મુજબ આ
જે પુણ્યમાં પ્રવૃત્ત થાય તે પુણ્યજ અને પાપમાં પ્રવૃત્ત થાય તે પાપજ તેમજ અન્ય અને મેક્ષ આશી સમજવું, અનિત્ય પક્ષમાં પણ તે ઘટે નહિ. કેમકે મે કરી તેને સ્વીકાર કરતાં ચારક્ષણ સ્થાયિપણું થાય અને એક સાથે જ સ્વીકાર કરતાં છાયા, આતપ અને જળ, અનિની પેરે પરસ્પર વિરૂદ્ધ તેમનું એકત્ર આત્મામાં આe Wાન શી રીતે થાય?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
વળી છવા છાદિક પદાર્થોની નિત્યનિત્યતા વગર અર્થ કિયાજ ન થાય તે જ વાત કહે છે. હે પ્રભુ! એકાન્ત નિત્ય વસ્તુને તેમજ એકાન્ત અનિત્ય વસ્તુને કમકમવડે અર્થક્રિયા થતી નથી. ૪
વિવેચન–ને ઘડાને નિત્યજ માને તે તે ખાલી થવા રૂપ અને જળ ભરાવા રૂપ વિચિત્ર અવસ્થા પાર નહિ. તેમજ જે તેને અનિત્ય જ માને તે બહુ ક્ષણે વડે બની શકે તેવી જળવહનાદિક ક્રિયા તેનામાં ઘટી - કશે નહિ અને અર્થ કિયાના અભાવે વસ્તુનું વતુપણું જ નષ્ટ થાય.
પરંતુ હે પ્રભુ! જેમ આપે કહેલ છે તેમ વસ્તુને કચિત નિત્યનિત્ય માનવામાં આવે તે પછી પૂર્વે કત કોઇપણ વિરોધાદિક દેષ સંભવે નહિ. તે જ વાત કરતા વડે શાસ્ત્રકાર સિદ્ધ કરી બતાવે છે. ૫
એક ગેળ કફકારી છે અને એકલી શુંઠ પિત્તકારી છે પરંતુ તે બંને ગોળ અને શુંઠનું સાથે મીલન કરેલા તેજમાં પિરાદિ દોષ થતું નથી. પણ ઉલટે પુષ્ટિ પ્રમુખ ગુણ તેથી થાય છે. ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
R
એકજ વસ્તુમાં નિત્યાનિત્ય રક્ષણ અચુત નથી, કેમકે કેઇ પણ સત્ (વિદ્યમાન) પ્રમાણથી તેમાં વિરાધ સિદ્ધ થતા નથી. વળી (પ્રત્યક્ષ પ્રમાણુથી) મેચક (મિશ્ચવર્ણવાળી) વસ્તુમાં વિરૂદ્ધ વર્ણના ચેઞ પ્રગટ એઇ શકાય છે. (મેરનાં પીંછા પ્રમુખમાં તે પ્રગટ દેખાય છે. ) છ.
ઘટ પટાકિના જૂદા જૂદા અારથી મિશ્ર એવા વિજ્ઞાનનું એકજ સ્વરૂપ ઈચ્છતા પ્રાસ બૈધ સ્યાદ્વાદને ઉત્યાપી શકે નહિ. સ્યાદ્વાદને માનતે સતા આપને નહિ સેવવાથી તેને પ્રાજ્ઞ-( પ્ર+અજ્ઞ) બહુ મૂર્ખ પણ કહેતા. ૮.
અનેક આકારમય એક ચિત્રરૂપને પ્રમાણુ સિદ્ધ પ્રરૂપતે તૈયાયિક વૈશેષિક પશુ અનેકાન્તને ઉત્થાપી શકે
'. ૯. સત્વ રશે અને તમા પ્રમુખ વિરૂદ્ધ ગુજ્ઞેયર્ડ મિશ્ર એવી પ્રકૃતિને ઇચ્છના નિર્ત સાંખ્ય પશુ સ્યાદુ ને ઉત્થાપી શકે નહિ. ૧૦,
ૐ વીતરાગ ! પરવાક, જીવ અને ગાક્ષના સુખમાં જેની મતિ સુઝાયેલી છે.તેત્રાવક્રની વિનિકે સમિતની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
અમે જરૂ૨૪ જોતા નથી. કેમકે આગાળ ગોપાળ પ્રશ્રિદ્ધ એવા જીવાર્દિક પદાર્થને પણ તે જાણતા-માનતા નથી તેથી તે વિચાર બાહ્ય છે. એવી રીતે પ્રતિપક્ષના પ્રતિક્ષેપ (નિરાક્ષ) કરી છેવટ કહે છે. ૧૧
હે પ્રભુ ! તે કારણથી તત્ત્વજ્ઞાની પુરૂષાએ ઉત્પાદ, વ્યય અને જૈવ્ય યુક્ત વસ્તુતત્ત્વ જે આપે પ્રથમથીજ 6પદિશ્યું છે તેનેજ ગેરસાદિકની પેરે સ્વીકાર્યું છે. જેમ એરસ દુધપણે વિનાશ પામી દહીંપણે ઉત્પન્ન થઈ ગેરસ પણે કાયમ રહે છે તેમ દરેક વસ્તુ ઉત્પાદ ય અને પ્રવ્યુ મુક્તજ હેઇ શકે છે. ૧૨.
ધૃતિ અષ્ટમ
જ
નવમ પ્રકાશક
(કાલ સાવલાપનપૂર્વક એ છત્રતા સૂચક)
૨ વીતરાગ ! જ્યાં થાડાજ વખતના સમયથી આપના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
ભકતજને ફળ મેળવે છે તે એક કલાકાલજ (સા) છે. અન્ય કત યુગ દિકી કર્યું. ૧
સુષમા કાળથી દુધમાં (કલિ) કાળમાં આપની કૃપા (અષિક) ફલદાયી સમજાય છે. કેમ કે મેરૂ પર્વત કરતાં મરૂ ભૂમિ(મારવાડ)માં કઃપવાની સ્થિતિ અધિક રહી (પ્રશંસા પાત્ર) છે. ૨.
હે પ્રભુ! જે પરમ શ્રદ્ધાવાન નેતા અને પુર બુદ્ધિ જાન ( આપના આગમ-રહસ્યને જાણ) વકતાને જેમ મળે તે કલિકાળમાં પણ આપના શાસનનું સામ્રાજ્ય સત્ર પસરી રહે છે. કુમારપાળ જે પરમ શ્રદ્ધાવાન
તા અને હેમચંદ્રસૂરિ જેવા વકતાને યેચ થતાં આ કલિકાલમાં પણ શાસનની શભા સર્વોત્કટ થયેલી હેવાશ્ચ શાસકારનું આ વચન અનુભવ સિહ જાવું. ૩.
હે નાથ! કૃત યુગાદિકમાં પણ દુર્જન લેકો હવે હોય છે તે પબ વિષમ એવા કવિકલ ઉપર શા માટે કોષ કરિયે?૪.
ધાણમામિ (સુવહ-હિતિ) કરવા માટે કલિકાયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
રૂપી કઢજ મેવાકારી છે. કેમકે અગ્નિ વગર અગરૂને મધ-મહિમા વધતે નથી. પ.
હે પ્રભુ! શાસ્ત્રમાં દીપક, સમુદ્રમાં કપ, મરૂ દેશમાં વૃક્ષ, અને શત મળમાં અગ્નિ સમાન દુર્લભ આ આપના વચરણ કમળના રજકણ અમને કલિકાળમાં પ્રારા થયેલ છે. ૬.
હે પ્રભુ! આપના દર્શન (શાસન) ૨હિત કુલ યુ ગાદિકમાં હું જવ અટવા મથે ભટક છું તેથી જેમાં આપનું દર્શન પ્રાપ્ત થયું એવા કલિકાળને અમારે નમસ્કાર ! ૭.
હે પ્રભુ! જેમ વિષહારિ રનથી વિષયુકત ફણીધર શેશે છે તેમ સંપૂર્ણ) દેવરહિત એવા આપથી બહુ દેવયુક્ત એ કલિકાલ પણ શેભા પામે છે. ૮
ઇતિ નમઃ – 8:૨ામ પ્રકાશ
હે ભગવાન મારા મનની પ્રસનતાથી આ પ્રમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
ન થાય છે અને આપના અનુગ્રહથી મારા મનની પ્રસન્નતા થાય છે. આવી રીતે ઉત્પન્ન થયેલા અને અન્યાશયને આપ ફડી નાંખે અને મારા ઉપર અનુગ્રહ કરે એટલે મારા મનની પ્રસન્નતાની દરકાર કર્યા વગર હેલાં જ આપ કૃપા કરે, જેથી મારા મનની પ્રસન્નતા અવશ્ય થશે. ૧.
છે સ્વામિન ! આપની શરીર શિબા જેવી છે તેવી બરાબર જાણવા-જવાને ઈ પણ સમર્થનથી (તે બીજાનું કહેવું જ શું!) હવે આપના ગુણ ગાવાને સહજ છવાળે પણ સમર્થ નથી તે બીજાનું કહેવું જ શું? કેમકે આપના ગુણે નિરવધિ (અનંત) છે. ૨.
હે નાથ! આપ અનુત્તર વિમાન વાસી દેવેના પણ સંશય હર છે. આ ઉપરાંત બીજે કઈ પાણુ ગુણ પરમાર્થથી સ્તવવા યેચું છે શું? અપિતુ નથીજ. અસંખ્ય
જન દૂર રહેનાર ના પણ શય આપ અહીં રહા છતાં સહજમાં દૂર કરી નાંખે છે એ અદભૂત વાત છે. 8 * કે પ્રભુ ! અંનત
અમી સદીનતા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૦.
અર્વ સંગ વિરતિ આ બંને વિરૂદ્ધ (દેખ તા) ગુણે ય અકળે આ પનામાં રહેલા છે એ વાતને આપના લેતા હરિને અજાણ હેય તેશીગતે આની શકે? ૪.
હે નાથ! આપનામાં પ્રગટ દેખ ત પણ અન્યત્ર નહિ દેખાતી એવી આ દુર્ઘટ વાત કેમ કરી ઘટે (બંધ બેસે?) -સર્વ જીવ ઉપર રાગદ્વેષ રહિતપણા વડે મધ્યસ્થતા અને મેષ માર્ગ બતાવવા વડે કરીને પરમ ઉપકા રેતા (પ. ૨મ કૃપાલતા.) ૫.
હે પ્રભુ! આ વિરૂદ્ધ દેખાતાં બે આપ શિવાય બીજા hઈ હરિ હરાદિકમાં જણાતાં નથી. એક તે જે પરમ નિરીહતા (નિગ્રંથતા) અને બીજું ભારે ધર્મચક્રવતી પણું. ૬.
હે વીતરાગ! જેમનાં પંચ કલ્યાણક દિવસે નિત્ય ખી એવા નરકવાસી છે પણ મુહૂર્ત માત્ર ઉદ્યત વ8 અને વેદનાની ઉપશાતિ વડે હર્ષ-સુખ અનુભવે છે તે ગાપના પવિત્ર ચરિત્રને વર્ણવવાને બૃહસ્પતિ પ્રમુખ કે સમર્થ છે? અપિતુ કેઈ સમર્થ નથી. ૭.
વીતરાગા આપની સમતા આશ્ચર્યકારી છે, આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
શ
પતુ" રૂપ અદ્ભુત છે, અને સર્વ જીવ ઉપર આપની કુદ અદ્ભૂત છે. એવી રીતે સર્વ અદ્ભુત ( અશ્ચર્ય)ના પરમ નિધાન એવા આપ પરમાત્મા પ્રત્યે અમારા નમસ્કાર હૈ ! ૮.
ઇતિ દશમઃ
એકાદશ પ્રકાશ
પરીષહુની સેનાના પરાભવ કરતા અને ઉપસગાને દૂર ટાળતા હૈ પ્રભુ ! આપે શમઅમૃતને પ્રાપ્ત કર્યું છે. ડેટાની એવી કે,ઈ અદ્ભૂત ચતુરાઇ છે. ૧.
ૐ વીતરાગ ! રાગ રહિત સતા આપે મુક્તિ-સ્ત્રીના લેગ કરેલા છે, અને દ્વેષ રહિત સત્તા આપે અંતર્ગ શત્રુઓને ક્ષય કરેલે છે. મહેા ! મહા પુરૂષના મહિમા કાઈક અપૂર્વ, અને જેવા તેનાથી પ્રાપ્ત ન થાય તેવા ૬
તંત્ર છે. ૨.
સર્વથા પર પરાણવની ઈચ્છા હિત અને પાપથી
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #40
--------------------------------------------------------------------------
________________
૩
ીતા એવા આપે ત્રણે જગત જીતી લીધાં. મ્હોટા પુરૂષની એવી અપૂર્વ ચાતુરી છે. 3.
હૈ પ્રભુ ! આપે કાઇને કંઇ પણ દીધું નથી તેમજ કાર્ડ પાસેથી કઇ પણ લીધું નથી તેપણ આપને પ્રભુત્વ પ્રાપ્ત થયેલુ છે. એવી પડિત પુરૂષની અપૂર્વ કળા છે. ૪.
દેહના પણ દાનવŠ બુદ્ધાદિકે જે સુકૃત ઉપાર્જન ન કર્યું તે ઉપકારત્વ લક્ષણ સુકૃત મધ્યસ્થ સતા આપના પાપીઠે આવી પડયું. (આપને તે સહેજે સંપ્રાપ્ત થયું”. )પ શગાહિક ત્રુઓ ઉપર નિર્દય ( કઠોર ) અને સર્વ ( ૭૧ ઉપર કૃપાલુ એવા આપે ભીમ-કાન્ત (પ્રતાપ-શમાક્રિક) ગુણા વડે ધર્મચકવર્તીપણાનુ` ભારે સામ્રાજ્ય સ્વાધીન કરી લીધુ. ૬.
અન્ય લાકિક દેવેમાં સર્વ રીતે સર્વ ટ્રષા છે ત્યારે આાપનામાં સર્વ રીતે સર્વે ગુશેા છે. આ આપની સ્તુતિ તે અસત્ય હોય તે સભ્યજના પ્રમાણ અને ગ્રુત્ય હૈય
તે તેજ સભ્ય જના બાલા ! ૭.
નવા ઇતિ ગાયે ! કે વીતરાગ તથના કરતા
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #41
--------------------------------------------------------------------------
________________
એવા મુજને મહેકાથી મહેતા અને ઇંદ્રાદિકને પણ પૂના એવા આપ શ્રી સ્તુતિ વિષયમાં આવ્યા છે. ૮. . .
ઇતિ એકાદશઃ
દ્વાદશ પ્રકાશ
હે પ્રભુ! પૂર્વ ભવમાં સ્પષ્ટ પુનઃ પુનઃ અભ્યાસથી આપે વૈરાગ્યને એવી રીતે પ્રાપ્ત કરેલ છે કે આ તીર્થકરના ભવમાં તે વૈરાગ્ય જન્મ પર્વત સહજ ભાવને પ્રાપ્ત થ યેલ છે. ૧.
હે નાથ ! સભ્ય રત્નત્રયીને આરાધનામાં કુશળ એવા આપને સુખ હેતુમાં જે નિર્મળ વૈરાગ્ય વર્તે છે તે ઈષ્ટ વિયેગાદિ દુઃખ હેતુઓમાં સંભવ નથી. આ શય એ છે કે દુઃખ હેતુથી ઉત્પન્ન થયેલે વૈરાગ્ય પગલાં માણસને ઉપજતા વૈરાગ્ય જે ક્ષણિક-પતગીઓ હોય છે અને સુખ હેતુઓનું એકાન્ત અનિત્યપણું સમજાયાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૪
ગેલે વૈરાગ્ય કાયમ ટકી રહે એ હેવાથી તે મેહ પર્યત સુખદાયી નીવડે છે. ૨.
વિવેકરૂપી શરાણ ઉપર વૈરાગ્યરૂપી અને ય એવું તીક્ષણ-અણીદાર કર્યું છે કે તે મિક્ષ રૂપ મહાનંદમાં પણ સંપૂર્ણ સામર્પવાળું બની રહ્યું છે, લગારે શિકું પડ્યું નથી. ૩.
હે નાથ ! જ્યારે આ૫ ઈંદ્રાદિકની સાહેબી બેગ છે ત્યારે પણ ગમે ત્યાં આપને સમભાવરૂપ વૈરાગ્વજ વર્તે છે. આપ એમજ જાણે છે કે ઉદય આવેલ કમ ભેગવ્યા વગર છૂટકે નથી જ. એવી રીતે જ્ઞાનદ્રષ્ટિથી સમભાવે વતા તે ભાગ નિર્જરૂપે થાય છે કે,
છે કે આપ સદાય વિષય સુખથી વિરક્ત છે તે પણ જ્યારે સંયમ રહે છે ત્યારે આપને વૈરાગ્ય જય હોય છે. મુક્ત ગી થવાથી હવે આ વિષય સુખી કર્યું એવી શુદ્ધ ભાવનાથી વૈરાગ્ય સહેજે સતેજ થાય છે. ૫.
સુખમાં, દુઃખમાં, ભવમાં કે મોક્ષમાં જયારે આપ અમભાવ રાખે છે ત્યારે આપને વૈરાગ્ય જ છે. આપ યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૫
[કયા સ્થળે] વિરક્ત નથી? અર્પિતુ આપ સર્વત્ર દેશા ાન વતા કેાજ. ૬.
દુ:ખગાભૂત અને મેહુગર્ભિત વૈરાગ્યમાં ત્યારે અ ન્યદર્શની તિમગ્ન છે ત્યારે આપનામાં તે કેવળ જ્ઞાનગતિ વૈરાગ્યજ એકતાને પામેલુ છે. ૭.
હે વીતરાગ ! સમભાવમાં વર્તતાં પણ સદાય સમરત જગતને ઉપકાર કરનાર અને તેનું પાલન કરનાર વૈરાગ્યઆં સાવધાન અને પરબ્રહ્મ સ્વરૂપ એવા આપને અમારે નમસ્કાર હા! ૮. ઇતિ દ્વાદશઃ
યેદશ પ્રકાશ
(હેતુ નિરાસ નામા, )
જે વીતરાગ ! આપ મુક્તિપુરી પ્રત્યે પ્રયાણ કરતા પ્રાણીઓને વગર માગ્યા સઢાયદાતા છે. સ્વાર્થ વગર હિ તકારી છે. પ્રાર્થના કરાવ્યા વગર પરોપકાર કરનારા છે. અને નિશ્વાણુ બધુ છે. (સગા સંબધ વગર માંધવ એ) ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
હે પ્રભુ! આપ મમત્વ વગર નિગ્ધ મનવાળા છે, માર્જન વગર ઉજવળ વાણીવાળા છે પ્રક્ષાલન કર્યા વગર નિર્મળ આચારવાળા છે તેથી જ શરણ કરવા ગ્ય એવા આપનું શરણ હું સ્વીકારું છું. ૨.
નિષ્કષાય વીરવૃત્તિવાળા મન અને ઇન્દ્રિયને દમનારા અને શાન્તવૃત્તિનું સેવન કરનારા આપે હે પ્રભુ ! વાંક કર્મ કંટકને ખૂબ ફૂટી નાંખ્યા છે (કમંદીનું નિર્દેશન કરી નાંખ્યું છે.) ૩.
રૂદ્ધ નહિ એવા મહાદેવ, ગદા રહિત (યા રોગ - હીત) એવા વિષ્ણુ અને રજો ગુણ રહિત એવા બહ્મા અને થવા જ્ઞાનસ્વરૂપ એવા કેઈ અનિચ્ય પરમાત્માને અમારો નમસ્કાર હે ! ૪
હે પ્રભુ! જળ નિ ચ્યા વગર ફળથી લળી પડતા, અખંડપણથા ગેરવવાળા અને અચિતિત ફળને દેવાવાળા ક૯પવૃક્ષ સમાન આ પથકી હું આલેક પરક સંબંધી કળને પામું છું. ૫.
નિહ છતાં સર્વજનના સ્વામી મમતા રહિત છતાં શાળ અને મધ્યસ્થ છતાં જગત્ પાલક (વિશ્વરક્ષક) એવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
સ
આપને હું અન–નિષ્કલંક કર બ્રુ. ૬.
વગર ગાપવેલા (પ્રગટ) રત્ન નિધાન, કર્મરૂપી માફ રહિત કલ્પવૃક્ષ અને અચિત્ત્વ ચિંતામણિ રત્ન એવા આપને મે' આ મારો આત્મા અર્પણ કર્યું છે. ૭. O..
હૈ વીતરાગ ! જ્ઞાનાદિકના ળ રૂપ સિદ્ધપણાનુ' જે મથાવસ્થિત મરણ તેમાં હું ભીનેા નથી. અને આપ તે સિદ્ધ થયાથી ફળ રૂપ દેહવાળાજ છે તેથી કર્તવ્ય કાર્યમાં યમૂઢ એવા મારા ઉપર આપ કૃપા કરો.' મારા ઉપર એવી કૃપા કરો કે હુ· પણ આપની પેરે સ્વ કર્તવ્ય પાન અણુ રહી, કર્મ જાળને તેડી નાંખી, સિદ્ધ દશા પામુ: ૮
ઇતિ યાદ
-
મૃતુર્દશ પ્રકાશ
(યોગદ્ધિ નામા )
હૈ પ્રભુ ! મન વચન અને કાયાના કષ્ટકારી(સવ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #46
--------------------------------------------------------------------------
________________
-પા૫) વ્યાપાર સર્વથા તછ આપે સ્વભાવેજ મનરૂપ રાજ્યને નિરૂપોગી જાણ દૂર કરી દીધું છે. ૧.
હે પ્રભુ! આપે ઇંદ્રિયોને પરાણે નિયંત્રિત કરી નહિ તેમજ તેમને લેલુપતાથી પ્રવર્તાવી પણ નહિ. એવી રીતે બીપી બુદ્ધિથી આપે ઇન્દ્રિયજય કર્યો છે, (ચરમ દહી છેવાથી તદ્દભવે મુક્તિ ગામી એવા પ્રખર જ્ઞાની–વૈરાગી મને હત્મા માટે આ પ્રકાર યુક્ત જ છે. બાકી બીજાએ તે ઇંદ્રિયજય કરવા પોતાની સર્વ શક્તિ ફોરવવી જોઈએ). ૨,
યમ, નિયમાદિક રોગનાં આઠ અંગ પ્રપંચકાય-વિકતાર જેવાં જ જણાય છે. જે એમ ન હોય તે આબાલભાવથી જીવિત પર્યંત ચેગ આપને સહજ ભાવે શી રીતે પ્રાપ્ત થયે? આસનાદિક બાહ્ય વિસ્તાર વગર પરમજ્ઞાન વેરાગ્યાદિક ચોગ આપને સહજ સ્વભાવિકજ પ્રાપ્ત છે. ૩,
અનંતકાળના પરિચિત વિષયમાં પણ આપને અનામગ (વૈરાગ્યો છે અને જન્માવધિ અદષ્ટ-અપરિચિત એવા પણ વેગમાં એકતા છે. આ ઉપર કહેલું આપનું ચરિત્ર માજિક–જેવાતેવાને અપ્રાપ્ય છે. ૪.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
%
હે પ્રભુ! પોતાના અપકારી કમઠ, ગોશાલકાવિક પર આપે જે અનુગ્રહ કર્યો છે તે અન્યતીથિંક પિતાના ઉપકારી સેવક ઉપર પણ કરતા નથી તેથી આપનું સર્વ ચરિત્ર અલૈકિક-અદભૂત આશ્ચર્યકારી જ છે. ૫,
હે પ્રભુ! આપે ચંડકેશિકાદિક હિંસક પ્રાણીઓને પણ સદ્ગતિ પમાડવા વડે ઉદ્વર્ય અને સ્વઆશ્રિત સર્વનુભૂતિ તથા સુનક્ષત્ર પ્રમુખની રક્ષા નહિ કસ્તાં ઉપેક્ષા કરી. આવું આશ્ચર્યકારી આચરણ સ્વામી શા માટે કરે છે? એમ પૂછવાની પણ કેણુ હામ ભીડે? કોઈ નહિ. ૬.
હે વીતરાગ ! આપે ધ્યાન-સમાધિમાં આત્માને એ તે સ્થિર કરે છે કે “ હું સુખી છું કે દુખી છું ? તે આપને ભાન નથી. ૭.
ધ્યાતા ધ્યેય અને ધ્યાન એ ત્રણે આપમાં એકતાને પામેલાં છે એવું આપનું ચોગ મહામ્ય બીજા (જેમનું હાયપર) બક્ષના સૂક્ષમ માર્ગમાં પ્રવેશેલું નથી તે) કેમ માને? એ તે જે જાણતા હોય તે જ જાણે. ૮.
ઇતિ ચતુર્દશઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
પંચદશ પ્રકાર
- હે નાથ! જગજા જયકારી આપના અન્ય ગુણે તે &ર રહે! કેવળ આપની ઉદાત્ત (અનભિભવનીય) અને સાત મુદ્રાવડેજ ત્રણે જગત્ વશ થયેલ છે. ૧. : હે વીતરાગ ! જે મૂર્ખ જનેએ ઇંદ્રાદિકથી પણ મને હન એવા આપને અનાદર કર્યો છે, તેમણે મહાવડે મેરૂને તુણ તુલ્ય લેખે છે અને સમુદ્રને ખાબચીયા જે ગ છે. ૨. , જે મૂર્ખજીએ આપનું શાસન સ્વીકાર્યું નથી તે લાગ્યહીન પ્રાણુઓના હાથમાંથી ચિંતામણિ રત્ન પડી ગયું છે અને પ્રાપ્ત થયેલું અમૃત પણ નિરર્થક થયું છે. .
હે પ્રભુ! નિષ્કારણ વિશ્વવત્સલ એવા આપના ઉપર પણ જે બળતા અગ્નિ જેવી ઇર્ષથી અરૂણ દષ્ટિ ધારે છે તેને અગ્નિ સાક્ષાત પ્રગટ થઈ ભમ કરે” એમ બેલા પાપભીરુ સ્તુતિકાર કહે છે કે એવું બોલવાથી પણ આપ્યું. ચંતા-git qતે.” ૪.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
હૈ વીતરાગ ! જે અન્યદર્શની માપના શાસનને પેતાના દર્શનની બરાબર લેખે છે તેઓ હન્ત પ્રતિ સેકે અજ્ઞાન ઉપર્હત જના અમૃતને વિષ તુલ્ય લેખવા જેવું કરે છે. ૫.
હે પ્રભુ ! જે મૂઢ જના અપની ઈષ્યા કરે છે તે વાણી તથા કર્ણથી રહિત હૈ ! કેમકે પનિ'દ્યાક્રિકમાં વાક્ કશું ક્રુિતપણુ શ્રેયકારી છે. વાક્ કર્ણ રહિતપણાથી પરનિક્રાર્દિક કરી ન શકે અને તેથી તથાવિધ દુર્ગતિ ન પામે એ રહસ્યાર્થ છે. ૬.
હે નાથ ! જેમણે આપની માન્નારૂપ અમૃત રસી આમાને સદાય સિ`ચિત કરેલ છે તે પુણ્યવ`ત જનાને અમારા નમસ્કાર હે ! તેમને અમે આ બે હાથ જોડીએ છીએ અને તેમની અમે સેવા કરીયે છીએ. .
હે પ્રભુ ! જે ભૂમિમાં માપના ચરણના નખ કિરણા ચિરકાળ ચૂડામણૅિની આચરણા કરે છે તે ભૂમિને અમારા નમસ્કાર હે ! એથી વધારે ભક્તિ વચનના અસાલથી છુ કહિયે ? ૮.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
હે નાથ! આપના ગુણ સમૂહની રમણીકતામાં હું વારંવાર ૫ટ થયે છું તેથી મારા જન્મ સફળ છે તેને મજ હું ધન્ય કૃતપુન્ય છું. ૯.
ઇતિ પંચદશા
ડિશ પ્રકાશ
(પ્રભુ પાસે આત્મગહરૂ૫). હે નાથ ! એક તરફ આપના આગમ રૂપ અમૃત પાનથી ઉત્પન્ન થયેલી ઉપશમ રસની ઉમએ મને પર માનદ સંપદાને પમાડે છે. ૧.
ત્યારે બીજી તરફ અનાદિ ભવથામણ વાસનાથી સંયિત થયેલ રાગ રૂપ વિષને વેમ મને અત્યંત મૂછત-જ્ઞાન ન્ય કરી નાંખે છે તેથી હતાશ એ હું શું કરું? ર. કે વિતર! શત્ર ૨૫ જંગના વિષથી કામ થયે
જે આમ જ કર્મ કર્યા છે તે હું આપની પાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
કહે પણ કો નથી એથી મારી છાની અત્યતાને ધિદ્વાર પડે .
હે પ્રભુ! કદાચિત સંસાર સુખાદિકમાં આસક્ત તે કદાચિત વિરકત કદાચિત કેયુક્ત તે કદાચિત્ ઉપશમવાન એવા મને રાગ દ્વેષ અને મહાદિક તકવડે મકટની પેરે નચાવ્યું છે. ૪.
હે નાથ ! આપના ધર્મ માગને પામ્યા છતાં મેં મન વચન અને કાયાના વ્યાપારથી કરેલા દુચારો વડે મસ્તક ઉપર અગ્નિ મૂક; એટલે મેં મન વચન કાયાના અમદુપરવડે દુર્ગતિનું દુઃખ ઉપાર્જન કર્યું. પ.
હે નાથ કૈલેયનું રક્ષણ કરવા સમયે એવા આપ ત્રાતા (રક્ષક) છતાં મહાદિક ચારો મારાં જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ અમૂલ્ય ત્રણ રને હરી જય છે તેથી હતાશ એ હું હણી છું. ૬.
છે વીતરાગ ! હું બહુ તીર્થ ભમે, તેમાં મેં માપને જ એક તારક જાગ્યા. તેથી જ હે નાથ હું આપના ચરણે વળગ્યા છે માટે મને લાગે પાર ઉતારે ! ૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
હે પ્રભુ ! આપની કૃપાથીજ હું આટલી ભૂમિકા (ચેગ્યતા) જામ્યો છુ તે હવે અંદાગ્નિન્ય વડે મારી ઉપેક્ષા કરવી આપને ચે,ગ્ય નથી, હું મહારાજ ! મારી સર્વથા ઇપેક્ષા નહિ'જ કરશે એવી મારી પ્રાર્થના છે. ૮.
હૈ તાંત ! આપજ એક જ્ઞાતા-સર્વ ઉપાય ચતુર છે. વળી આપ શિવાય બીજે કાઈ કૃપાળુ નથી અને મારા જેવા કાઇ કૃપાપાત્ર નથી તેથી હવે આપને જે કરવું વ્યાજખી લાગે તે કરવાની આપ ઢીલ ન કરી. ૯.
ઇતિ ડ
*>=
સપ્તદા પ્રકાશક
(રારભ્ર પ્રતિપત્તિરૂપ)
હૈ પ્રભુ પેાતાનાં કરેલાં પાપની ગર્હા (નિ’દા) કરતે અને સુકૃતની અનુમેદન કરતા હું. અન્ય ચરણુ રહિત
આપના ચરણનુ શરણુ ગ્રહુ છું”. ૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
કત કાતિ અને અનુમોદિત એવું મન વચન અને કાયાથી થયેલું મારું પાપ અપુનર્ભવે ( ફરી તેવી પાય પ્રવૃત્તિ ન થાય તેવા લક્ષ સહિત) મિથ્યા થાઓ, હું અને તકરણથી, કરેલાં પાપની માફી માગું છું. ૨. .
હે પ્રભુ! આપના પવિત્ર માર્ગને અનુસાર રત્નત્રયીને આરાધન સંબંધી જે કંઈ સુકૃત કીધું તે બધું હું અમે ૬ ઈ. ૩ | સર્વ અરિહંતાદિકના જે જે અહત્વાદિક ગુણ છે તે તે સર્વ ગુણ મહાનુભાવ સંબંધી હું અનુદું છું. ૪.
છે વીતરાગ ! મેં આપનું, આપના ઉપદિષ્ટ અનુષ્ઠાનના ફળરૂપ સિધ્ધનું આપના શાસનના રસિક મુનિજનાનું અને આપના પ્રવચનનું હૃદય શુદ્ધિથી શરણ આદરેલું છે. પ.
સર્વ જીવોને હું ખમાવું છું અને તે સર્વ જી મારી ઉપર ક્ષમા કરે ! આપનું અનન્ય શરણ ગ્રહણ કરેલા મુજને તે સર્વ છે ઉપર (રાય) હિત બુદ્ધિ હે! ૬,
હું એક છું, મારું કોઈ નથી અને હું તો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
નથી. હે પ્રભુ! આપના ચરણ-શરણમાં રહેલા મુજને હગારે હીનતા નથી. ૭.
હે પ્રભુ! આપના પાયથી મુક્તિ રૂપી પરમ પાવી ત્યાં સુધી હું ન મું, ત્યાં સુધી શરણાગત એવા મુજ પ્રયે આપ શરણાગત વત્સલતા જશે નહિ-પેશા કરશે નહિ ૮.
ઇતિ સદશઃ
અષ્ટાદશ પ્રકાશ
તે વીતરાગ ! એકાંન્ત હિતૈષી એવા આપ સ્વામીને કેવળ કમળ વચનથી જ વિનવાય એમ નહિ કિત કંઈક કઠેર વચન પણ સ્વ હદય શુદ્ધિને માટે કહી શકાય. ૧.
હે વીતરાગ ! હંસ ગરૂડાદિક પક્ષી જ વૃઘવાહિ પણ અને અગેન્દ્રાદિક વાહનાહિક ઉપર આપે છે ક ની તેમજ નેત્ર, માત્ર અને રખ સમાપી જિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
8 આપની આકૃતિ બગડેલી નથી એટલે આપ માહિક વિકારરહિત અવિકૃત આકૃતિનેજ ધારે છે. ૨.
હે વીતરાગ ! વિશa, ધનુષ, અને ચાદિ શાસપારી હસ્તપલવાળા આપ નથી. તેમજ કામિનીના કેમળ અંગને આલિંગન દેવામાં પણ આપ આશ્ચત નથી. તથા પ્રકારના વિકારવજત આપ નિર્વિકારી છે. .
નિંદ્ય-લક વિરૂદ્ધ આચરણથી આપે અન્ય-લેકિ રની જેમ મહાજનને ત્રાસ ઉપજાવ્યું નથી તેમજ પ્રકેપ તથા પ્રસાદિકવડે દેવ મનુષ્યને આપે વિડબિત પણ કરેલ નથી. તેવા કાર્યથી આપ સદંતર દૂરજ છે. ૪.
વળી જગત્ની સૃષ્ટિ પાલન અને સંહાર કરવામાં અન્ય દેવેની પેરે આપ પ્રત્યે નથી તેમજ નટ વિટ ઉચિત નૃત્ય, હાસ્ય અને ગીતાદિક વિલાસ વડે આપે આ૫ની સ્થિતિ ઉતારી પાડી નથી. ૫.
હે વીતરાગ ! એવી રીતે આપ સર્વ સૈકિક રે કરતાં સર્વથા વિલક્ષણ છે. તે પછી પરીક્ષક કેએ દેવ તરીકે આપને કયા વાવડે ઓળખી હાયમાં સ્થાપવા ૬.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
પત્ર તૃણ કાષ્ઠ દિક, ચાલતા જળપ્રવાહના માર્ગે સંચર તે યુક્તિમતુ છે પરંતુ સામા પ્રવાહે સંચરતી વસ્તુ શી રીતે પ્રતીતિમાં આવે ? કેમ લોકો કબૂલ કરે ? કેમકે એવી રીતે સામા પૂરે સંચરતી વસ્તુ કયાંય દેખવામાં આવી ન હેય. ૭.
અથવા હે વીતરાગ ! અપમતિવાળા પરિક્ષકોના પરિક્ષણથી સર્યું. તેમજ હે જગત્ પ્રભુ આપની પરીક્ષા સંબંધી મારી પણ પિઠ્ઠાઈ (ગ્રબુદ્ધિ)થી સ. ૮.
હે પ્રભુ! સર્વ સંસારી જીના સવરૂપથી વિલક્ષણે જે કાંઈ બુદ્ધિશાળી જનેના વિચારમાં આવે તેજ આપનું લક્ષણ છે. ૯.
હે વીતરાગ ! આ જગતું કે, લેભ અને ભયથી વ્યાસ છે અને આપ એથી વિલક્ષણ હેવાથી અલ્પમતિવાળા પ્રાણીને પરોક્ષ છે. તેથી આપનું યથાર્થ સ્વરૂપ તેમની ગાવામાં આવી શકતું નથી. ૧૦.
ઇતિ અકાદશઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
એકનવિ શતિતમ પ્રકાશ
હે પ્રભુ! આપના દિલમાં હું વસું! એ વાર્ત પણ દુર્લભ છે. પરંતુ આપ મારા દીલમાં વસે ! આવી સ્થિર થાઓ ! એટલે બસ, મને બીજી કંઈ જરૂર નથી. ૧.
હે વીતરાગ ! પરવચન કરવામાં કુશળ એવા બીજા લૈકિક દે પિતાથી પ્રતિકૂળ વર્તનાર કેટલાકને કેપથી નિગ્રહ કરીને અને સ્વ અનુકુળ વર્તનાર કેટલાક ભક્તજનેને વરદાનથી સંતોષી મુગ્ધજનોને ઠગે છે. એવા દ્રઢમાં આપ કદાપિ પડતા નથી. ૨.
રાગદ્વેષાદિકના અભાવવડે નહિં પ્રસન્ન થયેલા પતિરાગ થકી મેક્ષાદિક ફળ શી રીતે પમાય ? એ વચન અયુક્ત છે, કેમકે વિશેષ ચિતન્ય રહિતપણથી અપ્રસન્ન છતાં ચિંતામણિ અને કામકુંભાદિક વિધિવત્ આરાધવાથી ફળીભૂત નથી થતા શુ ? થાય છે. એવી જ રીતે વીતરાગ પણ ફળીભૂત થાય છે. વીતરાગ તે અખંડ ઝાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
Re
દિક ચિતન્યથી સંયુક્ત રહેવાથી ચિંતામણિ પ્રમુખ કરતાં અત્યંત ફળદાયી થઈ શકે છે. તેમનામાં સ્થાપેલી શ્રદ્ધા અને ભક્તિ જ આપણને કપલીની જેમ ફળ આપે છે. ૩.
હે વીતરાગ ! આપની સેવા કરતાં આપની આજ્ઞનું પાલન પરમ કલ્યાણકારી છે. કારણ કે આપની આજ્ઞા જ આરોધી છતી ફળ આપે છે અને વિરોધી છતી સં. સાર ફળ આપે છે. ૪.
હે પ્રભુ! હેય-ઉપાદેય વિષયક આપની આજ્ઞા સદાકાળ એવી છે કે કષાય, વિષય, પ્રમાદાદિ આ. શ્રવ સર્વથા હેય-ત્યાગવા ગ્ય છે અને સત્ય, શાચ ક્ષમા, માર્દવાદિક સંવર સર્વથા સેવવા છે. પ.
આશ્રવનું સેવન ભવભ્રમણ હેતુક થાય છે અને સંવરનું સેવન મોક્ષદાયક થાય છે. એ પ્રકારે સમસ્ત ઉપદે. શને સાર સંગ્રહ કરવા રૂપ આ “ આહિતિ મુષ્ટિ' યા ૮ મણિગાન ” કહેવાય છે. બાકીને બધે આનેજ વિસ્તાર જાણ. ૬.
એવી રીતે ઉપર જણાવેલી આપની આજ્ઞાનું આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
મા
રાધન કરવામાં તત્પર થયેલા અનતા જી પૂર્વે નિર્વાણુ પદને પામ્યા છે. વળી વર્તમાનકાળે મહાવિદેડાદિક ક્ષેત્રમાં કઇક ઉત્તમ જીવા મૈક્ષપદ પામે છે તેમજ ભવિષ્ય કાળમાં પણ બીજા ઉત્તમ જીવે નિર્વાણુ પદ પામશે, છ,
ૐ વીતરાગ ! પ્રસન્નતા કરવા માટે દીનતા તથને એકલી આપી આજ્ઞા વડેજ જીવે કર્મ રૂપી પજરમાંથી સર્વથા મુક્ત થાય છે (માટે ઉપર સક્ષેપમાં કહેલી જિન આજ્ઞાનુજ રહસ્ય સવિશેષ ગુરૂગમ્ય ધારી તેનુ જ આરા ધન કરવા અહેનિશ લક્ષ રાખવું ઉપયુક્ત છે. જ્યારે ભારે પશુ તેમ કરવા વડેજ કલ્યાણ છે.) ૮. હતિ. એકાનને તિતમ
વિંશતિતમ પ્રકાશ
કે વીતરામ ! આપના પાદીઠે લુ ઠતા મારા મસ્તક ઉપર પુણ્ય પરમાણુઓના કણીયા જેવી આપના ચરણની ૨૪ ચિરકાળ (મારા મેક્ષ થાય ત્યાં સુધી) સ્થિર થાઓ ! ૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
પદ્મ
હૈ પ્રભુ ! આપનુ· વદન જોવામા આસક્ત થયેલાં મારાં બંને નેત્ર હર્ષાશ્રુનાં જળ કલેાલવડે પૂર્વે આજ્ઞાનપશે પ૨ી કુદેવાદિકને નીરખવાથી લાગેલા પાષરૂપ મળને ક્ષણ માત્રમાં માટી નાંખા (દુર કરી નાખે. ) ૨,
હૈ પ્રભુ ! આપની પાસે ( બાલકની પેરે ) લુન કરવા વડે, પૂર્વે નહુિ' સેવા ચેગ્ય કૃપાદિકને જેણે પ્રણામ કર્યા છે એવા મારા અજ્ઞાન લલાટને તંતુ” પ્રાયસ્મિત વળી જાય તેવી ચિન્હ પતિ થાએ ! ૩,
હે નાથ ! આપના દર્શનન્ય પ્રમેાદથી ખડા થઈ રહેલાં રામાંચ કટક અનત ભવભ્રમણથી પુષ્ઠ થઈ રહેલી મિથ્યાત્વ-વાસનાને ઘસડી કરો ! ૪.
હૈ પ્રભુ ! આપના મુખ ચંદ્રની કાંતિની અમૃત જેવી ન્યાહ્નનુ પાન કર્યું નતે મારાં લેાચન-કમળ નિશ્ર્ચળતાને પામે ! (ઘળી ચપળતા તજી પુરમ શાંતિને અનુભવ ( કરે ! પ
હે ... મ ! કદાય મારાં નેત્રા આપના મુખ સુખના લલસી થાએ ! મારા અને ઢાથ વધન મને ! અને મારું અને કર્ણ
ક્શન સ
માપની
હવે
માન્ય સુદ ત્રણ કરવામાં તત્પર થાઓ ! ૬,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
૫૦
હે વીતરાગ ! સર્વત્ર ખલના પામતી આ મારી વાણી જે આપના ગુણ ગાન પ્રત્યે ખૂહાવાળી થઈ છે તે તેનું કલ્યાણ થાઓ ! આપના સદભૂત ગુણથી પરા મુખ એવી જીભનું પ્રજાજ શું છે ? કંઈજ નથી ૭.
હે પ્રભુ! હું આપને આધીન વર્તના પ્રખ્ય છે, સમ્યફ વામી સેવામાં નિપુણ દાસ છું અને આજ્ઞા વચનને ઉઠાવવામાં ચતુર એવે આપ સેવક (કિર), તેથી “ મારે સેવક છે' એમ એમ એટલે શબ્દ જપી આ૫ મને સેવક તરીકે સ્વીકારો. હે નાથ ! આથી વધારે શું યાચું ? આપના “એમ” એવા વચન ઉપરાંત થરીનું કહ્યું હું યાચતું નથી. ૮.
શ્રી હેમચંદ્ર સૂરિએ પ્રતિપાદિત કરેલા આ વિતરાગ તેત્રથી શ્રી કુમારપાલ ભૂપાલ અભીષ્ટ એ (મેલ) ફળ પામે ! ૯
“ઉકત તેત્રાર્થનું યથાવિધ પઠન, પાઠન, અવq, શ્રદ્ધાનાદિક કરનાર યજજન વર્ગનું પણ સર્વ શ્રેય થાઓ ! ઇતિરામ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
सर्वेपि सन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः; सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित्पापमाचरेत्. ભાવાર્થ સર્વ કેઈ પ્રાણી સુખી થાઓ, સર્વ જીવે નિરાગી થાઓ, સર્વ પ્રાણીએ, કલ્યાણ પામ, ફોઇ પણ જીવ્ પાપનું આચરણુ
ન કરે
धर्मबिंदु .
!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
ज्ञानं सर्वत्रगं चक्षः
॥ श्रीउमास्वातिवाचकविरचितम् ॥
॥ તત્ત્વાર્થાધિમસૂત્રમ્ ॥
રહસ્યાર્થ સાથે.
.
વધર્મી ભાઈએ હેંનેને વાંચવા ભણવા નિમિત્તે છપાવી પ્રસિદ્ધકર્તા -***>
પુરૂષોત્તમદાસ જયમલ.
સુરત. પ્રથમાવૃત્તિ. પ્રત ૧૦૦
માસ્તર
હનુમાનની લીંબડી સામે શ્રી જૈન તીર્થંાય પ્રેસમાં શા. ફ્રપૂરચ'દ ફરશીએ છાપ્યુ શીહોર, (કાઠીયાવાડ )
સંવત્ ૧૯૭૭ વીર્ સવં ૨૪૪૭,
સને ૧૯૨૧,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
#
સૂચના.
પુસ્તકને જેમ તેમ જ્યાં ત્યાં રખડતું મૂકવું નહિ,
અશુદ્ધ હાથે પુસતકને અડકવું નહિ, તેમજ * ઉઘાડે મુખે પુસ્તક વાંચવું નહિ.
पूर्णपुण्यनयप्रमाणरचना-पुष्पैः सदास्थारसैः तत्त्वज्ञानफलैः सदा विजयते स्याद दकल्पद्रुपः । एतस्मात् पतितः प्रबादकुसुमैः षट्दर्शनारामभूभूयः सौरभमुद्रमत्यभिमतैरध्यात्मवार्तालवैः ॥ १॥
પૂર્ણ પવિત્ર સાત નય અને ચાર પ્રમાણની રચના રૂપ ફૂલે, નિરંતર શ્રદ્ધા રૂપ રહ્યું અને તરત જ્ઞાન રૂપ ફળ વડે સ્યાદ્ધ દ મત રૂપ કલ્પવૃક્ષ સદા જયવંત વર્તે છે.
એ સ્યાદ્વ દ મત રૂપ કલ્પવૃક્ષથી ખરી પડેલાં પ્રવાદરૂપી કવડે ષ, દનરૂપ બગીચાની ભૂમિ પતે માની લીધેલા અધ્યાત્મની વાર્તાઓના લેશવડે વારંવાર સાગ ધ્યને પ્રકટ કરે છે.
-અધ્યાત્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમ.
વિષય
ઉપઘાત.
૧ થી ૮ ૧ સંબંધ કારિકા મૂળ અને રહસ્યાર્થ.... ... ૧ થી ૧૦ ૨ અધ્યાય પહેલા ...
- ૫૫થી ૮૨ ૧ સમ્યમ્ દર્શનનું સ્વરૂપ • • ૨ નિક્ષેપાનું સ્વરૂપ .
પ૭ ૩ મત્યાદિ પાંચ જ્ઞાનના ભેદ અને તેનું સ્વરૂપ ૬૨ ૪ ત્રણ અજ્ઞાનનું સ્વરૂપ -
७४ ૫ નયના ભેદ અને તેનું સ્વરૂપ... ૩ અધ્યાય બીજો
૧ પાંચ ભાવ અને તેના ભેદ . • ૨ જીવનું લક્ષણ અને ભેદ . ૩ ઇંદ્રિયાના ભેદ અને સ્વરૂપ - ૪ ત્રણ પ્રકારે જન્મ - - ૫ પાંચ પ્રકારના શરીરનું સ્વરૂપ
૯૪ ૬ અપવર્તન અનેપવર્તને આયુષ્ય
૧૦૦ ૪ અધ્યાય ત્રીજે.
૧૦૩ થી ૧રર ૧ નરક પૃથ્વીનાં નામ .
•••• ૨ નારક જીવેની વેદના...
૧૦૫ ૩ આયુષ્ય સ્થિતિ ૪ મનુષ્ય ક્ષેત્રનું વર્ણન ૫ તિર્યંચના ભેદ અને સ્થિતિ
૧૨૧ પ અધ્યાય -
૧૨ થી ૧૪૩ ૧ દેવલેક અને દેવોની અદ્ધિ વગેરે.
૧૨૨ ૨ દેવનું જન્મમઉત્કૃષ્ટ આયુષ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
૧૦૩
૧૦૮
૧૦૯
૧૩૮
Page #66
--------------------------------------------------------------------------
________________
......
૧૭
૬ અધ્યાય પાંચમે
- - ૧૪૪ થી ૧૫૯ ૧ અજીવના ભેદ
. ૧૪૪ ૨ દ્રવ્યનું સ્વરૂપ
૧૪ ૩ દ્વવ્યનાં લક્ષણે
૧૪૮ ૪ સનું લક્ષણ
૧૫૩ ૭ અધ્યાય છઠ્ઠો આશ્રવનું વર્ણન... ૧૫૯ થી ૧૭૧ ૮ અધ્યાય સાતમા
૧૭૧ થી ૧૮૬ ૧ સર્વ વિરતિનું વર્ણન
૧૭૧ ૨ દેશ વિરતિનું વર્ણન ૩ અણુવ્રતના અતિચારે
૧૭૯ ૯ અધ્યાય આઠમો . ૧૮૭ થી ૧૯૭ ૧ મિથ્યાત્વાદિ બંધ હેતુ
૧૮૭ ૨ બંધનું સ્વરૂ૫ -
૧૮૮ ૩ કર્મની સ્થિતિ ...
૧૯૩ ૪ કર્મનું ફળ - ૫ કર્મ પ્રદેશ આત્મ પ્રદેશ સાથે કેવી રીતે બંધાય છે તેનું વર્ણન • • •
૧૬ ૧૮ અધ્યાય નવમે ... ... ૧૯૮ થી ૨૨૪
સંવર અને નિર્જરાનું સ્વરૂપ ... ૧૧ અધ્યાય દશમે .
રર૪થી ૫૨ ૧ મોક્ષનું સ્વરૂપ
૨૨૪ ૪ ઉપયહાર ૩ પ્રશસ્તિ
જો " - ૨૫૧
"
૧લ્પ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
-
B
ઉપોદ્ઘાત.
જન્મ મરણરૂપ સ`સારચક્રના ભ્રમણવર્ડ શ્રાંત થયેલ છવાનાં સંતપ્ત હૃદયાને શાંતિ આપી, તેની આધ્યાત્મિક ભાવનાઓને સતેજ કરી, તે ભાવનાદ્વારા પરમપદને અનુકૂળ પ્રવૃત્તિમાં તેને જોડી, અપવર્ગની પ્રાપ્તિ કરાવનાર સાત છે. પુસ્તકા તેવા જ્ઞાનની પ્રાપ્તિના સાધનભૂત હાવાથી પૂર્વકાળના મહા સમર્થ જ્ઞાની પુરૂષના રચેલા ગ્રંથા-મૂળ અધવા ચાલુ જમાનાની કસાયેલ્લી કલમથી લખાયેલા તેના ભાષાંતર (વિવેચન) સાથે અથમ નવીન પદ્ધતિથી વિદ્વાન મુનિવર્ય તથા શ્રાવકવર્ષના લખેલા કે સ ંશોધન કરી સ'ગ્રહ કરેલા ગ્રંથે અલ્પ મૂલ્યે આપી ગામા ગામ અને ઘરઘર તેને લાભ આપવાના અમારા આ પ્રયાસ છે, આ આવૃત્તિમાં મૂત્ર ભાગ મુખ્યતાએ શ્રેયસ્કર માંડલ તરફથી બહાર પડેલ ભાષાન્તરનાર છે. -
૨ તત્વ જ્ઞાનની પ્રાપ્તિદ્વારા મોક્ષપદ સરળતાથી મેળવી
શકાય એ વાત સિદ્ધ હોવાથી તત્વજ્ઞાનમય મેક્ષ માર્ગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
99
૮૯ તથાયાધિગમ ” નામના આ ઉત્તમ દાર્શનિક ગ્રંથ તેના રહસ્ય સાથે અમોએ પ્રગટ કરેલ છે.
૩ આ ગ્રંથમાં સિદ્ધાંતના ગભીર અને નાના સંસ્કૃત સૂત્રામાં બહુ સરળ રીતે સમાવેશ કરેલ હાવાથી દરેક મુમુક્ષુ ભવ્યાત્માઓને ખાસ અભ્યાસ કરવા લાયક આ ગ્રંથ છે, તેથી મૂળ સૂત્ર, તેના ભાવાર્થ અને ભાષ્યને ટુંક સાર સરળ રીતે ગુજરાતી ભાષામાં આપવામાં આવેલ છે. અન્ય સંસ્થા તરફથી આ ગ્રંથ સભાગ્ય ભાષાંતર સાથે છપાવવામાં આવેલ છે; પર`તુ તે હિંદી ભાષામાં હોવાથી તેમજ ભાષાંતર શાસ્ત્ર રહસ્યના અજાણુ પાસે કરાવેલ હ થાથી તાત્ત્વિક ખાખતની તેમાં ઘણીએક સ્ખલનાએ ચચેવ છે; તેથી નવીન અભ્યાસીઓને તેના અભ્યાસની સરળતાને ખાતર અમાએ આ ગ્રંથ સરળ ગુર્જરભાષામાં તૈયાર કરી આપાગ્યે છે.
૪ આ ગ્રંથના દશ અધ્યાય છે. શરૂઆતમાં પ્રસ્તાવનારૂપે ૩૧ કાયિકાએ ગ્રંથકારે તેજ ભાષ્યની ભૂમિકામાં રચેલ છે, જે ખાસ મનન કરવા લાયક છે. તે પછી પહેલા અધ્યાયમાં સમ્યક્ત્વ, તત્ત્વા, નિક્ષેપાદિ, નિર્દેશાદિ તથા ચાિરા, માન અને સાત નયનુ સ્વરૂપ વર્ણવેલ છે. બીજા અધ્યાયમાં જીવેનું બ્રહ્મણ, આપશમિતિ ભાવના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
11.
૫૩ હૈદ, જીવન , ઈદ્રિય, ગતિ, શરીર, તેના પ્રત્યે અને હેતુઓ, આયુષ્યની હીયમાન અને અન્યથા સ્થિતિ વગેરે વર્ણવેલ છે. ત્રીજા અધ્યાયમાં નરક પૃથ્વી, નારક જવાની વેદના તથા આયુષ્ય, મનુષ્યક્ષેત્રનું વર્ણન અને તિચિના ભેદ તથા સ્થિતિ વગેરે આવે છે. ચેથા અધ્યાયમાં દેવવેક અને દેવતાઓની ઋદ્ધિ, જઘન્યકુ આયુષ્ય વગેરે બાબતે બતાવી છે. પાંચમા અધ્યાયમાં પતિકાયાદિ અજીવનું તથા દ્રવ્યનાં લક્ષણનું, છઠ્ઠામાં આસવનું, સાતમામાં દેશ અને સર્વવિરતિનું આઠમાંમાં મિથ્યાવાહિ હેતુથી થતા બંધનું, નવમામાં સંવર તથા નિર્જરાનું અને દશમા અધ્યાયમાં મોક્ષ તરવનું વર્ણન છે. તે પછી આખા ગ્રંથના સાર ૨૫ મેક્ષમાર્ગ ટુંકમાં વર્ણવેલ છે. ઉપસંહાર ૨માં ૩૨ કલેક વડે સિદ્ધનું સવરૂપ બહુ સારી રીતે વર્ણવેલ છે, અને પ્રાંતે ગ્રંથકારની પ્રશસ્તિ આપવામાં આવેલ છે
૫ પાંચ પ્રકરણના કર્તા પૂર્વધારી શ્રીમાન હમાસ્વાતિ વાચકે આ ગ્રંથ તેના ભાષ્ય સહિત ર છે આ ગ્રંથમાં સૂના કાંઈક ન્યૂન બસે કલેક અને ભાષ્યના ૨૨૦૦ કલેક છે. શ્રી સિદ્ધસેન ગણિકત [૧૮૨૦૨ શ્લોક પ્રમાણ ટીકા અને શ્રીમદ્ હરિભદ્રસુરિત (૧૧૦૦૦ કલેક પ્રમાણ) ટીકા આ સૂત્ર ઉપર થયેલ સભ્ય છે. આ બંને
•
•
-
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
ટીકાઓ ભાગ્ય પ્રમાણે છે, શ્રી સિદ્ધસેન ગણિકૃત ટકામાં દેવગુણાચા શરૂઆતની ૩૧ કારિકાઓ ઉપર ટીકા રચી છે અને બાકીની આખી ટીકા સિદ્ધસેન ગણિએ રચી છે- इतीय कारिकाटीका शास्त्रटीका चिकीर्षुणा,
संहब्धा देवगुप्तेन प्रीतिधर्मार्थिना सना, - હરિભદ્રસૂરિકૃત ટીકામાં હરિભદ્રસૂરિએ પા અધ્યાયબી ટકા કરેલી છે, અને બાકીની યશેઢે પૂર્ણ કરી છે. મલયગિરી મહારાજ પ્રજ્ઞાપના (પન્નવણા) સૂત્ર ઉપરની પિતાની ટીકામાં કહે છે કે- ચાર માળવા તથા તારાપેટી માહિતપિતિ તડપાઈ આ ઉપરથી સંભવિત છે કે મલયગિરી મહારાજે પણ લવાર્થ ઉપર ટકા બનાવી હશે.
૬ દિગમ્બર આસ્રાયમાં આ ગ્રંથ ઘણે પ્રચલિત હોવાથી સત્રના કેટલાક ફેરફાર સાથે આ ગ્રંથ તેઓ પિ તાના સંપ્રદાયમાં થયેલા ઉમાસ્વામીજીને બનાવેલ માને છે. આ સૂત્રની સંસ્કૃત તથા ભાષા ટીકાએ તેમનામાં પણ ધણી રચાએલ છે.
૭ આ ગ્રંથકારે ૫૦૦ પ્રકરણ રચ્યાં કહેવાય છે, તે પછી તવાર્યાધિગમ સૂત્ર, પ્રશમરતિ પ્રકરણ અને જબૂદ્વીપ સમાસ પ્રકરણ માત્ર હાલમાં લભ્ય છે. ક્ષેત્ર વિચાર જેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
ઉપર હુરિભદ્રસૂરિએ ટીકા રચી છે તે પણ ઉક્ત થકી રન લખેલ છે એમ માનવાને કારણે છે.
૮ કલકત્તાની રીયલ એસીયાટીક સોસાઈટી મારફત છપાએલ તરવાર્થ ભાષ્યની એપેન્ડીક્ષ ડી (પૃષ્ઠ ૪૪-૪૫), માં બીજા ગ્રંથોમાં ઉમાસ્વાતિ મહારાજના વચને [જે લભ્ય ગ્રંથમાં નથી તે ] કહીને જે ફકરા આપ્યા છે તેથી ૫૦૦ ગ્રે થે ઉમાસ્વાતિ મહારાજે બનાવેલ કહેવામાં આવે છે તે વાતને ટેકો મળે છે. તેમાં આપેલ ઉપરાંત નીચેના ફકરાઓ પણ તેમના ગ્રંથના હોય એમ જણાય છે. આ ફકરાઓમાં વાચક શબ્દ વાપર્યો છે તેથી ઉમાસ્વાતિ મહારાજના આ વચન છે એમ માની આ ફકરા ઉતાર્યા છે–
(એ) ભાવવિજયજી વિરચિત ઉત્તરાધ્યયન સૂત્રની વૃત્તિમાં નીચે મૂજબ લખાણ છે. અધ્યયન ૧૦, લોક ૧, પૃષ્ઠ ૨૪૪ બી (૨)
उक्तं वाचकमुख्यैःपरिभवसि किपिति लोकं, जरसा परिजर्जरीकृतशरीरम् । अचिरात्त्वमपि भविष्यसि, यौवनगर्व किमुदहसि ॥१॥
[ બી.] શાત્યાચાર્ય વિરચિત ઉત્તરાધ્યયન સૂવની વૃત્તિમાં નીચે મૂજબ આ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
१:ध्ययन २, ai 13, पानु ८3 में [१सम्यवज्ञानशीलानि, तपश्चतीह सिद्धये। तेषामुपग्रहार्थाय, स्मृतं चीवरधारणम् ॥ १॥ जटी कूर्ची शिखी मुण्डी, चीवरी नन एव च । तप्यत्रापि तपः कष्ट, मौढयाद्धि सोन सिदयति ॥२॥ सम्यग्बानी दयावांस्तु, ध्यानी यरतप्यते तपः। नग्रश्चीवरधारी वा, स सियति महामुनिः॥३॥
इति वाचकवचनम् २ मध्ययन २, xals १३, पानु ८५ मा (८)
- उक्तं च वाचकैःशीतवातातपैदेश-मेशकैश्चापि खेदितः। मा सम्यस्वादिष ध्यानं, न सम्यक संविधास्यति ॥१॥
ययन ४ पृष्ट १८० (२) "मूरिभिस्तम्-" धर्पोपकरणमेवैतत्, न तु परिग्रहस्तथा ॥ अन्तवो बहवस्सन्ति,दुर्दी मांसचक्षुषाम् । तेभ्यः स्तं दयार्थ त. रजोहरणधारणम ॥१॥ आसने शयने स्थाने, निक्षेपे ग्रहणे तथा। गात्रसकोचने चेष्टं, तेन पूर्व प्रमार्जनम्.१.२
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
तथा-सन्ति सम्पातिमाः सत्त्वाः, सूक्ष्माश्च व्यापिनोऽपरे ।
तेषां रक्षानिमित्तं च; विझेया मुखवत्रिका ॥ ३ ॥ किंच-भवन्ति जन्तवो यस्मा-दनपनेषु केचित ।
उस्माचे पा परीक्षार्थ, पात्रग्रहणमिप्यते ॥४॥ अपरं च-सम्यक्त्वज्ञानशीलानि, तपश्चेतीह सिद्धये । तेषामुपग्रहार्थाय, स्मृतं चीवरधारणम् ॥ ५॥ शीतवातातपैश-मशकै.श्चापि खदितः । मा सम्यक्त्वादिषु ध्यानं, न सम्यक संविधास्यति ६॥ तस्य त्वग्रहणे यत् स्यात् ,धुद्रमाणिविनाशनम् । ज्ञानध्यानोपघातो वा, महान् दोषस्तदैव तु ॥ ७ ॥ ४ अध्ययन ४,xais पानु. १६१ थे (3) :
आह च वाचकः-इह चन्द्रियप्रसक्ता निधनमुपजग्मुः तद्यथा-गार्यः सत्यकिनकर्चिगुणं प्राप्नोऽनेकशा. सकुशलोऽनेकविद्याबलसम्पन्नोऽपि ॥ .. ५ अध्ययन ४, rats १, पानु. १६१ [८]
. उक्तं च वाचकैःमङ्गलैः कौतुकाँगै-विद्यामन्त्रैस्तथोषः। न शक्ता मरणात् बाहुँ, सेन्द्रा देवगणा अपि ॥ ૯ ઉમાસ્વાતિ મહારાજના સમયને ચોક્કસ નિર્ણય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
નથી. તવ ભાષ્યની પ્રશસ્તિના છ કલેક જે અમે આ ગ્રથને પ્રાંતે અર્થ સાથે આપેલ છે તેની મતલબ એ છે કે-શિવશ્રી વાચકના પ્રશિષ્ય શેષનંદિક્ષમણને શિષ્ય ઉચ્ચ નાગરી શાખામાં થયેલ ઉમાસ્વાતિ વાચકે તત્વાર્થધિગમ શાસ્ત્ર રચ્યું. વાચના ગુરૂની અપેક્ષાએ ક્ષમણમુંડપાદન પ્રશિષ અને મૂળ વાચકાચાર્યના શિષ્ય તેઓ હતા. તેમને જન્મ ન્યાધિકામાં થયે હતે વિહાર કરતાં કરતાં કુસુમપુર (પાટલીપુત્ર-પટના) નામના નગરમાં આ ગ્રંથ
છે. તેમનું નેત્ર કભીરિ અને તેમની માતાનું ગોત્ર વાત્રી હતું. તેમના પિતાનું નામ હવાતિ અને માતાનું નામ ઉમા હતું.
૧૦ ઉમાસ્વાતિ મહાજકત જંબુદ્વીપ સમાસ પ્રકરણના ટીકાકાર વિજયસિંહસૂરિ તે ટીકાની આદિમાં જણાવે છે કે-ઉમે માતા અને સ્વાતિ પિતા સ બંધથી તેમનું ઉમાસ્વાતિ નામ પડયું. વાચકને અર્થ પૂર્વધર લેવે કેમકે, પન્નવણા સૂત્રની ટીકામાં કહે છે કે-વાવા-પૂવૅવિરઃ
આ ગ્રંથને છપાવવામાં થયેલ ખલના માટે સકલ સંઘ સમક્ષ મિચ્છામિ દુક્કડ દઈને અજાજનેને સુધારી વાંચવા વિનંતી છે. •
લિ. પુરૂષોત્તમદાસ જયમલ સુરત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
जैनानन्द महोदधिरत्न २
८
SARNAP
Latears
(R. .
PUNHA
श्री उमास्वातिवाचकविरचितस्य
॥ तत्त्वार्थाधिगमसूत्रस्य ॥
॥ स्वोपज्ञा : सम्बन्धकारिकाः॥
सम्यग्दर्शनशुद्धं यो जानं विरतिमेव चामोति दुःखनिमित्तमपीदं तेन मुलब्धं भवति जन्म ॥ १ जन्मान कर्मक्लेशै रनुबद्धेऽस्मिंस्तथा प्रयतितव्यम् । कर्मक्लेशाऽभावो यथा भवत्येष परमार्थः ॥ २ परमार्थाऽलामे वा दोषेष्वारम्भकस्वभावेषु कुचलानुबन्धमेव स्यादनवद्यं यथा कर्मः॥ ३
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
कर्माहितमिह चात्र चाधमतमो नरः समारभते इहफलमेव त्वधमो विमध्यमस्तूभयकलार्यम् ।। ४ परलोकहितायैव प्रवर्तते मध्यमः क्रियायु सदा मोक्षायैव तु घटते विशिष्टमतिरुत्तमः पुरुषः ॥ ५ यस्तु कृतार्थोऽप्युत्तममवाप्य धर्म परेभ्य उपदिशति नित्यं स उत्तमेभ्योऽप्युत्तम इति पूज्यतम एव ।। ६ तस्मादहति पूजापहनेवोत्तमोत्तपो लोके देवर्षि नरेन्द्रेभ्यः पूज्येभ्योऽप्यन्यसवानाम् ।। ७ अभ्यर्चनादहतां मनःप्रसादस्ततः समाधिश्च तस्मादपि निःश्रेयसमतो हि तत्पूजन न्याय्यम् ॥ ८ तीर्थप्रवर्तनफलं यत्रोक्तं कर्म तीर्थकरनाम तस्यादयास्कृतार्थोऽव्यहस्तीर्य प्रवर्तयति ॥ ९ तत्स्वाभाव्यादेव प्रकाशयति भास्करो यथा लोकम् । तीर्थप्रवर्तनाय प्रवर्तते तार्यकर एवम् ॥ १० જે પુરૂષ સમ્પન્ન વડે શુદ્ધ એવા જ્ઞાન અને વિરતિને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
પામે છે તે પુરૂષને દુખના નિમિત્તભૂત એ આ જન્મ પણ સારે મને કહેવાય છે. ૧
કર્મ અને તેનાથી થતાં દુઓની પરંપરા વાળા આ જન્મમાં જેવી રીતે કર્મ અને કલેશને અભાવ થાય તે પ્રકારે પ્રયત્ન કરવા જોઈએ, કર્મ કલેશ ને અભાવ થાય એજ પરમાર્થ (મોક્ષ) છે. ૨
કમને બંધ કરાવવાના સવભાવવાળા કષાય રૂપ દેને લીધે જે પરમાર્થ-મોક્ષની પ્રાપ્તિ ન થાય તે જેવી રીતે મોક્ષને અનુકૂલ એવા પુણ્યને અનુબંધ થાય તેવી રીતે નિરવધ (પાપ રહીત) કાર્ય કરવાં. ૩
અધમતમ (અત્યંત હલકે મનુષ્ય આલેક અને પલેકમાં દુઃખદેનારા કામનો આરં કરે છે, અધમ પુરૂષ આ લેકમાં ફળદાયક કર્મને કેવળ આરંભ કરે છે અને વિમધ્યમ પુરૂ તે ઉભયલેકમાં ફળદાયક કામ આવે છે. | મધ્યમપુરૂષ પાલેકના હિતને માટેજ નિરતર ક્રિયામાં પ્રવર્તે છે અને વિશિષ્ટ મતિવાળો ઉત્તમપુરૂષ તે મોક્ષને માટે પ્રયત્ન કરે છે. ૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
વળી જે પુરૂષ ઉત્તમ કેવળજ્ઞાન ને પામીને પોતે કૃતાર્થ થયા છે છતાં બીજાઓને નિરંતર ધર્મને ઉપદેશ કરે છે તે ઉત્તમથકે પણ ઉત્તમ [ ઉત્તમોત્તમ છે અને તેથી તે સર્વને પૂજા એગ્ય (પૂજ્યમ) છે એમ જાણવું. ૬
તે માટે ઉત્તમત્તમ એવા અહંતજ લેકમાં અન્ય પ્રાણીઓને પૂજ્ય [મનાતા ] એવા દેવર્ષિ અને રાજાએ વડે પણ પૂજાવાને ગ્ય છે. ૭
* અરિહંતની પૂજા થકી મનની પ્રસન્નતા થાય અને તે (મનની પ્રસન્નતા) થીસમાધી થાય અને તે થકી વળી મેલ પ્રાપ્તિ થાય. આ કારણથી અરિહોની પૂજા કરવી એ ગ્ય છે. ૮
જે તીર્થંકરનામકર્મનું તીર્થ પ્રવર્તવવારૂપ ફળ (શાસ્ત્રમાં ) કહ્યું છે તેને (તીર્થંકરનામકર્મના) ઉદયથી કૃતાર્થ એવા પણ અરિહંત તીર્થ પ્રવર્તાવે છે. હું
જેમ સૂર્ય સવભાવે કરીનેજ લેકમાં પ્રકાશ કરે છે તેમ તીર્થકર પણ તીર્થ પ્રવર્તાવવાને પ્રવર્તે છે. કેમકે તીર્થ પ્રવર્તથવું એ તીર્થંકર નામકર્મને વિભવ છે).૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
यः शुभकर्मासेवन भक्तिभावो भवेष्वनेकेषु जज्ञे ज्ञाताकुषु सिद्धार्थनरेन्द्रकुलदीपः ॥ ११ ज्ञानैः पूर्वाधिगतैरप्रतिपतितैति श्रुतावधिभिः त्रिभिरीि शुद्धैयुक्तः शैत्यद्युतिकान्तिभिरिवेन्दु ॥ १२ शुभसारसच्च संहनन वीर्यमाहात्म्यरूपगुणयुक्तः । जगति महावीर इति त्रिदशैर्गुणतः कृताभिख्यः ॥ १३
અનેકભવે માંશુભકર્મનાં સેવનવડે વાસિત કર્યા છે પરિામજેણે એવા અને સિદ્ધાર્થરાજાના કુળમાં દીપક સમાન એવાતે ભગવાન ઇક્ષ્વાકુવંશ (ની જ્ઞાત નામની ક્ષત્રિય જાતીમાં) ઉત્પન્ન થયા.. ૧૧
પહેલા ભવમાં પામેલા અપ્રતિપાતિ તિ શ્રુત અને અવધી એ ત્રણે શુદ્ધ જ્ઞાનેા ડેયુકત જેમ શીતળતા વ્રુતિ અને કાંતિવડે ચંદ્ર શેલે તેમ શેલતા ૧૨
શુભ શ્રેષ્ઠ સત્ત્વ સ`ઘયણ વીર્ય અને મહાત્મ્યરૂપ ગુણુજાળા અને દેવતાઓએ ગુથકી જગતને વિષે મહાવીર એ પ્રકારે નામ સ્થાપન કર્યું છે એવા ૧૩
પરીપદેશવના પાતેજ તત્ત્વના જાણુ, પ્રાણીઓના હિત
ને માટે તત્પર, અચળ સત્ત્વવાળા અને ઇંદ્રા સહિત લેકાંતિક દૈવાએ પ્રશ’સેલે છે ભસત્ત્વ ગુણુ જેમને એવા ૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
▾
Page #80
--------------------------------------------------------------------------
________________
स्वयपेव बुदतत्त्वः सत्यहिताभ्युद्यताचलितसवः। अभिनन्दितशुभसरमा सेन्ट्रोकान्तिकैर्देवैः॥ १४ जन्मजरामरणात जगदशरणमभिसमीक्ष्य निःसारम् स्फीत पपहाय राज्यं शमाय धीमान्प्रवाज ।। १५ प्रतिपथाशुभशमनं निः श्रेयससाधकं श्रपणलिङ्गम् कृतसामायिककर्मा व्रतानि विधिवत्समाराप्य ॥ १६ सम्यक्त्वज्ञान चारित्रसंवरतपासमाधिवलयुक्तः। मोहादिनि निहत्याशुभानि चत्वारि कर्मणि ॥ १७
જગતને જન્મ જરા અને મરણથી પીડિત અશરણુ અને આસાર દેખીને વિશાળ રાજ્યને ત્યાગ કરીને શકિતને (કર્મને નાશ તેને) માટે બુદ્ધિમાન એવા મહાવીરદેવ, દિક્ષા લેતા હતા. ૧૫
અશુભ (પાપ) ને શમાવનાર અને મોક્ષને સાધક એ જે સાધુવેષ તેને ગ્રહણ કરીને, કર્યું છે સામાયિક જેણે એવા વીર પરમાત્મા વિધિપૂર્વક તેને આરોપણ કરી (ગ્રહણ કરી ) ને ૧૬
સમ્યકત્વ જ્ઞાન ચારિત્ર સંવર તપ સમાધિ અને નળવડે યુક્ત છતા મેહનીયા ચાર અશુભ (થાતી) કર્મને સર્વથા નાશ કરીને ૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
केवलमधिगम्य विभुः स्वयमेव शानदर्शनमनन्त लोकहिताय कृतार्थोऽपि देशयामास तीथीमदम् ॥ १८ द्विविधमनेकद्वादशाविधं महाविषयममितगमयुक्तम् संसारार्णवपारगमनाय दुःखक्षयायालम् ॥ १९ ग्रन्थार्थवचनपटुभिः प्रयत्नवद्भिराप वादिभिर्निपुणः अनभिभवनीयमन्यैर्भास्कर इव सर्वतेजोभिः ॥ २०
વયમેવ અનંત કેવળજ્ઞાન અને કેવળદરનને પામીને પ્રભુ મહાવીર દેવ કૃતાર્થ છતા પણ લેકહિતને માટે આ તીર્થ (પ્રવચન) ને પ્રકાશતા હવા. ૧૮ *
(અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ એમ બે પ્રકારે, [અંગબાધ] અનેક પ્રકારે, અને પ્રવિષ્ટ] બાર પ્રકારે, મહાન વિષયવાળું, અનેક આલાવાએ સહિત, સંસાર સમુદ્રને પાર પામવાને અને દુખને નાશ કરવાને સમર્થ એવું તીર્થ (પ્રભુ દેખાડી ગયા છે. પ્રભુએ પ્રકાર્યું છે.).
જેમ બીજા સર્વતેજવડે સૂર્ય પરાભવ ન પામે તેમ થના અર્થ નિરૂપણ કરવામાં પ્રવિણ અને પ્રયત્નવાનું એવા નિપુણવાદીઓ વડે પણ ખંડન કરી શકાય નહિ એવું આ તીર્થ પ્રભુએ પ્રવર્તાવ્યું છે. ૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
कृत्वा त्रिकरणशुदं तस्मै परमर्षये नमस्कारम् प्र यनमाय भगवते वीराय विलीनमोहाय । तत्त्वार्थाधिगमारूयं बर्थ सङग्रह लघुग्रन्थम् वक्ष्यामि शिष्यहितमिममहदचनैकदेशस्य ॥ २२ महतोऽतिमहाविषयस्य दुर्गमग्रन्यभाष्यपारस्य कः शक्तः प्रत्यासं जिनवचनमहोदधेः कर्तुम् ? ॥ २३ शिरसा गिार बिभित्से दुचिक्षिप्सेञ्च साक्षिति दोाम् प्रतितीच समुद्र मित्सेच पुनः कुशाग्रेण ॥ २४ व्योभ्रीन्, चिक्रमिषेन्मेरुगिरिं पाणिना चिकम्पयिषेत गत्याऽनिलं जिगिषेचरमसमुद्र पिपासचं २५ खद्योतकममाभिः सोऽभिबुभूषेच भास्कर मोहात् योऽतिमहाग्रंथार्थ जिनवचनं संजिघ्रक्षेत ॥ २६ एकमपि तु जिनवचनाद्यसानिर्वाहक पदं भवति श्रूयन्ते चानन्ताः सामायिकमात्रपदसिद्धाः॥ २७ तस्मात्तत्मामाण्यात समासतो व्यासतश्च जिनवचनम् श्रेय इति निर्विचारं ग्राह्य धार्य च वाच्यं च ॥ २८ न भवति धर्मः श्रोतुः सर्वस्यैकान्ततो हितश्रवणाव ब्रुवतोऽनुग्रहबुद्धया वास्त्वेकान्तवो भवति ॥ २९
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
श्रमपविचिन्त्यात्मगतं तस्माच्छ्यः सदापदेष्टव्यम् आत्मानं च परं च हि हितोपदेष्टानुग्रहाति ३० नर्ते च मोक्षमार्गाद्धितोपदेशोऽस्ति जगति करनाऽस्मिन् तस्मात्परमिमयेवेति मोक्षमार्ग प्रवक्ष्यामि ॥ ३१
પરમ ષિ અને પરમ પૂજ્ય એવા વીર ભગવાનને ત્રિક૨ણ શુધિએ નમસ્કાર કરીને; અપ શબ્દ છતાં ઘણાં અર્થવાળે જે અરીહંત વચનના એક દેશ (ભાગ) ને સંગ્રહ કરનાર આ તત્વાર્થ વિગમ નામના લઘુ ગ્રન્થને શિષ્યના હિત માટે હું (ઉમાસ્વાતી વાયક) વર્ણન કરીશ. ૨૧-૨૨
મહાન, ઘણા મોટા વિષયવાળા અને દુર્ગમ(મુકેલીથી સમજાય તેવી છે ગ્રંથ અને ભાષ્યરૂપ કાંઠે છે જેને એવા જિનવચનરૂપી મહાસાગરને સંગ્રહ કરવાને કોણ સમર્થ થઈ શકે ? ૨૩
જે પુરૂષ અતિ વિશાળ ગ્રંથ અને અર્થ વડે પૂર્ણ જિનવચનને સંપૂર્ણ રીતે સંગ્રહ કરવાની ઇરછા કરે છે, તે મૂઢ મસ્તક વડે પર્વતને તેડવાને ચાહે છે, બે ભુજાવડે પ્રવીને ઉપાડવાને ચાહે છે, સમુદ્રને બે ભુજાઓ વડે તરી પાર પામવાને ચાહે છે અને વળી ડાભના અગ્રભાગવડે સન મુદ્ર (જળ) ને માપવા ચાહે છે, આકાશમાં ઉછળી ચંદ્રને ઉલંઘન કરવા ચાહે છે, મેરૂ પર્વતને હાથ વડે કપાવવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
૧૦
ચાડે છે, ગતી વડે વાયુથકી પણ અગળ જવા ચાહે છે, અંતિમ (સ્વયં ભ્રમણ) સમુદ્રને પીવાને ચારેછે. ૨૪-૨૫-૨૬
જે માટે જિનવચનનું એક પણ પદ, ઉત્તરેત્તર જ્ઞાનપ્રાપ્તિદ્વારા સ'સારના પારને પ્રાપ્ત કરાવનાર થાય છે, કેમફ્રે સામાયિક માત્ર પંદડે કરીને અનંત (જીવે!) દ્ધિ થયેલા છે, એમ શાસ્ત્રમાં સભળાય છે. ૨૭
તે કારણથી તે જિનવચનને સંક્ષેપથી અને વિસ્તા રથી ગ્રહણ કરવુ' તે કલ્યાણકારક છે, એમ સમજી તે જિનવચનને સદેહ રહિત ગ્રહણ કરવું, ધારી રાખવુ' અને ખીજાને કહેવુ ( ભણાવવુ'). ૨૮
દ્વિત વચનના શ્રવણથી સર્વ સાંભળનારને એકાન્ત ધર્મ ન થાય પણ અનુગ્રબુદ્ધિવર્ડ ખેલનારા વકતા (ઉપદેશક)ને તે અવશ્ય ધર્મ થાયજ ૨૯
તે કારણ માટે પોતાના શ્રમના વિચાર નહિ કરતાં હમેશાં મેાક્ષમાર્ગના ઉપદેશ કરનાર સ્વપને ઉપકાર કરે છે. ૩૦
આ સપૂર્ણ સસારમાં મેક્ષમાર્ગના ઉપદેશ શિવાય ખીજો કાષ્ઠહિતાપદેશ નથી, એ હેતુથી શ્રેષ્ઠ એવા આ મ ક્ષમાર્ગનેજ 'હું' (ઉમાસ્વાતિવાચક) વર્ણવીશ. ૩૧ ||તિ સભ્યન્ય જ્ઞાતિના કમાશા 10
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
जैनानन्द महोदधि रत्न २
|| ૐ મહમ્ ॥
॥ શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્રમ્ ॥
પ્રથમોઅધ્યાયઃ ।
१ सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः । સમ્યગ્દર્શન, સમ્યગ્નન અને સમ્યકચારિત્ર એ ત્રણે મળીને મોક્ષમાર્ગ છે.
એ ત્રણે એકત્ર હોય ત્યારેજ મેક્ષના સાધન છે. ત્રણમાંથી કાઇપણું. એકને અભાવ હોય તે તે મેક્ષના સાધન થઈ શકે નદ્ધિ. એ માંહે પ્રથમની પ્રાપ્તિ થયે છતે પાછળની પ્રાપ્તિની ભજના (હુંય કે. ન ાય) સમજવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
પર
અને પાછળની પ્રાપ્તિ થયે છતે પ્રથમની પ્રાપ્તિ નિશ્ચ હાય. [ અર્થાત્ દર્શન હેાય ત્યારે જ્ઞાન, ચારિત્ર હોય કે ન હોય; જ્ઞાન હોય ત્યારે ચારિત્ર હોય કે ન હોય, પશુ ચારિત્ર હાય ત્યારે દર્શન જ્ઞાન હોયજ અને જ્ઞાન હોય ત્યારે દર્શન ડાયજ. 7 સર્વ ઇંદ્રિય અને અનિદ્રિયના વિષસની રૂપે પ્રકારે પ્રાપ્તિ તે સમ્યગ્દર્શન. પ્રશસ્ત દર્શન તે સમ્યગ્દર્શન. યુક્તિયુક્ત દર્શન તે સમ્યગ્દર્શન, વિનય અને વેચાવચ્ચ એ એ તપના સેઢા છે. તથા તર એ ચારિત્રના ભેદ છે. માટે જુદા· નથી કહ્યા. જ્યાં જ્ઞાન અને ક્રિયાથી મેક્ષ કહે છે ત્યાં દર્શનને જ્ઞાનમાં લેવુ. ૧ २ तत्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् ।
તત્ત્વભૂત પદાર્થોનુ અથક તત્ત્વવડે (નિશ્ર્ચયથી) અર્થનુ શ્રદ્વાન તે સમ્યગ્દર્શન જાણવુ ન સમ્યગ્દર્શનના શમ, સવેગ, નિર્વેદ અનુક પ અન આસ્તિકણું એ પાંચ લક્ષણ છે. એ લક્ષોની અનુક્રમે પ્રધાનતા છે, અને પશ્ચા
નુપૂર્વીએ ઉત્પત્તિને અનુક્રમ છે.
૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
૩ તાપમાન
તે સભ્યન સિંગ [ પરના ઉદ્દેશ વિના અપકરણના યોગે સ્વાભાવિક પરિણા -અધ્યવસાય થો અથ વા અગિમ [ઉપદેશ] થી થાય છે ૩ ___४ जीवाजीवाश्रवषन्धसंवरनिर्जरामोक्षास्त
છવ, અજી, આ બવ બધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ [ સાત પ્રકારને અં અથવા એ સાત પદાર્થો, તવ છે વિસ્તારથી આ પદાર્થો આગળ કહેવાશે. ૪
५ नामस्थापनाद्रव्यभावतस्तन्यासः ।
ભાવાર્થ-નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથકી તે છાદિ સાત તવને નિક્ષેપ થાય છે. - વિસ્તારથી લક્ષણ અને ભેદવડે જાગવાને માટે હે ચણ
૧ નિસર્ગ, પરિણામ, સ્વભાવ અને અપદેશ એ પર્યાય શબ્દ છે.
અધિકમ અભિગમ, આગમ, નિમિત્ત, શ્રવણ, શિક્ષા અને ઉપદેશ એ પણ પર્યાય શબ્દો છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
૫૮
કરવી જોઇએ, તેમાં એકને માટે નિક્ષેપ ચાર પ્રકારે. જેમકે-ચે તન કે અચેતન દ્રવ્યનું છે એવું નામ આપીએ તે નામ; કષ્ટ પુસ્તક, ચિત્રકર્મ, ઈત્ય દિને વિષે “જી” એ પ્રકારે સ્થા૫ કરીએ તે સ્થાપના જીવ, દેવની પ્રતિમાની પેઠે ગુણ પર્યાય રહિત અનાદિ પરિણામિકભાવવાળે જીવતે દ્રવ્યજીવ, આ ભાંગે શૂન્ય છે, કેમકે જે અજીવનું જીવપણું થાય તે કથક કહેય, પણ તેમ થઈ શકતું નથી, એ પશમિકાદિભાવ સહિત ઉપગે વર્તતા જીવ તે ભાવજીવ. એ પ્રકારે અછવાદિ તથા દ્રગ્યાદિ સર્વ પદાર્થને વિષે જાણી લેવું. પણ કેટલાક પુદગલને દ્રવ્ય જીવ તરીકે માને છે, ૫ ६ प्रमाणनयैरधिगमः ।
એ છાદિ તનું પ્રમાણ અને નવડે જ્ઞાન થાય છે. ७ निर्देशस्वामित्वसाधनाधिकरणस्थितिवि.
વારતા !
નિર્દેશ [ વસ્તુ સ્વરૂપ કહેવું ], સ્વામિત્વ [ માલિકી. સાધન [ કારણ ], અધિકરણ [ અ ધારી, સ્થિતિ [કાળ], અને વિધાન [ 4 ], થી છાદિ તત્વોનું સાન થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
પહ
જેમકે—સમ્યગ્દર્શન શુ છે ?, દ્રવ્ય છે, સમ્યક જી અરૂપી છે. જીવાસ્તિકાયના એક ભાગ હાવાથી નીક'ધ તથા નેગ્રામ છે, કૈાનુ` સમ્યગ્દર્શન ! આત્મશ્ર્વયાગે, પર×ાગે અને ઉભયસયેગે પ્રાપ્ત થાય છે, તેમાં આત્મસયેગે જીવનું સમ્યગ્દર્શન; પરસયેગે જીવ કે અજીવતુ અથવા એક કરતાં વધારે છત્ર કે અજીવનુ સમ્યગ્દર્શન;ઉસયસયેાગે જીવ જીવતું સમ્યગ્દર્શન, જીવ એ જીવાનું સમ્યગ્દર્શન. જીવ અને ઘા જીવેનુ સમ્યગ્દર્શન. એવી રીતે જીવની સાથે અજીવના એક બે અને બહુવચનના ભાંગ લેવા
સમ્યગદર્શન શાથી થાય ? નિસર્ગ અથવા અધિગમ [ગુરૂઆદિ સમક્ષ જે શુક્રિયા કરવી ] તેથી થાય, તે બંને સમ્યગ્દર્શને દર્શનમેહનીય કર્મના ક્ષય, ઉષશમ કે ક્ષયાપશમથી થાય છે.
અધિકરણ ત્રણ પ્રકારે છે. આત્મ-ન્નિપાન, પસન્નિ ધન અને ઉભયસન્નિધાન. આત્મસન્નિધાન તે અલ્પતરસન્નિધાન, પરસન્નિધાન તે માહ્યસન્નિધાન અને ઉભયસન્નિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
પાન તે બાહ્ય અલ્પતરસન્નિધાન જાગવું.
સીન કેને વિશે હવ, આત્મન્નિધાને જીવને વિષે સમ્યગદર્શન હેય, બાહ્યસન્નિધાને અને ઉભયમસિંધાને સામિત્વ [ કોનું સમ્યગ્દર્શન | મા જણાવેલ ભાગ લેવા.
સમ્યગદર્શન કેટલે કળ રહે, સમ્યગ્દષ્ટિ સાદિષત અને સાદિનિત એમ બે પ્રકારે છે, સમ્પર્શન સા હિસાંતજ છે, તે સમ્યગુર્શન જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી છાસઠ સાગરેપમથી અધિક કાળ રહે સાયક અમતિવાલા છાસ્થની સમ્યગદષ્ટિ સાદિસત છે અને અન્ય યેગી અગી કેવળી અને સિદ્ધની સમ્યગૃષ્ટિ સાદિનંત છે. પ્રદર્શન કેટલા પ્રકારનું છે, ત્યાદિઆવરણ અને દર્શન મેહનીયન યાદિ કણ હેતુવકે ત્રણ પ્રકારે જાથવુ. આ પશમિક. સાપશમિક શયિક એ ત્રશ પ્રકારના સમ્યકત્વ મે, એકથી ઉત્તરોત્તર વિશુદ્ધ છે. ૭ ८ सत्सड़ रूयाक्षेत्रस्पर्शनकालान्तरभावाल्प
કુર્તી ચત [અદ્ભૂતપ પ્રરૂપણા], સંખ્યા, ક્ષેત્ર, પર્શન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
ઢાળ, અંતર, ભાવ અને અલ્પબહુત્વ એ આઠ અનુયા ગાડે કરીને પણ સર્વ નવાનું જ્ઞાન થાય છે.
તે આ પ્રમાણે—1 સમ્યગ્દર્શન છે કે નહિ ? છે. કયાં છે? અજીવ વિષે નથી, જીવાને વિષે પશુ તેની ભુજના જાણવી ગતિ ઇંદ્રિય, ક્રાય, વેગ, કષાય, વેદ, વૈશ્યા, સમ્યકત્વ, ન દર્શન. ચારિત્ર, આડાર અને ઉપચેગ એ ૧૩ અનુયાગદ્વારને વિષે યથાસ ભય સદ્ભૂત પ્રરૂ પણા ફરવી. ૨ સમ્યગ્દર્શન કટલાં છે ?. સમ્યગ્દર્શન - સ ખ્યાત છે, સમ્યગ્દષ્ટિ તે અનંતા છે. ૩ સમ્યગ્દર્શન કેટલા ક્ષેત્રમાં હોય? લેકના અસખ્યાતમા ભાગમાં હાય. ૪ સમ્યગ્દર્શને કેટલું ક્ષેત્ર સ્પર્શેલુ છે? લેના ખસ, ખ્યાતમા ભાગ; સમ્યગ્દવડે તે સલાક; અહીં સમ્યષ્ટિ અને સમ્યગ્દર્શનમાં શુ ફેાર છે તે જણાવે છે—મતિજ્ઞાનના ભેદરે અપાય અને સમ્યક્ મહુનીયના દળીયાવડે સહિતને સમ્યગ્દર્શન થાય છે. અપાય મતિજ્ઞાન સાખી છે અને તેના ચેાગે સમ્યગ્દર્શન થાય છે, તે [ મતિજ્ઞાન ] કેવળીને નથી તેથી કેવળી સમ્યગ્દર્શની નવી
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
ܗ
Page #92
--------------------------------------------------------------------------
________________
પણ સમ્યગ્દષ્ટિ તે છે. ૫ સમ્યકત કેટલા કાળ સુધી રહે ? એક જીવ આશ્રયી જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉ. છથી છાસઠ સાગરોપમ સાધિક; ઘણા ને આશ્રયી સર્વ કળ. ૬ સમ્પર્શનને વિરહ કાળ કેટલે? એક જીવ આશ્રયી જઘન્યથી અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટથી અર્ધપુત્રલ પરાવર્ત, ઘણા છોને આશ્રયી અંતર નથી. ૭ સભ્ય દર્શનને કે ભાવ હોય? ઔદયિક, પરિણામિક વર્ઝબાકને ત્રણ ભાવેને વિષે સમ્યગદર્શન હેય. ૮ ત્રણ ભાવે વર્તતા સમ્યગદર્શનીનું અલપ બહુત શી રીતે ? સર્વથી છેડા આપશમિક ભાવવાળા હોય, તેથી ક્ષાવિક ભાવવાળા અસંખ્યયગુણ, સાપશમિક તેથી પણ અસંખ્ય ગુણ અને સમ્યગૃષ્ટિ તે અનંતા કેવળી અને સિદ્ધિ મળીને અનંતા છે માટે ] ૮ ९ मतिश्रुतावाधिमनःपर्यायकेवलानि ज्ञानम् ।
મતિ, કૃત, અવધિ, મનઃ પર્યાય અને કેવળ એ પાંચ જ્ઞાનના લે છે. જેનું વર્ણન આગળ કહેવામાં આવશે.) ૯ ૨તમારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
તે [પાંચ પ્રકારનું ] જ્ઞાન [બે] પ્રમાણમાં વહેંચયેલું છે. ૧૦ ११ आये परोक्षम् । પહેલાં બે મતિ-બુતજ્ઞાન પક્ષ પ્રમાણ છે.
આ બંને જ્ઞાનને નિમિત્તની અપેક્ષા હોવાથી પરોક્ષ છે. કેમકે મતિજ્ઞાન ઇન્દ્રિય નિમિત્તક અને અનિંદ્રિય (મન) નિમિત્તક છે અને મતિપૂર્વક તથા પરના ઉપદેશથકી શ્રતજ્ઞાન થાય છે. ૧૧ १२ प्रत्यक्षमन्यत् ।
પૂર્વોક્ત બે જ્ઞાન શિવાયનાં અન્ય [અવધિ, મનઃર્યાય અને કેવલ) એ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે.
ઇંદ્રિયન નિમિત્તવિના આત્માને પ્રત્યક્ષ હેવાથી આ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે. જેના વડે પદાર્થો જાણી શકાય તે પ્રમાણ કહેવાય છે. અનુમાન, ઉપમાન, આગમ, અર્થપત્તિ, સંભવ અને અભાવ એ પ્રમાણે પણ કોઈ માને છે, પણ અહીં તેને ગ્રહણ નહીં કરતાં ફક્ત બે જ પ્રમાણે કહ્યાં છે. તેનું કારણ એ છે કે-એ સર્વ પ્રમાણે દિય અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
પદાર્થના નિમિત્તે થતાં હેવાથી મતિ-બુત જ્ઞાનરૂપ પર પ્રમાણમાં અંતર્ભત થાય છે ? १३ मतिः स्मृतिः संज्ञा चिन्ताऽऽभिनियोध
इत्यनान्तरम् ।
મતિ [ બુદ્ધિ, સ્મૃતિ [સ્મરણ-યાદદાસ્ત], સંજ્ઞા [ ઓળખ]. ચિંતા (તર્ક) અને અભિનિબંધ (અનુમાન) એ અર્વ એકજ અવાચક છે ૧૩ १४ तदिन्द्रियानिन्द्रियनिमित्तम् ।
તે પૂર્વે કત મતિજ્ઞાન ઇદ્રય નિમિત્તક અને અનિદ્રિય નિમિત્તક છે અને પ્રિય એટલે (મવૃત્તિનું અને ઘણાન) સમજવુ 11 १५ अवग्रहापायधारणाः ।
એ મનજ્ઞાન અવગ્રહ (વિષયના સ્પર્શવડે કરીને જે ઇદ્રિયથી સક્ષમ અવ્યક્ત જ્ઞાન થાય તે), ઈહા (વિચારણા), અપાય (નિશ્ચય) અને ધારણા એ ચાર ભેદવાળું છે ૧૫ १६ बहुबहुविधक्षिप्रानि श्रितानुक्तध्रुवाणां से
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
બહુ, બહુવિધ (ઘણા પ્રકાર), ક્ષિપ (જલીથી), અનિશ્રિત (વિન્ડ વિના, અનુક્ત (કહ્યાવિના) અને છેવ (નિશ્ચિત) એ છે અને તેને છ પ્રતિપક્ષી એટલે અબહુ (ડું), અબહુવિધ (ા પ્રકાર), અશિપ (લાંબાકાળે, નિશ્રિત (ચિવડે); ઉક્ત (કહેલું) અને અધ૧ (અનિશ્ચિત) એ બાર ભેદે અવગ્રહાદિક થાય છે. ૧૬ १७ अर्थस्य ।
અર્થ (પર્શનાદિ વિષય)ના અવગ્રહ આદિ મતિજ્ઞા નના ચારે ભેદે થાય છે ૧૭ १८ व्यंजनस्यावग्रहः ।।
વ્યંજન (દ્રવ્ય) ને તે એકલે અવગ્રહ જ થાય છે.
એ રીતે વ્યંજનન અને અર્થ એમ બે પ્રકારને અવગ્રહ જાણ. ઈહાદિ ભેદે તે અર્થનાજ થાય. ૧૮ १९ न चक्षुरनिन्द्रियाभ्याम् ।
ચક્ષુ અને મન વડે વ્યંજન ( દ્રવ્ય) ને અવગ્રહ થતું નથી, પણ બાકીની ચારે ઇન્દ્રિયવડે જ થાય છે. -
એ પ્રકારે મતિજ્ઞાનના ઇદ્રિય અને અનિંદ્રિય એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
મૈં, અવગ્રહાર્દિક ચાર, સ્પર્શનઅવગ્રહાદિ અઠ્ઠલીશ, (૨૮ ભેદને બહુ વગેરે છએ ગુણુતાં) એકસે ડસડ અને (૨૮ ને ખાર ભેદ સન્ધે ગુણુતાં) ત્રણશે' છત્રીશ ભેદો શ્રુતનિશ્રિત મતિજ્ઞાનના થાય છે.
આત્પતિકી બુદ્ધિ આદિ ચાર ભેદે અશ્રુતનિશ્રિત મતિજ્ઞાનના જાણવા. ૧૯ २० श्रुतं मतिपूर्व इयनेकद्वादशभेदम् । શ્રુતજ્ઞાન મતિપૂર્વક હોય છે, તે બે પ્રકારે છે—અ'ગખાદ્ય ૧ અને અગપ્રવિષ્ટ ૨, તેમાં પહેલાના અનેક અતે ખીજાના ખાર ભેદ છે.
સામાયિક, ચઉવિસત્થા, 'નક, પ્રતિક્રમણુ, કાયેમર્ગ, પચ્ચખ્ખાણુ, (આવશ્યક)એ છ અધ્યયના, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, દશા (દશાશ્રુતક),કલ્પ (વૃહત્ક૯૫), વ્યવહાર અને નિશીથસૂત્ર ઇત્યાદ્રિ મહ્ત્વએ એ બનાવેલા સૂત્ર તે અ’ગમાહ્ય શ્રુત અનેક પ્રકારે જાવુ.. અગપ્રવિણ શ્રુત ખાર ભેદે છે તે આ પ્રમાણે—૧ આચારાંગ, ૨ સૂત્રકૃતાંશ, ૩ સ્થાન.ગ. ૪ સચવાયાંગ, ૫ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ( ભગવતી),
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
૬ જ્ઞાતધર્મકથા, ૭ ઉપાસક દશાંગ, ૮ અતકૃશાંગ, હું અનુત્તપિપાતિક દશાંગ, ૧૦ પ્રશ્નવ્યાકરણ, ૧૧ વિપાક ૧૨ દ્રષ્ટિવાદસૂત્ર.
હવે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં શું ફેરફાર છે તે અહીં જણાવે છે. –ઉતપન્ન થઈ ન શ નહિ પામેલ એવા પદાર્થને ગ્રહણ કરનાર વર્તમાનકાળ વિષયક મતિજ્ઞાન છે અને કૃતજ્ઞન તે ત્રિકાળવિષયક છે. એટલે જે પદાર્થ ઉત્પન્ન થયેલ છે, જે ઉત્પન્ન થઈ નાશ પામેલ છે અને જે હવે પછી ઉત્પન્ન થવાનું છે તે સર્વને શ્રુતજ્ઞાન ગ્રહણ કરનાર છે.
હવે અંગબ હ્ય અને અંગપ્રવિષ્ટમાં શું ભેદ છે તે જણાવે છે. વક્તાના ભેદથી આ બે ભેદ થયા છે, તે આ પ્રમાણે–સર્વજ્ઞ, સર્વદશી, પરમપિ એવા અરિહંત ભગ વાનેએ પરમ શુભ અને તીર્થ પ્રવર્તાવારૂપ ફળદાયક એવા તીર્થકર નામકર્મના પ્રભાવથી ઉમ્પ કિવા ઈત્યાદિ અર્થરૂપે કહેલું અને અતિશયવાળા તથા ઉત્તમ અતિશયવાળી વાઈ અને બુદ્ધિવાળા એવા જન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
વતના શિખે (ગણધર) એ ગુંથેલું તે અંગપ્રષ્ટિ. અણ પછી થયેલા અત્યંત વિશુદ્ધ આગમન જાણનારા, પરમ પ્રકૃણ વાણી અને બુદ્ધિની શક્તિવાળા આચાર્યોએ કાળ, સઘિયણ અને આયુના દોષથી અલ્પશક્તિવાળા શિ. પિના ઉપકારને માટે જે રચ્યું તે અંગબાહ્ય. | સર્વજ્ઞપ્રણિત હેવાથી અને પદાર્થનું અનંતપણું હવાથી મનિષ્ણન કરતાં શ્રુતજ્ઞાન વિષય મટે છે. શ્રતજ્ઞાનને મહાવિષય હોવાથી તે તે અધિકારીને આશ્રયીને પ્રકરણની સમાપ્તિની અપેક્ષાએ અંગ ઉપાંગના ભેદ છે.
અને પગની ચના ન હોય તે સમુદ્રને તરવાની પેઠે સિદ્ધાંતનું જ્ઞાન સાધ્ય થાય, તેટલા માટે પૂર્વ, વસ્તુ, પ્રાભૂત, પ્રભૂત પ્રાકૃત, અધ્યયન અને ઉદ્દેશ કરેલા છે.
વળી અહીં શિષ્ય શંકા કરે છે કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને તુલ્ય વિષય છે તેથી શું બંને એકજ છે તેને ગુમહારાજ ઉત્તર આપે છે કે અગાઉ કહ્યા મુજબ અતિજ્ઞાન વર્તમાનકાળવિક છે અને શ્રુતજ્ઞાન ત્રિકાળવિષયક છે તેમજ વિજ્ઞાન કરતાં શ્રુતજ્ઞાન વિશેષ શુદ્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
P
છે. વળી મતિજ્ઞાન ઇંદ્રિય અને અનિદ્રિયનિમિત્તક છે તથા આત્માના જ્ઞસ્વભાવથી પરિણમે છે, ત્યારે શ્રુતજ્ઞાન તા મતિપૂર્વક છેઅને આપ્ત પુરૂષના ઉપદેશથી ઉત્પન્ન થાય છે. ૨૦ २१ द्विविधोऽवधिः ।
י
અવધિજ્ઞાન એ પ્રકારે છે. ૧ ભવપ્રત્યય અને ૨
।
ચેપશ્ચમપ્રત્યય (નિમિત્તક ). ૨૧ २२ भवप्रत्ययो नारकदेवानाम् । નારકી અને દેવતાઓને ભવપયિક(અવિષ) હોય છે. ભવ છે હતુ જેના તે ભવ પ્રત્યયિક. તેઓને ટેવ કે નારકીના ભવની ઉત્પત્તિ એજ તે ( અવધિજ્ઞાન) ના હેતુ છે, જેમકે પક્ષીઓને જન્મ આકાશની ગતિ ( ઉડવું)ન કારણ છે પણ તે માટે શિક્ષા કે તપની જરૂર નથી તેમ વ કે નારકીમાં .ઉત્પન્ન થયા તેને અવધિજ્ઞન થાયજ છે માટે તેમનુ અધિજ્ઞાન ભવપ્રત્યયિક કહેવાય છે. ૨૨
૧ નારકી અને દેવતાના ભત્ર જો મેં ક્રમના ઉદ્દેપી થતા ઢાવાથી એ વિક છે. છતાં ધિજ્ઞાનાવરણીને ક્ષયાપશમ તે સ માં નકકી થાય છે માટે અવધાનને અવગમ કર્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
२३ यथोक्तनिमित्तः षड्विकल्पः शेषाणाम् ।
બાકીના (તિર્યંચ અને મનુષ્ય)ને પશમથી થવાવાળું જ્ઞાન થાય છે. તે છ વિક૯૫ [ ] વાળું છે–૧ અનાનુગામિ [ જયાં ઉત્પન્ન થયું ત્યાંથી બીજા ક્ષેત્રમાં સાથે નહિં આવવાવાળું ], ૨ અનુગામિ ( સાથે રહેવાવાળું ), ૩ હાયમાન (ઘટતું), ૪ વદ્ધમાન (વધતુ) ૫ અનવસ્થિત [અનિયમિત-વધતું, ઘટતું, જતું રહે, ઉત્પન્ન થાય) અને ૬ અવસ્થિત [ નિશ્ચિત-જેટલા ક્ષેત્રમાં જે આકારે ઉત્પન્ન થયું હોય તેટલું કેવળજ્ઞાન પર્વત કાયમ રહે અથવા મરણપર્યંત રહે અથવા અન્ય ભવમાં સાથે પણ જાય. ૨૩ २४ ऋजुविपुलमती मनःपर्यायः ।।
મનઃ પર્યાયના ૧ જુમતિ અને ૨ વિપુલમનિ એવા બે ભેદ છે. ૨૪ . २५ विशुद्धयप्रतिपाताभ्यां तविशेषः ।
વિશુદ્ધિ (શુદ્ધતા) અને અપ્રતિપાતિપણું (આવેલું શિવ નહિ) એ બે કારણથી તે બન્નેમાં ફેર છે. અર્થાત્
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
|
G?
જુમતિના કરતાં વિપુલમતિ વિશેષ શુદ્ધ છે અને જીમ તિ આવેલું જતું પણ રહે જ્યારે વિપુલમતિ આવેલું જાય નહિ. ૨૫ २६ विशुद्धिक्षेत्रस्वामिविषयेभ्योऽवधिमनः । ___ पर्याययोः ।
વિશુદ્ધિ (શુદ્ધતા), ૨ ક્ષેત્ર [ ક્ષેત્ર પ્રમાણ ], ૩ સ્વામિ (માલિક) અને ૪ વિષયવડે કરીને અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાનમાં વિશેષતા (ફરક) છે.
અવધિ કરતાં મન:પર્યવ શુદ્ધ દ્રવ્યને જાણે મન પર્વય જ્ઞાનથી અઢી દ્વીપ અને ઊદ તિષ્ક તથા હજાર
જન સુધી ક્ષેત્ર દેખાય ત્યારે અવધિથી અસંખ્ય લેક સુધી પણ દેખાય, મન:પર્યવના સ્વામી અપ્રમાદીલબ્ધિવાળા સાધુ મુનિરાજ હેય છે ત્યારે અવધિજ્ઞાનના સ્વામી સંયત કે અસંયત ચાર ગતિવાળા હેઈ શકે, મન:પર્યવથી પતસંશિએ મનપણે પરિમાવેલ દ્રવ્ય જાણે અને અવધિથી તમામ રૂપિ-રૂપ, રસ, ગંધ અને સ્પર્શવાળા દ્ર દેખાય છે. વળી અવધિજ્ઞાનથી મનઃ પર્યાયજ્ઞાનનો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
૭ર
વિષય નિબંધ અનતમા ભાગે એકલા મનનાં પુર્કને કરે છે. ૨૬ २७ मतिश्रुतयोर्निबन्धः सर्वद्रव्येष्वसर्वपर्या
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વિષય કેટલાક પર્વ સહિત સર્વ દ્રવ્યને જાણવાનું છે. મતલબ કે તે સર્વ દ્રવ્યને જાણે પણ તેના સર્વ પર્યાય જાણી ન શકે. ૨૭
૨૮ હજaઃ | ( રૂપિ બેને વિષેજ અવધિજ્ઞાનને વિષય નિબંધ છે. અર્થાત સુવિશુદ્ધ એવા પણ અવધિજ્ઞાનથી રૂપ દ્રવ્યનેજ અને તેના કેટલાક પર્યાને જાણે. ૨૮ २९ तदनन्तभागे मनःपर्यायस्य ।
તે રૂપી દ્રવ્યના અનન્તમા ભાગે-મનપણે પરિણમે. લા મનુષ્યક્ષેત્રમાં નિર્મલપણે મનદ્રવ્યને જાણવાને મન:પર્વયજ્ઞ અને વિષય છે. ૨૯
३० सर्वद्रव्यपर्यायेषु केवलस्य । | સર્વ દ્રવ્ય અને સર્વ પર્યએ જાણવાને કેવળજ્ઞાનનો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
૭૩
વિષય છે. તે સર્વ ભાવગ્રાહક અને સમસ્ત કાલોક વિષ યક છે. આ કરતાં બીજું કઈ જ્ઞાન શ્રેષ્ટ નથી. દરેક દ્રવ્યના અનંતા-સર્વપર્વ કેવલજ્ઞાનથી જણાય છે, ૩૦
३१ एकादीनि भाज्यानि युगपदेकसिमन्नाच
એ જ્ઞાને માંનાં મત્યાદિ એકથી માંડીને ચાર સુધીના જ્ઞાને એક સાથે એક જીવમાં હોય છે.
કેઈને એક, કેઈને બે, કેઈને ત્રણ, કેઈને ચાર, હેય એક હેય તે મતિજ્ઞાન અગર કેવળજ્ઞાન હેય. બે હોય તે મતિ અને કૃતજ્ઞાન હેય. કેમકે શ્રુતજ્ઞાન મતિપૂર્વક હેય માટે જયાં શ્રત હેય ત્યાં મતિ હેય પણ મતિ હેય ત્યાં શ્રતની ભજન જાણવી. ત્રણવાળાને મતિ, શ્રત, અવધિ અથવા મતિ, ચુત, મનઃ પર્યાય અને ચાર વાળાને મતિ, કુત, અવધિ અને મનપય હેય. પાંચ સાથે ન
૧ અને અંગારિક શાસ્ત્ર મુતજ્ઞાન હોવાથી તે વિના પણ મતિન લીધું. '' -
૨ અહીયાં શ્રુતજ્ઞાન તરીકે અક્ષરવાળુંજાન લેવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
હોય, કેમકે કેવળજ્ઞાન થાય ત્યારે બીજા જ્ઞાન રહે નહિ. આ બાબત કેટલાક આચાર્ય કહે છે કે કેવળજ્ઞાન છતાં ચારે જ્ઞાન હોય પણ સૂર્યની પ્રજામાં નક્ષત્રાદિની પ્રભા સમાઈ જાય તેમ કેવળજ્ઞાનની પ્રભામાં બીજાં જ્ઞાનની પ્રભા સમાઈ જાય છે. વળી કેટલાક આચાર્ય કહે છે કે એ ચાર જ્ઞાન ક્ષયે પશમ ભાવથી થાય છે અને કેવળીને તે ભાવ નથી પણ ભાવિક ભાવ છે માટે ન હોય. વળી તે ચારે જ્ઞાનને કેમે કરી ઉપયોગ થાય છે– એક સાથે થતું નથી અને કેવળજ્ઞાનને ઉગ બીજાની અપેક્ષા વિના એક સાથે થાય છે. આત્માને તથા પ્રકારનો સ્વભાવ હોવાથી જ્ઞાનદર્શનને અનુસમય સમયાન્તર ઉપયોગ કેવળીને નિરં તર હોય છે. ૩૧ ३२ मतिश्रुतावधयो विपर्ययश्च ।
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ વિપય (વિપરીત) રૂપ પણ હેય છે અર્થાત્ અજ્ઞાનરૂપ પણ હોય છે. ને તેને મત્યજ્ઞાન ધ્રુતજ્ઞાન અને વિસંગજ્ઞાન કહેવાય છે. . ૩૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
૭૫
३३ सदसतोरविशेषाद्यदृछोपलब्धरुन्मत्तवत् ।
એકાન્ત અસત્ અને એકાન્તસતુ માનવાથી મિDાદષ્ટિને ઉમરની પેઠે સત (વિદ્યમાન), અસત્ (અવિદ્યમાન) ની વિશેષતારહિત એવું યથારૂચિજ્ઞાન થાય છે ને તેમાં વિપરીત અર્થ ગ્રહણ થાય છે માટે તેને તે પૂર્વેક્ત ત્રણે (નિશ્વે) અજ્ઞાન ગણાય છે. મિથ્યાદિષ્ટિને સ્વદ્રત્યાદિનું સત્વ અને પારદ્રવ્યાદિનું અસવ માનવામાં નથી માટે તેને સત્ અસતને તફાવત નથી અને તેથી તેનું જ્ઞાન એ અજ્ઞાન કહેવાય છે. ૩૩ ३४ नैगमसङ्ग्रहव्यवहारर्जुसूत्रशन्दा नयाः ।
નિગમ, સંગ્રહ, વ્યવહાર, રાજુસૂત્ર અને શબ્દ એ પાંચ ન છે (સમભિરૂઢ અને એવભૂત સાથે લઈ એ તે સાત ન થાય છે.) ૩૪ ३५ आद्यशब्दौ द्वित्रिभेदौ ।
પહેલે (નૈગમ) નય બે પ્રકારે–દેશ પરિક્ષેપ [ ૫] અને સર્વ પરિક્ષેપી [સામાન્ય] અને શબ્દનય ત્રણ પ્રકારે -સાસ્મત, સમધિરૂઢ અને એવભૂત છે. ઉક્ત નગમાદિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
નયનાં લક્ષણ આ રીતે કહ્યાં છે દેશમાં વપરાતા શબ્દ, અર્થ અને શબ્દાર્થનું પરિજ્ઞાન તે નૈગમય. તે દેશમાહી અને સર્વગ્રાહી છે. અને સર્વ દેશે [પર સામાન્ય કે એક દેશે સંગ્રહ [ અપસામાન્ય] તે સંગ્રહાય છે. લેકિની સમાન ઔપચારિક અને વિસ્તારાર્થને બેધક વ્યવહારનય છે. છતા વિદ્યમાન અર્ચનું કથન અથવા જ્ઞાન તે અનુસૂત્રનય છે. યથાર્થ વસ્તુનું કથન તે શબ્દનાય છે. શબ્દથી જે અર્થમાં પ્રત્યય-જ્ઞાન તે સામ્યત શબ્દનય અને વિદ્યમાન અર્થમાં અસંક્રમ તે સમભિરૂ. વ્યંજન અને અર્થમાં પ્રવૃત્ત તે એવભૂત. | દરેક વસ્તુમાં અનત ધમાં રહેલા છે, તેમાંના અભીષ્ટ ધર્મને ગ્રહણ કરનાર અને તે સિવાયના બીજા ધમોને અપલા૫ નહિં કરનાર જે જ્ઞાતાને અધ્યવસાય વિશેષ અથવા વચન તેને નય કહેવાય છે. તે નય પ્રમાણને એક અંશ હોવાથી પ્રમાણ અને નયના પરસ્પર લે છે.
૧ નય પ્રાપ નિભસક સાધક નિર્વસ્તક ઉપલંક પંજો એ પર્યાય શળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
જેમ સમુદ્રને એક દેશ પ્રમુદ્ર નથી તેમ અમમુદ્ર પણ નથી. તેવીજ રીતે ન પ્રમાણ પણ નથી તેમ અપમાણ પણ નથી, પણ પ્રમાણને એક દેશ છે તે નયે દ્વવ્યાર્થીક અને પર્યાયાથીક એમ બે ભેટે છે. દ્રવ્ય માત્રને ગ્રહણ કરનાર દ્રવ્યાથક નય કહેવાય છે. તેમાં નૈગમ, સંગ્રડ અને વ્યવહાર એ ત્રણ નયને સમાવેશ થાય છે. અને જે પાય માત્રને જ ગ્રહણ કરે છે તે પયાર્થીક નય કહેવાય છે તેમાં સત્ર, સામત (શબ્દ), સમનિરૂઢ અને એવમૂત એ ચારનએને સમાવેશ થાય છે.
સામાન્ય અને વિશેષાદિ અનેક ધર્મને જુદા જુદા ગ્રહણ કરનાર નૈગમનય છે તેમાં સર્વ પરિક્ષેપી નૈગમનાય તે સામાન્ય રહી છે અને દેશ પરિક્ષેપી નગમનય તે વિશેષગ્રાહી છે.
સામાન્યમાત્રને ગ્રહણ કરનાર સંગ્રહનય છે, તે બે ભેદે છે–પરસંગ્રહ અને અપરગ્રહજે સમસ્ત વિશેષ તરફ ઉદાસીન રહી, સત્તારૂપે સામાન્યને જ ગ્રહણ કરે તે પરસંગ્રહ કહેવાય છે અને જે દ્રવ્યત્વાદિ અવાનાર સામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
૭૮
ત્યને ગ્રતુણુ કરે તે અપરસ'ગ્રડુ કહેવાય છે,
સ'ગ્રહનચે વિષયભૂત કરેલા પદાર્થોનુ' વિધાન કરીને તેએનેજ વિભાગ કરનાર જે અધ્યવસાય વિશેષ તે વ્યવહારનય કહેવાય છે, જેમ કે જે સત્ છે તે દ્રવ્ય અથત્રા પર્યાય સ્વરૂપ છે. સમુદાય વ્યક્તિ આકાર સત્તા અને સ’જ્ઞાના નિશ્ચયવાળા વ્યવહારનય છે.
દ્રવ્ય તે છ પ્રકારે છે અને પર્યય તે બે પ્રકારે છે. ઋજીસૂત્ર-ક્રૌં વર્તમાન ક્ષણુમાં રહેલા પર્યાયમાત્રને મુખ્ય રીતે ગ્રહણ કરે તે જીસૂત્રનય છે, જેમ કે “ હુક મણા સુખ છે. ” અહીં ઋજીસૂત્રનય સુખરૂપ વર્તમાન પર્યાયમાત્રને ગ્રહણ કરે છે.
""
( કાળ, કારક, લિ'ગ, કાળાદિના સખ્યા અને ઉપસર્ગના ભેદથી શબ્દના ભિન્ન અર્થને સ્વીકાર કરનાર શબ્દનય છે, જેમ મેરૂપર્વત તે છે અને હશે; અહીં શબ્દનય અતીત, વર્તમાન અને ભવિષ્યકાળના ભેદથી મે. રૂપવંતને પણ ભિન્ન માને છે.
પર્યાય શબ્દોમાં વ્યુત્પત્તિના ભેદથી ભિન્ન અર્થને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
پی
ગ્રહણ કરનાર સમાભિરૂઢ નય છે. શદય પર્યાયને ભેદ છતાં અને અભિન માને છે પણ સમભિરૂઢ નય તે પર્વના ભેરે કરી ભિન્ન અર્થને સ્વીકાર કરે છે, જેમ કે સમૃદ્ધિવાળે હેવાથી ઈન્દ્ર કહેવાય, પુરને વિદા રવાથી - રન્દર કહેવાય છે.
| શબ્દોની પ્રવૃત્તિના કારણભૂત ક્રિયા સહિત અર્થને વાચ્ય તરીકે સ્વીકાર કરનાર એવભૂતનય છે. જેમકે જલધારણાદિ ચેષ્ટા સહિત ઘટને તે કાળેજ ઘટ તરીકે માને છે, પરંતુ જે વખતે ખાલી ઘટ પડે હોય તે વખતે આ નય તેને ઘટ તરીકે સ્વીકાર કરતા નથી. '
આમાંના આદિના ચાર નય (પ્રાધાન્યથી) અર્થનું પ્રતિપાદન કરતા હોવાથી અર્થનય કહેવાય છે અને એટલા ત્રણ નયને તે (મુખ્ય રીતે) શબ્દનાવાસ્યર્થ વિષયક હોવાથી તેને શબ્દનય કહેવાય છે. બીજી પ્રકારે પણ ન ચેના ભેદો છે, જેમ-વિશેષગ્રાહી જે ને છે તે આપતને કહેવાય છે, સામાન્યગ્રાહી જે નયે છે તે અનપતનય કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
૮૦
લેક પ્રસિદ્ધ અર્થને ગ્રડુણુ કરનાર વ્યવહારનય કહે. વાય છે અને તાત્ત્વિક અર્થને સ્વીકાર કરનાર નિશ્ચયનય કહેવાય છે. જેમકે વ્યવહારનય પાંચ વર્ણના ભ્રમર છતાં ભ્રમરને શ્યામ કહે છે અને તેને નિશ્ચયનય પચત્રને
ભ્રમર માને છે.
•
જ્ઞાનને મેાક્ષ સાધનપણે માનનાર જ્ઞાનનય અને ક્રિ યાને તેવી રીતે સ્વીકાર કરનાર ક્રિયાનય કહેવાય છે. હવે પ્રસંગ થકી નયાભાસનુ સ્વરૂપ બતાવીએ છીએ. અનન્ત ધર્માત્મક અભિપ્રેત ધર્મને ગ્રહણ વસ્તુમા કરનાર અને તેથી ઇતર ધર્માના તિરસ્કાર કરનાર નયામા સ કહેવાય છે.
દ્રશ્ય માત્રને ગ્રહણ કરનાર અને પર્યાયના તિરસ્કાર ફરનાર દ્રવ્યાર્ષીક નયાભાસ કહેવાય છે. અને પય માત્રને ગ્રહ! કરનાર અને દ્રશ્યને તિરસ્કાર કરનાર પાવાથીક નયાભાસ કહેવાય છે.
ધી અને ધર્મના એાન્ત લેક માનનાર નગમાભાત છે, જેમકે નયાયિક અને વૈશેષિક દર્શન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
રા
સત્તારૂપ મહાસામાન્યના સ્વીકાર કરનાર અને સમ સ્ત વિશેષનુ* ખંડન કરનાર સગ્રહાભાસ છે, જેમકે અદ્વૈતવાદ દર્શન અને સાંખ્યદર્શન.
અપારમાર્થંકપણે દ્રશ્ય પર્યાયના વિભાગ કરનાર વ્યવહુારાભાસ છે, જેમ ચાર્વાકદર્શન જીવ અનેતેના દ્રવ્ય પ યાયાદિને ચાર ભૂતથી જુદા માનતા નથી, માત્ર ભૂતની સત્તાનાજ સ્વીકાર કરે છે.
વર્તમાન પર્યાયના સ્વીકાર કરનાર અને સર્વથા દ્રવ્યતે અપલાપ કરનાર ઋજીસૂત્રાભાસ છે, જેમ ખાતુદર્શન. કાળાદ્ધિના ભેદવડે વાચ્ય અર્થના ભેદનેજ માનનાર શબ્દાભાસ છે. જેમકે મેરૂપર્વત તે છે અને હશે, એ શબ્દો સિન્ન અર્થનેજ કરે છે.
પર્યાયશબ્દોના ભિન્નમિત્ર અર્થનાજ સ્વીકાર કરનાર સમણાભાસ છે. જેમકે ઇન્દ્ર, શ, પુરન્દર ઇત્યાદિ શબ્દો જુદા જુદા અચીવાળા છે એમ જે માને તે સમમહાભાસ કહેવાય છે.
4
ક્રિયારહિત વસ્તુને શબ્દ નહિ માનનાર એન
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #112
--------------------------------------------------------------------------
________________
ભૂતાભાસ છે. જેમ ચેષ્ટારહિત ઘટ તે ઘટશબ્દ વાચ્ય નથી.
પશમિકાદિભાવવાળો જીવ છે એમ છ ને માને છે નેજીવ શબ્દથી અજીવ અગર જીવના દેશપ્રદેશ નેઅજીવશબ્દથી જીવ અગર અજીવના દેશપ્રદેશો માને છે એવંભૂતનય સંસારિને જીવ માને અને સિદ્ધને અજીવ માને નજીવશબ્દથી અજીવ અગર સિદ્ધને માને છે અને ને અવશબ્દથી સંસારી જીવને માને છે.
નૈગમાદિ ત્રણને પાંચજ્ઞાન અને ત્રણ અજ્ઞાનને માને છે બાજુસૂત્રો શ્રુતજ્ઞાન અને શ્રુતજ્ઞાનને મદદ કરનાર હેવાથી મતિજ્ઞાન અને મતિઅશાન શિવાયના ચાર જ્ઞાન અને બે અજ્ઞાનને માને છે શબ્દનતે મતિ અવધિ ને મન પર્યય એ ત્રણ શ્રતને મદદ કરનાર લેવાથી શ્રત અને કેવલને જ માને છે. આ નયની અપેક્ષાએ કઈ અની કેમિથ્યાષ્ટિ નથી, આ બધા નયે જે કે વિરૂદ્ધ લાગે છે પણ એકેકથી તે વિશુદ્ધ છે અને તત્વજ્ઞાન કરવા માટે તેને જાણવા જોઈએ. ૩૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
અણ તિથોડા
-
..
પહેલા અધ્યાયમાં જીવાદિ તો કહ્યા, હવે છ
અને તેનું લક્ષણ શાસ્ત્રકાર બતાવે છે – १ औपशमिकक्षायिको भायौ मिश्रश्च जीक.
स्य स्वतत्त्वमौदयिकपारिणामिकौ च ।
એ પથમિક, ક્ષાયિક અને પશમિક ભાવ એ ત્રણ તથા આર્થિક અને પરિણામિક એ બે મળી પાંચ ભાવે જીવના સ્વતત્વ છે. [ પરિણામિક અને ઐ દયિક ભાવ અને જીવને પણ હોય છે કારણ કે પુદગલનું તે તે રીતે પરિ. ગુમવું અને કર્મોદયથી શરીર વગેરે થાય છે. ] એટલાજ માટે ત્રણે ભાવપછી વચમાં જ જીવનું તત્વ છે એમ જણાવ્યું છે અર્થાત્ પહેલાના ત્રણ અજીવને હોતાજ નથી ૧ २.द्विनवष्टादशैकविंशतित्रिभेदा यथाक्रमम्:
પૂર્વેક્ત એપશમિકાદિ ભાવના ભે, નવ, અઢાર, એ કવીશ અને ત્રણ ભેદે અનુક્રમે છે. ૨ - પાંચ સૂત્રેથી તે ભાવેના પ૩ભેદ અનુક્રમે જણાવે છે—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
३ सम्यक्त्वचारित्रे ।
પહેલા પશુમિકાદિ ભાવના સમકિત અને ચારિત્ર એ બે ભેદ છે. એટલે આપશમિક સમ્યકત્વ અને આ પશમિક ચારિત્ર. . ४ ज्ञानदर्शनदानलाभभोगोपभोगवीर्याणि च ।
કેવળજ્ઞાન, કેવળદન, દાન, લાભ, ભોગ, ઉપભેગ અને વીર્ય તથા સમ્યકત્વ અને ચારિત્ર એ નવ ભેદ ક્ષાવિકભાવના છે. ૪.
५ ज्ञानाज्ञानदर्शनदानादिलब्धयश्चतुनित्रिपञ्चभेदाः सम्यक्त्वचारित्रसंयमासंयमाश्च ।
મતિ આદિ ચાર પ્રકારનું જ્ઞાન ત્રણ પ્રકારે અજ્ઞાન કેવલદર્શન શિવાયના ચક્ષુદર્શનાદિ ત્રણ પ્રકારે દર્શન અને પાંચ પ્રકારે દાનાદિ લબ્ધિ તથા સમક્તિ, ચારિત્ર અને સંયમસંયમ [ દેશવિરતિપર્ણ ] એ અઢાર ભેદ સાથેશમિક ભાવના છે. ૫
૧ કેવળ શાનદાન અને સાષિક જ્ઞાનદર્શન એકજ સમજવા જેમ કેવળ શાનદન ક્ષાવિકભાવેજ પ્રગટે છે . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
६ गतिकषायलिङ्गमिथ्यादर्शनाज्ञानासंपता सिरत्वलेश्याश्चतुश्चतुरश्येकैकैकैकषभेदाः।
નરકાદિ ચાર ગતિ, કેષાદિ ચાર કષાય, વેઢા ત્રણ લિંગ, મિથ્યાદર્શન, અજ્ઞાન, અસંચતત્વ, અદ્ધિત્વ અને કૃષ્ણાદિ છે લે મળીને ૨૧ ભેદ ઔદષિક ભાવના થાય છે. ૬ ७ जीवनव्यानव्यत्वादीनि च ।
છેવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ આદિ ભેદે પારિથમિક ભાવના થાય છે. આદિ શબ્દથી અસ્તિત્વ, અન્યત્વ, કર્તૃત્વ, ગુણવત્વ, અર્વગતત્વ, અનાદિ કર્મબંધત્વ, પ્રદેશત્વ, અને રૂપત્ય, નિત્ય એ વિગેરે ભેદનું ગ્રહણ કરવું. તે ધર્મ સ્તિકાયાદિકમાં પણ છે માટે આદિ શખથી વીષા છે ૭
જીવનું લક્ષણ ८ उपयोगो लक्षणम् । ઉપગ એ જીવનું લક્ષણ છે. ૮ ९ स विविधोऽष्टचतुर्भेदः ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
- તે ઉપગ બે પ્રકારે છે. તે વળી કમ ૧ સાકાર-સાi (૫ જ્ઞાન, ૩ અજ્ઞાન) આઠ પ્રકારે છે અને અનાકા૨-દર્શન (ચક્ષુ આદિ) ચાર પ્રકારે છે, ૯
જીવના ભેદ. ૨૦ રાળિો મુna | સંસારી અને મુક્ત (ક્ષના) એ બે ભેદે જીવો છે. ૧૦
વળી બીજી રીતે જીવના ભેદ કહે છે. – ११ समनस्कामनस्काः ।
મનસહિત (સંજ્ઞા) અને મનપતિ (અસંતા) એ ભેદ જીવના થાય છે. ૧૧ ૨૨ હજારથati: .
વસ અને સ્થાવર એ ભેદે સંસારી જીવે છે. ૧૨ १३ पृथिव्यवनस्पतयः स्थावराः ।
પૃથ્વીકાય, અષ્કાય, અને વનસપતિકાય એ સ્થાવર છે. ૧૩
. १४ तेजोवायू बीन्द्रियादयश्च प्रसाः।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
g
તેઉકાય, વાઉકાય, એ એ અને એઇન્દ્રિય, તૈઇન્દ્રિય, અને ઉરિદ્રિય તથા પચેન્દ્રિય એ ત્રમ જીવે છે. તેઉકાય વાઉ કાચ સ્વતંત્ર ગતિવાળા ડાવાથી ગતિત્રસ કહેવાય છે. અને દ્વીદ્રિય વગેરે સુખદુઃખની ઇચ્છાથી ગતિવાળા હેાવાથી તેઓ લબ્ધિત્રસ કહેવાય છે. ૧૪ ઇંદ્રિયા જણાવે છે:~
१५ पञ्चेन्द्रियाणि ।
સ્પર્શનાદિ ઇંદ્રિયે પાંચ છે. ગુદાલિ’ગ વગેરેને ઇદ્રિચે પશુ' નથી અને પાંચનુંજ ઇંદ્રિયપણુ' છે એમ જણાવવા આ સૂત્ર કરેલું છે
ઇંદ્ર એટલે આત્મા તેનુ ચિન્હ તે ઇદ્રિય અથવા જીવની આજ્ઞાને આધિન, જીવે દેખેલ, જીવે રચેલ, જીવે સેવેલ, તે ઇંદ્રિય જાણવી. ૧૫ १६ द्विविधानि |
તે એ પ્રકારે છે (દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય) ૧૬ १७ निर्वृत्युपकरणे द्रव्येन्द्रियम् ।
નિવૃત્તિ-આકાર ઇન્દ્રિય અને ઉપકરણ-સ્તરવારનેષાની
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #118
--------------------------------------------------------------------------
________________
માફક સાધનપણારૂપ ઈદ્રિય એ બે ભેરે દ્રવ્ય ક્રિય છે.
અપાંગ અને નિર્માણનામકર્મના ઉદયથી વિશિષ્ટ છે ઈન્દ્રિયને આકાર તેને નિવૃત્તિ ઈન્દ્રિય કહે છે, તેને બાહ્ય અને અત્યંતર એ બે ભેદ છે બાહ્ય નિર્વત્તિ જાતિભેદથી અનેક પ્રકારની છે. જેમકે મનુષ્યના કાન સરખાં નેત્રની બન્ને બાજુએ છે અને અશ્વના કાન તેમના ઉપરના ભાગમાં તીવણ અગ્રભાગવાળા છે. અભ્યતર નિવૃત્તિમાં સ્પર્શનેન્દ્રિય નાના આકારવાળી છે. રસનેન્દ્રિય ખુરપા (આ)ના આકારે છે. પ્રાણેન્દ્રિય અતિમુકતકપુપના આકારે છે. ચક્ષુરિદ્રિય મસુરચંદ્રને આકારે છે. એન્દ્રિય કદ બyપને આકારે છે. સ્પર્શનેનિદ્રય અને દ્રવ્ય મન સ્વકાય પ્રમાણ છે અને બાકીની ઇન્દ્રિયે અંગુલના અસંખ્ય ભાગ પ્રમાવાળી છે. અને વિષય ગ્રહણ કરવાની શક્તિ સ્વરૂપ ઉપકરણેન્દ્રિય છે. થયેલી નિવૃત્તિને ઉપઘાત ન થાય અને ઉપકાર થાય એ એનું કાર્ય છે ને આ ઇન્દ્રિય પણ બાહ અને અભ્યતર એમ બે પ્રકારે છે. ૧૦ १८ लब्ध्युपयोगी भावेन्द्रियम् ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ–ક્ષશપમ અને ઉપસાવધાનતા એ બે લેર ભાવેન્દ્રિય છે, ગતિ અને જાત્યાદિ કર્મથી, અને ઇન્દ્રિયનાં જ્ઞાનને આવરણ કરવાવાળા કર્મના ક્ષપશમથી અને ઇન્દ્રિયના આશ્રયભૂત કર્મના ઉદયથી જીવને જે શક્તિ ઉત્પન્ન થાય તે લબ્ધિ કહેવાય છે.
ઇદ્રિયજ્ઞાન માટે જે મતિજ્ઞાનાવરણ અને દર્શનાવરણ કમને જે શપશમ આત્માને સ તે લબ્ધીન્દ્રિય કહેવાય છે અને સ્વવિષયમાં જે આત્માને વ્યાપાર તેને ઉમેગેન્દ્રિય કહે છે. જ્યારે લબ્ધીન્દ્રિય હેય છે ત્યારે જ નિવૃત્તિ, ઉપકરણ અને ઉપગ હેય છે. અને નિવૃત્તીન્દ્રિય હોય છે ત્યારે જ ઉપકરણ અને ઉપગ હેય છે. કારણ કે ઉપકર
ને આશ્રય નિવૃત્તિ છે. ઉપયોગ ઉપકરણેન્દ્રિય દ્વારાજ હોય છે. ૧૮ १९ उपयोगा स्पर्शादिषु ।
સ્પર્શદિ (સ્પર્શ, રસ, ગંધ, ચક્ષુ અને શ્રવણ-સાંભળવું) ને વિષે ઉપયોગ થાય છે. ૧૯ ૨૦ દર્શનારનBUઓગાળ 1
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
૯૦
સ્પર્શનેંદ્રિય (શરીર), રસને દ્રિય (જીભ), ધ્રાણેન્દ્રિય (નાસિકા), ચક્ષુરિટ્રિય (નેત્રી અને ક્રિય (કાન) એ પાંચ ઈદ્રિયે જાણવી. ૨૦ २१ स्पर्शरसगन्धवर्णशब्दास्तेषामर्थाः ।
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ એ તેઓના (ઈ. ન્દ્રિયના) અર્થ (વિષય) છે. ૨૧ २२ श्रुतमनिन्द्रियस्य ।
શુતજ્ઞાન એ અનિ દ્રિય અર્થત મનને વિષય છે. ૨૨ २३ वाय्वन्तानामेकम् ।
પૃથ્વીકાયથી માંડીને વાઉકાય સુધીના છોને એક દપ્રિય છે. ૨૩ २४ कृमिपिपीलिकाम्रमरमनुष्यादीनामेकैकवृ
શનિ !
કૃમિ આદિ, કીડી આલિ, ભ્રમર આદિ અને મનુષ્ય આદિને પહેલા કરતાં એક એક ઈદ્રિય વધારે છે, એટલે બે, ત્રણ, ચાર અને પાંચ ઇન્દ્રિયે અનુક્રમે છે. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
२५ संज्ञिनः समनस्काः । સંરિ છે મનવાળા છે.
ઈડાહસહિત ગુણ દેશના વિચારાત્મક સંપ્રધારણ સંજ્ઞાવાળા છે તે સાત્તિ જાણવા. આહારદિક સંજ્ઞાવાળા હોવાથી અત્રે સંસી ગણવા નહિ. ૨૫ २६ विग्रहगतौ कर्मयोगः ।
વિગ્રહગતિમાં કાર્મણ કામગજ હોય છે ૨૬ २७ अनुश्रेणि गतिः ।
જીવ, મુદ્દગલેની ગતિ આકાશપ્રદેશની શ્રેણી પ્રમાણે પાયર અર્થાત્ વિશ્રેણપ્રમાણે ગતિ થતી નથી. ૨૭ २८ विग्रहा जीवस्य ।
જીવની (સિદ્ધિમાં જતાં) અવિગ્રહ ગતિ [ ગતિ હોય છે. ૨૮ - રવિ જ સંતરિન પામ્ તુ 1
સંસારી છને ચાર સમયની પૂર્વે એટલે ત્રણ સ મયની વિગ્રહવાની ગતિ પણ થાય છે. અર્થાત અગ્રિહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
(જી) અને વિગ્રહ (૧૪) એવી બે ગતિ થાય છે.
સંસારી જીવોને જાત્યતર સંક્રાંતિ (એક સ્થળેથી બીજે સ્થળે ઉત્પન્ન થતાં) ને વિષે ઉપપાતક્ષેત્રની વક્રતાને લીધે વિગ્રહ ગતિ હોય છે. અજુગતિ, એક સમયની વિ. ગ્ર બે સમયની વિગ્રહ અને ત્રણ સમયની વિગ્રહ એમ ચાર પ્રકારની ગતિ થાય છે. પ્રતિઘાતને અને વિગ્રહના નિમિત્તને અભાવ હોવાથી તે કરતાં વધારે સમયની વિગ્રહ ગતિ થતી નથી. ગુગલેની ગતિ પણ એ પ્રમાણે જાણવી. ૨૯ ३० एकसमयोऽविग्रहः।
(લેકાંત સુધીમાં પણ) અવિગ્રહગતિ ની હોય છે. બે સમયની એકવિગ્રહવાળી ત્રણ ચમ. વિ. ગ્રહવાળીને ચાર સમયની ત્રણ વિગ્રહવાળી ગતિ જાણવા. ૩૦ ३१ एकं दो वाऽनाहारका
બે અને ત્રણ વિગ્રહવાળી મતિમાં અનામે એક અને થવા બે સમય અણાહારી હોય છે (વા કહેવાથી ચાર વિગ્રહમાં ત્રણ સમય પણ થાય છે.) ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
३२ सम्मूनग पपाता जन्म ।
સંમૂછન, ગર્ભ અને ઉ૫પાત એ ત્રણ પ્રકારે જન્મ થાય છે. ૩૨ ३३ सचित्तशीतसंवृत्ताः सेतरा मिश्राश्चैकश
ત્રણ પ્રકારના જન્મવાળા જીની ૧ ચિત્ત, ૨ શીત અને ૩ સંવૃત્ત (કેલી–ગુપ્ત) એ ત્રણ પ્રકારની તેમજ તેના ત્રણ પ્રતિપક્ષી (અચિત, ઉષ્ણ અને વિવૃત્તપ્રગટ) અને મિશ્ર એટલે સચિત્તઅચિત્ત, શીતળું, સં. વૃત્તવિવૃત્ત દવાળી ની હોય છે અર્થાત્ એ રીતે નવ પ્રકારની નીઓ છે. દેવનારને અચિત્તમોને સચિત્તનીગજ અને દેવને શીશુ અગ્નિકાયને ઉખ્ય નારકમેકેન્દ્રિયને સંવૃત્ત ગજને મિશ્ર બાકીની બધી નીએ બાકીના છને જાણવી. ૩૩ .. ३४ जराखण्डपोतजानां गर्मः ।
જરાયુજ (ઓરવાળા), અંડજ (ઈડામાંથી થનાર) અને પિતજ (લુગડાની પે સાફ ઉપન્ન થનારી એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
૪
ત્રણને ગર્ભથી જન્મ થાય છે.—૧ મનુષ્ય, ગાય વગેરે જરાયુજ; ૨ સર્પ, ચંદનઘા, કાચબે, પક્ષી વગેરે અડજ અને ૩ હાથી, સસ, નાળીઓ વગેરે ખેતજ, ૩૪ ३५ नारकदेवानामुपपातः ।
નારકી અને દેવતાઓને ઉપપાતજન્મ છે. ૧ નારકની ઉત્પત્તિ કુલી અને ગેખલામાં જાણવી, ૨ દેવની ઉપનિ દેવશય્યામાં જાણવી. ૩૫ ૨૬.રોષાનાં સમ્પૂર્ણનમ્ |
બાકી રહેલા જીવાનેા જન્મ સ‘મૂર્ખન છે. માતપિતાના સયોગ વિના માટી, પાણી, મિલન પદાથ વગેરેમાં સ્વયમેવ ઉપજે તે સ’મૂર્ખત. રૂપ-રૂપ-રૂદ સૂત્રામાં એ ખાજીનું અવધારણ લેવું જેમકે જરાયુજદિનેજ ગર્ભ અને ગર્ભ જાન્યુજિદ નજ જાણવા, ૩૬
३७ औदारिकवैक्रियाहारकतैजसकार्मणानि
शरीराणि ।
આદારિક, વૈષ્ક્રિય, આહારક, તૈજસ અને કામણુ એ પાંચ પ્રકારનાં શરીર છે. ૩૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
८५
३८ परं परं सूक्षणम् ।
તે શરીરમાં એક એકથી આગળ આગળનું સૂક્ષ્મ છે ૩૮ ३०. प्रदेशतोऽसङ्ख्येयगुणं प्राक् तेजसात् ।
તેજસ શરીરની પૂર્વનાં વારિકાદિક ત્રણ શરીરે પ્રદેશવડે એક એકથી અસંખ્યાતગુણ છે ૩૯ ૪૦ અનન્તપુજે રે !
તેજસ અને કામણ પૂર્વપૂર્વથી અનંત અનતગુણ છે.
એટલે મૈદારિકથી વૈક્રિયના પ્રદેશ અસંખ્યાતગુણા, વેદિયથી આહારકના પ્રદેશ અસંખ્યાતગુણ અને આહારકથી તૈજસના પ્રદેશ અનંતગુણ અને તૈજસથી કામના પ્રદેશ અનંતગુણ છે. ૪૦
૧ દારિકમાં જધન્યથી ઉત્સુક વિશેષાધિક અગ્રહણમાં અમે સંખ્યાતગુણ એ પ્રમાણમાં વૈક્રિય અગ્રહણમાં અસંખ્યાતગુણ આ હારકમાં વિશેષાધિક અગ્રહણમાં અનતગુણ તૈસમાં વિશેષાધિક અગ્રહણમાં અનતગુણભાષા અનcભાગ અગ્રહણ અનંતગુણ આ નાપાન જઘન્યાનન્તગુણવિક અગ્રહણમાં અનંતગંણ મનઃ અનંત
ભાગ અગ્રહણ અનંતગણુકમ અનcભાગ (આચાર-ઉ૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
४१ अप्रतिधाते ।
તેજસ અને કામણ એ બે પ્રતિઘાત ( ખલના ) રહિત છે. અર્થાત લેકાંત સુધી જતાં આવતાં કે પદાર્થ તેને રેકી શકતું નથી. ૪૧ ४२ अनादिसम्बन्धे च ।
વળી તે બંને શરીરે જીવને અનાદિકાળથી સંબધ વાળાં છે. એક આચાર્ય એમ કહે છે કે કાર્ય શરીરજ અનાદિસંબંધવાળું છે. તેજસ શરીર તે લબ્ધિતી અપક્ષાએ છે, તે લબ્ધિ બધાને હેતી નથી. કેવડે શાપ દે. વાને અને પ્રસાદવડે આશીર્વાદ દેવાને માટે તેજ અને શીતને કરનાર સૂર્યચંદ્રની પ્રજા તુલ્ય તેજવાળું તૈજસ શરીર છે. ૪૨ ४३ सर्वस्य ।
એ બે શરીરે સર્વ અંસારી છને હેય છે. ૪૩ ४४ तदादीनि भाज्यानि युगपदेकस्याऽचतुर्थः।
તે બે શરીરને આદિ લઈને ચાર સુધીનાં શરીર એક સાથે એક જીવને હોઈ શકે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
૯૭
અર્થત કાઇને તેજસ, કામણ, કાઈને તૈજસ, કામણુ અને આદારિક; કાઇને તૈજસ, કાર્મણ અને વૈક્રિય; કાઇને તૈજસ, કાર્મેશુ, આહારિક, વૈક્રિય; કાઇને તૈજસ, કાર્મણ, આદાકિ, આહારક હેય; એક સાથે પાંચન હોય કેમકે આહારક વૈક્રિય એક સાથે હાય નહિ. ૪૪
४५ निरुपभोगमन्त्यम् ।
અ'તનું જે ( કામેણુ ) શરીર તે ઉપભાગ રહિત છે. તેનાથી સુખદુ:ખ ભોગવાતુ નથી, વિશેષથી કર્મબંધ કે નિર્જરા પણ તે શરીરવડે થતાં નથી. બાકીનાં ઉપભેગ સહિત છે. ૪૫
४६ गर्भसम्मूर्छनजमाद्यम् |
પહેલુ' ( દારિક ) શરીર ગર્ભજ અને સમૂર્ધન થી થાય છે. ૪૬
४७ वैक्रियमोपपातिकम् ।
વૈષ્ક્રિય શરીર ઉપપાત જન્મવાળા [ દેવ, નારકી ]
ને હાય છે. ૪૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
४८ लब्धिप्रत्ययं च।
તિર્યંચ અને મનુષ્યને તે લબ્ધિપત્યયિક વૈક્રિય શરીર હોય છે. ૪૮ ४९ शुभं विशुद्धमव्याधाति चाहारकं चतुर्दश
પૂર્વપરસ્થા . - શુભ, વિશુદ્ધ, અવ્યાઘાતિ ( વ્યાઘાત રહિત) અને લબ્ધિપ્રત્યયિક એવું આહાર, શરીર છે અને તે ચંદપૂર્વધરેનેજ હોય છે
શુભ [ સારા] પુદગલ દ્રવ્ય વડે નિષ્પન્ન અને શુભ પરિણામવાળું માટે શુભ કહ્યું. વિશુદ્ધ ( નિર્મળ) દ્રવ્યવડે નિષ્પન્ન અને નિરવદ્ય માટે શુદ્ધ કહ્યું. કોઈક અર્થમાં અત્યંત સૂક્ષ્મ સંદેહ થયે હોય એવા પૂર્વધરે અર્થને નિશ્ચય કરવાને માટે મહાવિદેહાદિ બીજા ક્ષેત્રમાં વિરાજભાન ભગવંત પાસે દારિક શરીરે જવાનું અશકય હોવાથી આહારક શરીર કરીને ત્યાં જાય, જઈને ભગવંતના -દર્શન કરી સદેહે દૂર કરીને પાછા આવીને તેને ત્યાગ કરે. અંતમુહૂર્ત લગી આ શરીર રહે છે, તૈજસ પણ લ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
થિથી થાય છે. કામણ શરીર પિતાનું બીઓ શરીરનું કારણ છે.
સ્થૂલ પુદગલેનું બનેલું, ઉત્પન્ન થયા પછી તરતજ સમયે સમયે વધે, ઘટે, પરિણમે એવું, ગ્રહણ છેદન ભેદન અને દહન થઈ શકે એવું દારિક શરીર છે. નાનાનું મેટુ-મિટાનું નાનું, એકનું અનેક-અનેકનું એક, દશ્યનું અદશ્ય-અદશ્યનું દશ્ય, ભૂચરનું ખેચર-ખેચરનું ભૂચર, પ્રતિઘાતીનું અપ્રતિઘાતી-અપ્રતિઘાતીનું પ્રતિવતિ ઇત્યાદિ રૂપે વિક્રિયા કરે તે વૈક્રિય શરીર. થડા કાળને માટે જે ગ્રહણ કરાય તે આહારક. તેજને વિકાર, તેજમય, તેજપૂ છું અને શાપ કે અનુગ્રહના પ્રજાવાળું તે તૈજસ. કમને વિકાર, કર્મસ્વરૂપ, કર્મમય અને પિતાનું તથા બીજા શરીરનું આદિ કારણભૂત તે કામણ
વણારૂપી કારણ, ( ગતિ) વિષય, સ્વામી, પ્રજન, પ્રમાણ, પ્રદેશ સંખ્યા, અવગાહના, સ્થિતિ અને અં૫ બહુ વડે કરીને ઉપરોક્ત પાંચ શરીરમાં ભિન્નતા છે ૪૯ ५. नारकसम्मूर्छिनो नपुंसकानि। .....
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
નાશ્મી અને સમાōમ જીવા નપુ′સક વેદવાળાજ
રાય છે.
૧૦૦
અશુભગતિ હાવાથી અહીં આ એકજ વેદ હોય છે. ૫૦ ५१ न देवाः ।
દેવતાઓ નપુ સક હાતા નથી. અર્થાત્ સ્ત્રી ( વેદ ] અને પુરૂષ ( વેઢ) વાળાજ હાય છે. બાકીના [ મનુષ્ય ને તિર્યંચ] ત્રણે વેઢવાળા હાય છે. ૫૧
५२ औपपातिक चरमदेहोत्तमपुरुष सङ्ख्ये यवर्षायुषी ऽनपवर्त्यायुषः ।
ઉપપાત જન્મવાળા દેવ અને નારકી, ચરમ શરીરી ( તદ્ભવ મેક્ષગામી ), ઉત્તમ પુરૂષ ( તીર્થંકર ચક્રવર્તીદિ શલાકા પુરૂષ ), અમ્રખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચ ( યુગલિક) એ સર્વ અનપત્તનીય ( ઉપક્રમ લાગી ઘટે નહિ તેવા) માયુષ્યવાળા ડાય છે.
ધ્રુવતા અને નારકી ઉપપાત જન્મવાળા છે. અસખ્યા તુ વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચા દેવગુરૂ, ઉત્ત કુરૈ, અંતરદ્વીપ વગેરે આકર્મભૂમિમાં અને કર્મભૂમિમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
=
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
અવસર્પિણીના પહેલા ત્રણ આરામાં અને ઉત્પNિeીનાં છેલા ત્રણ આરામાં ઉપજે છે. અસંખ્યાત વર્ષના આયુષ્ય વાળા તિર્યંચ અઢીદ્વીપમાં અને બહારના દ્વીપ સમુદ્રમાં ઉપજે છે. ઉ૫પાતજન્ય અને અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા નિરૂપમી છે. ચરમ હવાળા સેપકમી અને નિરૂ પકમિ છે, તેઓને ઉપકમ લાગે છે પણ તેનું આયુષ્ય ઘટતું નથી. બાકીના એટલે-પપાતિક, અસળેય વર્ષના બા, ઉત્તમ પુરૂષ અને ગરમ હવાળા શિવાયના તિર્યંચ અને મનુષ્ય સેપક્રમી અને નિરૂપકમી છે. જે અપવર્તન આયુષ્યવાળા છે તેનું આયુષ્ય વિષ, શર, અગ્નિ, કાંટા, જળ, શુળી, અજીરણ, વીજલી પડવી, ગળેફસે, જાનવર અને કડાકા વગેરેથી ઘટે છે. અપવર્તન થાય એટલે ચેડા કાળમાં યાવત અંતર્મુહૂર્ત કાળમાં આયુષ્યકર્મ ફળને અનુભવ થાય છે. ; પક્રમ તે અપવર્તનનું નિમિત્તકારણ છે.
જેમ છુટા વેરેલા વાસના તરણ અમેં બાળવાપી વધારે વખત લાગે અને એકત્ર કરી સળગાવે તે તરત અળગી જાય. અથવા ભીનું લુગડું ભેગું રાખ્યાથી ઘણીવાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૦૨
સુકાય અને પહેલું કરે તે તુરત સૂકાય ભાગાકારમાં છેદથી જલતી હીસાબ થાય તેની પેઠે ઘણે વખતે આયુષ્ય ભોગવવાનું હતું તે ક્ષણવારમાં ઉપક્રમથી મરણ સમુઘાત કરી આયુષ્ય ભોગવી પૂરું કરે છે પણ જોગવવાનું બાકી રહેતું નથી, ને તેથી ઉપકમથી મરણ થવામાં વગર કરેલાનું આવવું, કરેલાને નાશ અને કર્મની નિષ્ફલતા રૂપ દેષ આવશે નહિં પર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
છે કણ સુથsધ્યા
-
~
१ रत्न शर्करावालुकापङ्कधूमतमोमहातमाप्र
भा भूमयो घनाम्बुवाताकाशप्रतिष्ठाः स. સાધss: gણુતા
૧ રત્નપ્રભા, ૨ શર્કરા પ્રભા. ૩ વાલુકાપ્રભા, ૪૫કપ્રભા, ૫ ધૂમપ્રભા, ૬ તમઃ પ્રભા, અને મહાતમપ્રભા એ સાત (નરક) પૃથ્વીઓ નીચે નીચે ઘનોદધી (થી જ્યા ઘી સ દશ પાણી), ઘનવાત (થીજ્યા ઘી સદશ વાયુ ), તનુવાત [તાવ્યા ધી સદશ વાયુ) અને આકાશ ઉપર પ્રતિષ્ઠિત છે. એ સાત એક એકની નીચે અનુક્રમે અધિકતર વિસ્તારવાળી છે. પૃથ્વી નીચે પંક, તેની નીચે ઘને દધિ, તેની નીચે ઘન વાત, તેની નીચે તનુવાત, અને તેની નીચે તમેભૂતઆકાશ એમ અનુક્રમ જાણવા અને કુદરતને લીધે જ તે એક બીજા ને ધારે છે.
ધર્મ, વશ, શૈલા, અંજના, નિષ્ઠા, મઘા અને માઘ વતી એવાં સાત નામ તે નરક પૃથ્વીનાં છે. પહેલીની જાડાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૦૪
એક લાખ એશી હજાર, ખીજીની એક લાખ મત્રીશ હજાર, ત્રીજીની એક લાખ અઠ્ઠાવીશ હજાર, ચેાથીની એક લાખ વીશ હજાર, પાંચમીની એક લાખ અઢાર હજાર, છઠ્ઠીની એક લાખ સેાળ હજાર, અને સાતમીની એક લાખ આડ હજાર, ચાજનની છે. નીચે સાત અને ઉ૫૨ એક એમ માઢજ પૃથ્વી છે ખીજાએએ તા અસંખ્યાત લાકધાતુમાં અસખ્ય પૃથ્વી પ્રસ્તાર માનેલા છે. ૧
२ तासु नरकाः
તે સાત પૃથ્વીને વિષે નરક છે.
રત્નપ્રભા આદિ પૃથ્વીને વિષે એક હજાર ચેાજન ઉંચે અને એક હજાર યોજન નીચે મૂકી દઈને ખાર્કીના ભાગમાં નરકામા છે. ત્યાં છેદન, ભેદન, આક્રુત ઘાતન મ્રુત્યાદિ અનેક દુઃખો નારક થવાને લાગવવાં પડે છે. તે રત્નપ્રભા આદિમાં અનુક્રમે ૧૩-૧૧-૯-૭-૫-૩ અને ૧ એમ સર્વ મળીને ૪૯ પ્રતી છે અને ત્રીશ લાખ, પુચીશ લાખ, પન્નુર લાખ, દેશ લાખ, ત્રણુ લાખ, પાંચ ઓછા એક લાખ અનેપાંચ એમ સર્વ મળીને ૮૪ લાખ નરકાવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૦૫
સા છે. ઉપરના પ્રથમ પ્રતરનું નામ સીમંતક છે અને છેલાનું નામ અપ્રતિષ્ઠાન છે. ૨ ___३ नित्याशुभतरलेश्यापरिणामदेह वेदनावि.
દિશા
એ માત પૃથ્વીમાં નીચે નીચે અધિક અધિકઅશુભતર લેક્ષા-પરિણામ -શરીર-વેદના અને વિદિયા (વૈદિયપણુ ) નિરંતર હોય છે. અર્થાત્ એક ક્ષણમાત્ર પણ શુભ વેશ્યાઆદિ થતું નથી.
પહેલી બે નારકીમાં કાપત, ત્રીજમાં કાતિ તથા નીલ, ચેથીમાં નીલ, પાંચમીમાં નીલ તથા કૃષ્ણ અને છઠ્ઠી ચાતમીમાં કૃષ્ણ લેસ્યા હોય છે. આ લેક્ષાએ અનુક્રમે નીચેની ના કીમાં અધિક અધિક સકિલક અધ્યવસાયવાળી હોય છે. બંધન, ગતિ, સંસ્થાન, ભેદ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અગુરૂલ, અને શબ્દ એ દશ પ્રકારના અશુભ પુત્રનો અનુક્રમે અધિક અશુભતર પરિણામ નરક પૃથ્વીને વિષે હોય છે. ચોતરફ નિત્ય અંધકારમય અને કલેમ, મૂત્ર, વિષ્ટા, લોહી, પરૂ ઈત્યાદિ અશુચિ પદાર્થોથી લેપાયેલ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
નરકભૂમિઓ છે. પીંછા ખેંચી લીધેલા પક્ષી જેવા, કુર, કરૂણ, બીમન્સ અને દેખીતા ભયંકર આકૃતિવાળા દુઃખી અને અપવિત્ર શરીરે નારક જીવોને હોય છે. પહેલી નારકી માં નારક જીવનું શરીર હો ધનુષ્ય અને છ આંગબનું છે, તે પછીનાનું અનુક્રમે બમણું બમણું જાણવું. ત્રણ નારકમાં ઉષ્ણ વેદના, ચોથીમાં ઉષ્ણુ અને શત, પાંચમીમાં શીત અને ઉષ્ણ અને છઠ્ઠો સાતમી માં શીત વે. દના જાણવી. એકેકથી અધિક્તર તીવ્રતર વેદના સમજવી. ઉનાળાને પ્રચંડ તાપ પડતું હોય ત્યારે મધ્યાન્તકાળે ચારે બાજુ માટે જાજવલ્યમાન અમિને ભડકે કરીને વચ્ચે પિત્તના વ્યાધિવાળા મનુષ્યને બેસાર્યો હોય તેને અગ્નિનું જેવું દુઃખ લાગે તેના કરતાં નારકેને અનંતગણું દુખ ઉષ્ણ વેદનાનું હોય. પિષ મહા માસની ઠંડી રાત્રે ઝાકળ પડતું હોય અને ઠ ડે પવન ફુકા હેય તે વખતે અગ્નિ અને વશ્વની સહાય વિનાના મનુષ્યને જેવું ટઢનું દુઃખ થાય તેના કરતાં નારકેને અનંતગણું દુઃખ શીત વેદનાનું થાય છે. એ ઉષ્ય વેદનાવાળા નારકેને ત્યાંથી ઉપાડીને અહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૦૭ "
અત્યંત મેટા અગ્નિના ભડકામાં નાંખ્યા હોય તે તે શીતળ છાયામાં સુતા હોય તેવી રીતે આનંદપૂર્વક નિદ્રા લે અને શીત વેદનાવાળા નારકને ત્યાંથી ઉપાડી અહીં માઘ માસની રાત્રીએ ઝાકળમાં મૂકે છે તે પણ અત્યંત આનંદથી નિદ્રા લે એવું નારક જીવોને દારૂણ દુઃખ છે. તેઓને વિક્રિયા પણ અશુભતર છે. સારું કરીશ એવી ઈચ્છા કરતાં છતાં અશુભ વિકિયા થાય અને દુઃખગ્રસ્ત થઈ દુનો પ્રતિકાર (ઉપાય) કરવા ચાહે ત્યારે ઉલટું મહાન દુ:ખ ઉત્પન્ન થાય. ૩ ४ परस्परोदीरितदुःखाः।
એ નરકને વિષે ને પરસ્પર ઉદીરણા કરેલી દુઃખ છે અર્થાત એ છો અને અન્ય એક બીજાને દુઃખ આપે છે.
તેઓને અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન હોવાથી તે સર્વદિશાથી આવતા દુઃખહેતુઓને જઈ શકે છે. અતિવૈરવાળા ની . પિકે તેઓ મહિમાંહે લડે છે અને દુઃખી થાય છે. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૦૮
५ संक्लिष्टासुरोदीरितदुःखाच प्राक् चतुर्थ्याः।
સંકિલષ્ટ પરિણામી અસુરો ( પરમાધામી) એ ઉ. ત્પન્ન કરેલ દુખે ચેથી નરકથી અગાઉ એટલે ત્રીજી નરક સુધી હોય છે.
નારકને વેદના કરનારા પંદર જાતના પરમાધામી રે ભવ્ય છતાં મિથ્યાદષ્ટિ હેય છે. પૂર્વ જન્મમાં સંકિલષ્ટ કર્મના ભેગે આસુરી ગતિને પામેલા હોવાથી તેને તેવા પ્રકારને સ્વભાવ હેવાથી નારકોને અનેક જાતના દુઃખે ઉત્પન્ન કરે છે ! ६ तेष्वेक त्रि सप्त दश सप्तदश द्वाविंशति
त्रयस्त्रिंशत् सागरोपमा सत्त्वानां परा રિતિકા
તે નરકમાં જેની ઉત્કૃષ્ટી સ્થિતિ અનુક્રમે એક ત્રણ, સાત, દશ, અત્તર, બાવીશ અને તેત્રીશ સાગરોપમની હેય છે. એટલે પહેઢી નરકના છનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમનું દેય. બીજનું ત્રણ સાગરેપમ, ત્રીજીનું સાત સાગરોપમ, જેથીનું દશ સાગરોપમ, પાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૦૯
ચમીનું સત્તર સાગરોપમ, છઠ્ઠીનું બાવીશ સાગરોપમ, અને સાતમીનું તેત્રીશ સાગરોપમ જાણવું
અસંગ્નિ પહેલી નારકીમાં ઉપજે, ભૂજ પરિસર્ષ બે નારકમાં, પક્ષીઓ ત્રણમાં, સિંહે ચારમાં, ઉર પરિસર્ષ પાંચમાં, સ્ત્રીઓ છમાં અને મનુ સાત નારકીમાં ઉત્પન્ન થાય છે. નારકીમાંથી નીકળીને તિર્યંચ કે મનુષ્યમાં ઉત્પન્ન થાય; કેટલાએક મનુષ્યપણું પામીને તીર્થંકરપણું પણ પામે છે. પહેલી ત્રણ નરક ભૂમિથી નીકળેલ જિનપણુ પામે ચારથકી નીકળેલ મિક્ષપામે પાંચથકી નીકળેલે ચારિત્ર પામે છ થકી નીકળેલ દેશવિરતિ ચારિત્ર પામે અને સાતે ના રકથકી નીકળેલ સમ્યકત્વ પામે. ૬
७ जम्बूद्वीपलवणादयः शुभनामानो बीपस.
જબૂઢીપ આદિ શુભ નામવાળા દ્વીપ અને લવણઆદિ શુભ નામવાળા સમુદ્રો છે. ૭ ८ द्विदिविष्कम्भाः पूर्वपूर्वपरिक्षोपिणो वलપાત થT . . . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૧૦
તે દ્વીપ સમુદ્ર અનુક્રમે બમણ બમણા વિખંભ (વિસ્તાર) વાળા અને પૂર્વ પૂર્વના દ્વીપસમુદ્રને ઘેરીને રહેલા વલયાકાર [ ચુડાને આકારે ગેળ] છે માનુષે ત્તર પર્વત પણ વલયાકારે છે. ૮ ९ तन्मध्ये मेरुनाभिवृत्तो योजनशतसहस्र
વિકી કબૂલાત !
તે દ્વીપ સમુદ્રના મધ્યે મેરૂ પર્વત છે નાભી જેની એ ગળાકાર, એક લાખ એજનના વિસ્તારવાળો જ બૂદ્વીપ છે.
મેરૂ પર્વત એક હજાર જન ભૂમિમાં અવગાહી રહેલ, ૯૯ હજાર જન ઉંચે, મૂળમાં દશ હજાર જન વિસ્તારેવાળે, અને ઉપર એક હજાર જન વિસ્તારવાળે છે. તેને એક હજાર એજનની ઉંચાઈને પહેલે કાંડ શુદ્ધ 'પૃગી, પત્થર, વજરત્ન અને શર્કરાવડે કરીને પ્રાયઃ પૂર્ણ
છે. ૬૩ હજાર યોજન ઊંચે બીજો કાંડ રૂપ, સુવર્ણ, એકરત્ન અને સ્ફટિક રત્નથી પ્રાયઃ પૂર્ણ છે. ૩૬ હજાર એજન ઉ, ત્રીજો કાંડ પ્રાયઃ જાંબુનઃ (લાલ સુવર્ણ મય છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
અને મરૂની વિકા ચાળીશ જન ઉંચી પ્રાયઃ વૈર્ય [ નીવ ] રત્નમય છે. તે મૂળમાં બાર એજન, મધ્યે આડ જન અને ઉપર ચાર જન વિસ્તાર છે.
મેરૂના મૂળમાં વલયાકારે ભદ્રશાલ વન છે. ભદ્રશાવ વનથી પાંચશે જન ચડીએ ત્યાં તેટલા એટલે ૫૦૦ એજનના વલયાકાર વિસ્તારવાળું નદન વન છે. ત્યાંથી દર હજાર જન ચડીએ ત્યાં પાંચશે એજનના વલયાકાર વિ. સ્તારવાળું સોમનસ વન છે. ત્યાંથી ૩૬ હજાર જન ઉચે એટલે મેરૂની એ ૪૯૪જનના વલયાકાર વિસ્તારવાળું પાંડક વન છે.નંદન અને સૈમનસવન થકી ઉચે ૧૧ હજાર જન પછી વિષ્ક્રભની પ્રદેશ હાણ સમજવી. અર્થાત્ નંદન
અને સૈમનસવનથી ૧૧-૧૧ હજાર જન સુધી મેરૂને વિસ્તાર સરખે છે. મેરૂને પ્રથમ કાંડ ૧ હજાર જન ઊંચે (3) પૃથ્વીમાં છે ત્યાં ૧૦૦૯ વિખંભ છે ત્યાંથી ઘટતે ભદ્રશાલ વન પાસે મેરૂને વિષ્કમ ૧૦ હજાર
જનને છે. તેને એક પેજને જનની હાનિ થતાં ૯૯ હજાર એજને ૯ હજાર જન ઘટયાં, તેથી ૧ હજાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૧૨
જનને મથાળે વિસ્તાર રહ્યા. ત્યાં વચ્ચે ૧૨ એજનના વિસ્તારવાળી ચૂલિકા મધ્ય ભાગે હેવાથી તેની ફરતુ ૪૯૪ એજનના વલય વિસ્તારે પાંડક વન રહ્યું. | નદન અને સામનસ વન ઉપર ૧૧-૧૧ હજાર -
જન સુધી પ્રદેશ હાણ થતી નથી તેનું કારણ નંદન અને સિમનસ વન મેરૂ પર્વતની ચારે દિશાએ ફરતા વલયાકારે ૫૦૦ એજનના વિસ્તારવાળી મેખલા ઉપર રહેલા છે તેથી બંને બાજુના પાંચશે પાંચશે મળી ૧ હજાર જનની હાનિ એક સાથે થઈ; તેથી ૧૧ હજાર જન સુધી મેરૂ સરખા વિકસે રહે. મતલબ કે ૧૧ હજાર જેને એક હજાર એજનની હા પ્રદેશ થવાની હતી તે એક સાથે થઈ, તેથી સામાન્ય ગણતરીએ પણ હિસાબ બરાબર મળી રહે છે. સમભૂલા પૃથ્વી આગળ ૧૦ હજાર જન વિષ્કભ છે. નંદનવનને બાહ્ય વિષ્કમ ૯૯૫૪ જન છે. અત્યંતર વિષ્ઠભ ૮૫૪ જન છે અને ત્યાંથી ૧૧ હજાર જન સુધી મેરૂને વિષ્ઠભ પણ તેટલું છે. તેમાંથી સોમનસ વન સુધી પ૧ હજાર એજન રહ્યા તેની ૪૬૮૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૧૩
યેાજન હાનિ કરતાં ૪૨૭૨૬૬ યોજન સામનસ વનના ળાા વિકસ રહ્યા. અને બંને બાજુના પાંચશે પાંચશે - જન મળી ૧ હજાર ચેાજન વનને વિષ્ણુંભ ખાદ કરતાં અભ્યંતર વિષ્ણુભ સામનસ વનના ૩૨૭૨, ચેાજન રહ્યા એમ સર્વત્ર સમજવું. હું
१० तत्र भरत हैमवतहरिविदेह रम्यक् हैरण्यव તૈરાવતનો ક્ષેત્રાનિ |
તે જ'મૂદ્રીપને વિષે ૧ ભરત, ર હૈમવત, ૩ રિવ”, ૪ મહાવિદેહ, ૫ રમ્યક્, ૬ હૈણ્યવત અને છ ઐરાવત એ સાત વાસક્ષેત્ર છે.
વ્યહાર નયની અપેક્ષાએ સૂર્યની ગતિ પ્રમાણે દિશાના નિયમથી મેરૂપર્વત સર્વ ક્ષેત્રની ઊત્તર દિશાએ છે. લેાકના મધ્યમાં રહેલા આઠ રૂચક પ્રદેશને દિશાના હેતુ માનીને યશ્વાસ‘ભવ પૂર્વાદિ ક્રિશા ગણાય છે. ૧૦
११ तद्विभाजिनः पूर्वापरायता हिमवन्महाहिमवन्निषधनीलरूक्मिशिखरिणो वर्षघरप
ઉનાઃ '!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૧૪
તે ક્ષેત્રને જુદા પાડનાર પૂર્વ પશ્ચિમ લાંબા એવા ૧ હિમવાન, ૨ મહિમાવાન, ૩ નિપધ, ૪ નીલવંત ૫ રૂકિમ અને ૬ શિખર એ છ વર્ષધર (ત્રની મર્યાદાધારક) પર્વત છે.
ભરતક્ષેત્રને વિકલ્પ પર યોજન છે. તેનાથી બમણુ બમણ વિસ્તાર પર્વત અને ક્ષેત્ર અનુક્રમે મહાવિદેહ પર્યત જાણવાં. અને મહાવિદેહની ઉત્તરે અનુક્રમે અદ્ધ અદ્ધિ વિસ્તારે જાવાં. ભરત, હિમાવાન, હિમવત્, મહાહિમાવાન, હરિવર્ષ, નિષધ, મહ વિદેહ, નીલવાન, ૨મ્યક, રૂકિમ, હૈરણ્યવંત, શિખરિ, અંરાવત, એમ અનુક્રમે લેવા. ભરતક્ષેત્રની હવા ૧૪૪૭૧ - જન જાણવી. ઈષ વિષ્કજ તુલ્ય પર યે જન અને ધનુપૃષ્ઠ ૧૪૫૨૮ જિન છે.
ભરતક્ષેત્રના મથે પૂર્વ પશ્ચિમ દિશાએ સમુદ્ર પર્વત લાં વૈતાઢય પર્વત છે. તે ૨૫ જન ઉચો છે, ને દા
જન જમીનમાં અવગાઢ (અવગ હી રહેલે) છે. મૂળમાં ૫૦ જન વિસ્તરે છે. દરેક પર્વતે પિતાની ઉચાઈના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૧૫
ચેથા ભાગે જમીનમાં અવગાહી રહેલ છે.
મહાવિદેડુ ક્ષેત્રને વિષે નિષધ પર્વતની . ઉત્તરે અને મેરૂની દક્ષિણે સે કાંચનગિરિ અને ચિત્રકૂટ અને વિચિત્રફૂટે શેભિત દેવકુરૂ નામની ભેગભૂમિ [ અકર્મભૂમિ ] છે. તે ૧૧૮૪૨, યજનના વિષ્ણુભ છે. એ પ્રકારે મેરૂની ઉત્તરે અને નીલવાનની દક્ષિણે ઉત્તરકુરૂ નામની ભાગભૂમિ છે, એટલુ' વિશેષ કે તેમાં ચિત્રકૂટ અને વિચિત્રકૂટને ખદલે બે યમક પર્વત છે. દક્ષિણ અને ઉત્તરના વૈતાઢયે લંબાઇ, કિશ, અવગાડુ અને ઉંચાઇમાં ખરાખર છે; તેવી રીતે હિમવત્ અને શિખર, મહાહિમવત્ અને કિમ, નિષધ અને નીલવાન્ પશુ સમાન છે મેદેવકુરૂ અને ઉત્તરકુરૂથી તેના પૂર્વ અને પશ્ચિમ બે ભાગ થાય છે ને તે દરેકમાં નદીને પર્વતથી જુદા પડેલા ૧૬-૧૬ વિજચે છે
ધાતકીખડ અને પુષ્કરાર્ધના ચાર નાના મેરૂપર્વત મેટા મેરૂપર્વત કરતાં ઉંચાઇમાં ૧૫ હજાર વૈજન ઓછ છે એટલે ૮૫ હજાર ચેાજન ઉચા છે પૃથ્વીતલમાં છસે. જન ઓછા એટલે ૯૪૦૦ ચેાજન વિસ્તારે છે. તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૧૧
પ્રથમ કાંડ મહામેરૂ તુલ્ય ૧૦૦૦ ચેાજન છે. બીજો કાંડ સાત હજાર ચેાજન હીન એટલે ૫૬૦૦૦ ચેાજન છે અને ત્રીજો કાંડ આઠ હજાર ચેાજન હીન એટલે ૨૮૦૦૦ ચેન જન ઉંચા છે, ભદ્રશાળ અને તદન વન મહામંદર [મેરૂ ] તુલ્ય છે. ત્યાંથી પાા હજાર યેાજને સામનસ વન પાંચશે’ ચેાજનના વિસ્તારવાળુ છે. ત્યાંથી ૨૮ હજાર ચેાજને ૪૯૪ ચૈાજનના વિસ્તારવાળું પાંડક વન છે. ઉપરના વિષ્ણુભ તથા અવગાહ મહામદર તુલ્ય છે. ચૂલિકા પણુ મહામ દરની ચૂલિકા જેવી છે.
વિષ્ણુભ કૃતિ ( વર્ગ ) ને દશગુણા કરી તેનુ મૂળ વર્ગમૂળ ) આવે તે વૃત્ત ( ગાળક્ષેપ ) ને પરિક્ષેપ ( પિષિ-પરિઘઘેરાવા ) થાય છે.
તે વૃત્ત પરિક્ષેપ ( પરિધિ ) ને વિભના ચાથાણાગવડે ગુવાથી ગણિત ( ગણિતપદ્મ-ક્ષેત્રફળ ) થાય છે. ઈ. ચ્છિત વગાડે ( જે ક્ષેત્રની જ્યા- જીવા’ કાઢવી હોય તે ક્ષેત્રના છેડા સુધીની મૂળથી માંડીને અવગાહ એટલે જ બુદ્વીપની દક્ષિણ જગતીથી ક્ષેત્રના ઉત્તર છેડા સુધીની અવગહે)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
કરીને ઊન જે અવગાહ તે વિષ્કભને ગુણીને તેને ચાર શ્રેણી તેનું મૂળ કાઢવાથી જ્યાં આવે. જ્યા-જીવા ધનુપ્રત્યંચા એ પર્યાય નામ છે.'
જવા અને તે ક્ષેત્રસુધીના બૂઢીપના વિષ્કલના વર્ગીકરી તેને વિશ્લેષા (મેટી રકમમાંથી નાની બાદ કરવિી તે) કરી તેનું મૂળ આવે તે વિષ્કમમાંથી બાદ કરી શેષ રહે તેનું અર્ધ કરવું તે ઈષ (બાણનું માપ) જાણતું.
તે ક્ષેત્ર સુધીના ઈષ [અવગાહ ] ના વર્ગને છ ગુણો કરી તેમાં જીવાને વર્ગ ઉમેરી તેનું મૂળ આવે તે ધનુકા છ (ધનુ પૃષ્ઠ) છવાના વર્ગના ચેથા ભાગવડે કરીને યુતિ જે ઈષને વર્ગ, તેને ઈબુ વડે ભાગવાથી વાટલા ક્ષેત્રને વિષ્કમાં આવે. ઉત્તર ક્ષેત્રના ધનુ કાણમાંથી દક્ષિણ ક્ષેત્રનું ધનુ કાષ્ટ બાદ કરી શેષ રહે, તેનું અર્ધ કરતાં અને તે બાહુ [ બાહ] જાણવી.
આ કરણરૂપ ઉપાય વડે સર્વ ક્ષેત્ર અને પર્વતની તકે બાઈ, પહોળાઈ, જયા, ઇષ, ધનુ કાણ વગેરેનાં પ્રમાણે જાણી લેવાં ૧૧
* . . . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૧૮ १२ द्विर्धातकीखण्डे । તે ક્ષેત્ર તથા પર્વતે ધાતકીખડમાં બમણા છે.
જેટલા મેરૂ, ક્ષેત્ર અને પર્વતે જ બૂઢીપમાં છે તેથી બમણ ધાતકીખંડમાં ઉત્તર દક્ષિણ લાંબા બે ઈસુકાર પર્વતવડે વહેંચાયેલા છે એટલે પૂર્વ પશ્ચિમના બને ભાગમાં જબૂતપની પેઠે ક્ષેત્ર પર્વતની વહેંચણી છે. પર્વતે પૈડાના આરા તુલ્ય અને ક્ષેત્રે આરાના વિવરતુ આકારે છે. અર્થત પર્વતની પહેળાઈ સર્વત્ર સરખી છે અને ક્ષેત્રની પહોળાઈ અનુક્રમે વધતી છે. ને તે પર્વતે ચારસે એજન ઉચા છે. ૧૨ १३ पुष्कराधैं च।
પુષ્કરાઈ દ્વીપમાં પણ ક્ષેત્રે તથા પર્વતે ધાતકીખંડની જેટલા છે. ધાતકીખંડમાં મેરૂ, ઈક્ષુકાર પર્વત, ક્ષેત્ર અને વર્ષધર પર્વત જેટલા અને જેવી રીતે છે તેટલા અને તેવા આકારે અહીં પણ જાણવા.
પુષકરાઈ દ્વીપને છેડે ઉત્તમ કિલ્લા જે સુવર્ણમય માનુષાર પર્વત મનુષ્ય લેકને ઘેરીને ગળાકારે રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૯
તે ૧૭૨૧ ચેાજન ઉંચા છે. ચારસે ત્રીશ યાજન અને એક ગાઉ જમીનમાં અવગાહી રહેલ છે. તેના વિસ્તાર નીચે ૧૦૨૨ યેાજનને, મધ્યે ૭૨૩ ચેાજનના અને ટોચે ૪૨૪ જનનેા છે. સિંહુનિષદ્યાકાર એટલે સિ’હુ બેઠેલા હોય તેવા આકારે આ પર્વત છે. આ કિલ્લારૂપ પર્વતની અંદર આવેલ અઢીદ્વીપ મનુષ્ય ક્ષેત્ર કહેવાય છે કેમકે મ નુષ્યના જન્મ મરણ ત્યાંજ થાય છે, ખીજે થતાં નથી. ૧૩ १४ प्राग्मानुषोत्तरान्मनुष्याः ।
માનુષેત્તર પર્વતની પૂર્વે[ ૩૬ અતીપ અને પાંત્રોશ ! વાસક્ષેત્રમાં ] મનુષ્યા ઉત્પન્ન થાય છે. સહુરવિદ્યા અને ઋદ્ધિથીતે મનુષ્યો સમગ્ર અીદ્વીપમાં હોય છે
ક્ષેત્રજાતિ કુલકર્મ શિલ્પ અને ભાષાથી આ જાણવા હિમવાન અને શિખરીથી ચારે દિશાએ ખુણામાં લવણુ સુમુદ્રમાં અનુક્રમે ૧૦૦-૧૦૦ ચેાજન વધતામાનવાળા તે આંતરાવાળા એકાક આભાત્રિકના ગેલિક વૈષાણિક વગેરે
૧ દેવકુ અને ઉત્તરકુશ્તી ગણતરી મહાવિદેહ ક્ષેત્રમાં ભેગી ગણેલ હેાવથી ૩પ ક્ષેત્ર થાય.
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
અંતરઢપે છે પહેલા અંતરીપે સમુદ્રમાં ૩૦૦ જન પછી છે. ૧૪ ૫ માર્યા ત્રિ આર્ય અને પ્લેચ્છ એમ બે પ્રકારનાં મનુષ્યો હોય છે
ભરતાદિ ક્ષેત્રમાં સાડી પચ્ચીશ દેશમાં આ ઉત્પન્ન થાય છે અને સ્વેચ્છે બીજા દેશોમાં ઉત્પન્ન થાય છે ૧૫ १६ भरतैरावतविदेहाः कर्मभूमयोऽन्यत्र देव
કરવા . દેવકુરૂ અને ઉત્તરકુરૂને મૂકી દઈને ભરત, રાવત અને મહાવિદેહ એ કર્મભૂમિ છે. જ્યાં તીર્થંકર જન્મ, મક્ષ મળે, અને અતિ મષિને કૃષિને વ્યાપાર થાય તે કર્મભૂમિ જાણવી. સાત ક્ષેત્રે પ્રથમ ગણ્યાં છે તેથી મહાવિદેહમાં દેવકુફે ઉત્તરકુરૂને સમાવેશ થાય છે માટે અહીં તે બેને જુદા પાડ્યાં છે. ૧૬ १७ नृस्थिती परापरे त्रिपल्यापमान्तर्मुहुर्ते ।
મનુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ ૫૫મની અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. ૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૨૧ १८ तिर्यग्योनीनां च ।
તિર્યમ્ યોનીથી ઉત્પન્ન થયેલા (તિર્યંચે) ની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પત્યે મની અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે.
પૃથ્વીકાયની ૨૨ હજાર વર્ષની, અપકાયની સાત હ. જાર વર્ષની, તેઉકાયની ત્રણ દિવસની, વાઉકાયની ત્રણ હજાર વર્ષની, અને પ્રત્યેક વનસ્પતિકાયની દશ હજાર વર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. બેઇન્દ્રિયની બાર વર્ષ, ઇંદ્રિયની ૪૯ દિવસ અને ચારિટ્રિયની છ મામ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ગર્ભજ મસ્ય, ઉર પરિસર્ષ અને ભૂજ પરિસર્પની પૂર્વ કોડિ વર્ષની, ગર્ભ જ પક્ષીઓની પાપમને અસંખ્યાતમે ભાગ અને ગર્ભજ ચતુષ્પદની ત્રણ પોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. મૂછમ મસ્યની પૂર્વ કેડિ; સંમૂચિઠ્ઠમ ઉર રિ સર્પ, ભૂજ પરિ સર્પ, પક્ષી અને ચતુષ્પદની ઉત્કૃષ્ટ સ્થિતિ પ૩૦૦૦૪૨.૦૦-૭૦૦૦-૮૪૦૦૦ વર્ષની અનુક્રમે જાણવી-સર્વની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત હેય. મનુષ્યની કાયરિથતિ સાતઆઠ ભવ પૃથિવી દિચાની અસંખ્યાત ઉત્સપિણ અ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૨૨
વાવણી વનસ્પતિની અનન્ત ઉત્સર્પિણી અવસર્પિણી વિકલેન્દ્રિયની સખ્યાતા વર્ષે જાગ્રુવી. ૧૮
} ઞથ ઋતુર્થાંડથાય ||
१ देवाश्चतुर्निकायाः । દેવતાએ ચાર નિકાયવાળા છે. ૧
२ तृतीयः पीतलेश्यः |
ત્રીજી નિકાય ( જયેતિક ) ના દેવતાએ તેનેલેશ્યાવાળા હાય છે. ૨
३ दशाष्टपञ्चद्वादशविकल्पाः कल्पोपपन्नप
વૅન્તાઃ ।
તેએ અનુક્રમે કલ્પાપપન્ન (ઇન્દ્ર સામાનિકાદિ ભેદગળા) સૂર્યંત દશ, આઠ, પાંચ અને માર ભેદોવાળા છે.
એટલે ભવનપતિના દશ ભેદ, ન્યતરના ઞાડ ભે, જ્યાતિષ્કના પાંચ ભેદ અને વૈમાકિના ભાર ભેક છે. રૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩
४ इन्द्रसामानिकत्रायस्त्रिंशपारिषद्यात्मरक्षा
लोकपालानीकप्रकीर्णकाभियोग्यकिल्बिषि વારાઃ
પૂર્વોક્ત વિકારોમાં પ્રત્યેકના ૧ ઇંદ્ર, ૨ સામાનિક (અમાત્ય, પિતા, ગુરૂ. ઉપાધ્યાય વગેરેની માફક ઈદ્ર સમાન ઠકુરાઈવાળા), ૩ ત્રાયન્નિશ (મંત્રિ પુરહિત જેવા), ૪ પારિષદ [મિત્ર સમાન ], ૫ આત્મરક્ષક (અંગરક્ષક ), ૬ કપાળ [કેટવાળ વગેરે પિલીસ જેવા ], ૭ અનીક (સેના અને અનિકાધિપતિ એટલે સૈન્યના ઉપરી ), ૮ પ્રકણુંક [ પ્રજા-પુરજની માફક ], ૯ આમિયોગ્ય (ચાકર ), અને ૧૦ કિબિષિક (નીચ તે ચાંડાલપ્રાય ) એ દશ દશે ભેદ હોય છે. ૪ ___ ५ त्रायास्त्रिंशलोकपालवया व्यन्तरज्यो.
રિવાજ
વ્યંતર અને તિષ્ક નિકાય ત્રાચિંશ અને લેકપાળ વર્જિત છે. (તે જાતિમાં ત્રાયવિંશ અને લોકપાળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૪ ६ पूर्वयोडीन्द्राः ।
પૂર્વની બે નિકામાં એટલે ભવનપતિ અને વ્યંતરમાં બે બે ઈદ્રો છે.
તે આ પ્રમાણે–ભવનપતિને વિષે અસુરકુમારના ચમાર અને બલી, નાગકુમારના ધરણ અને ભૂતાનંદ, વિઘુકુમારના હરિ અને હરિસહ, સુપર્ણકુમારના વેણુદેવ અને વેણુદાલી, અગ્નિકુમારના અગ્નિશિખ અને અગ્નિમાણવ, વાયુકુમારના વેલંબ અને પ્રભંજન, સ્વનિતકુમારના સુષ અને મહાઘોષ, ઉદધિકુમારના જલકાંત અને જલપ્રભ, દ્વીપકુમારના પૂર્ણ અને અવશિષ્ટ, દિકકુમારના અમિત અને અમિવાહન, વ્યંતરને વિષે– કિન્નરના કિન્નર અને કિં પુરૂષ, પિંપુરૂષના સપુરૂષ અને મહાપુરૂષ, મહેગરના અનિકાય અને મહાકાય, ગંધર્વના ગીતરતિ અને ગીતયશ, યક્ષના પૂર્ણભદ્ર અને મણિભદ્ર, રાક્ષસના ભીમ અને મહાભીમ, ભૂતના પ્રતિરૂપ અને અતિરૂપ, પિશાચના કાળ અને મહાકાળ. જતિષ્કના સૂર્ય અને ચંદ્ર. વૈમાનિકમાં કપપપને વિષે દેવકના નામ પ્રમાણે ઇંદ્રના નામ જાણવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૨૫
અને કલ્પતીતમાં ઇંદ્રાદ્ધિ નથી, સં સ્વતંત્ર છે. È ७ पीतान्तलेश्याः ।
પ્રથમની એ નિકાયેમાં (ભુવનપતિ ને જ્ય’તરમાં ) તેજો સુધી ચાર (કૃષ્ણા, નીલ, કાપાત, તેજ) લેશ્યા હાય છે છ ८ कायप्रवीचारा आऐशानात् ।
ઇશાન દેવલાક પર્યંતના દેવા કાયસેવી (શીરવડે મૈથુન ક્રિયા કરવાવાળા ) છે.
९ शेषाः स्पर्शरूपशब्दमनःप्रवीचारा द्वयो
ચા
દેવો
ખાકીના ખએ કલ્પના દૈવા અનુક્રમે સ્પર્શસેવી (૫શૈવડે વિષયસેવન કરવાવાળા ), રૂપસેવી શબ્દસેવી અને મનસેવી છે. ૯
१० परेऽप्रवीचाराः ।
-
બાકીના ( ત્રૈવેયક અને અનુત્તર વિમાનના) દેવેશ
૧ નવમા દશમાને મળીને એક અને ૧૧-૧૨માને મળી
એક ઈંદ્ર હેવાથી તે ચારની એમાં ગણતરી કરી છે. આગળ ઉપર
મે ખેતે દ્રવનબ એકઠા લેશે. ( જી સૂત્ર ૧૦)
1
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૨૬ અપ્રવીચાગ ( વિષય સેવન હિત) હોય છે.
અલ્પ સંકલેશવાળા હેવાથી તેઓ સવસ્થ અને શાંત હેય છે. પાંચ પ્રકારના વિષય સેવન કરતાં પણ અપરિ મિત આનંદ તેમને થાય છે. ૧૦
११ भवनवासिनोऽसुरनागविद्युत्सुपर्णाग्निवा" તરિતોધિક્રીપબિરા
ભવનવાસિ દેના ૧ અસુરકુમાર, ૨ નાગકુમાર, = વિધુતકુમાર, ૪ સુપર્ણકુમાર, ૫ અગ્નિકુમાર, ૬ વાયુ કુમાર, ૭ સ્વનિતકુમાર, ૮ ઉદધિકુમાર, દ્વીપકુમાર અને ૧૦ દિકકુમાર એ દશ ભેદ છે.
કુમારની પેઠે સુંદર દેખાવવાળા, મૃદુ મધુર અને લલિત ગતિવાળા, શૃંગાર સહિત વૈદિયરૂપ વાળા, કુમારની પેઠે ઉદ્ધત વેષ ભાષા શસ્ત્ર તથા આભૂષણ વગેરે વાળા, કુમારની પેઠે ઉત્કટ રાગવાળા અને ક્રિડામાં તત્પર હેવાથી તે કુમારે કહેવાય છે.
અસુરકુમારે આવાસમાં રહે છે ને બાકીના ભવનપતિએ ભવનમાં રહે છે રત્નપ્રભાની અડધી જાડાઈમાં ભવને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
૧ર૭
છે અસુરકુમારને વર્ણ કાળે અને તેના મુકુટને વિષે ચડી મણિનું ચિન્હ છે, નાગકુમારનો વર્ણ કૃષ્ણ અને તેના - સ્તકમાં સર્ષનું ચિન્હ છે, વિઘુકુમારને શુકલવર્ણ અને વજાનું ચિન્હ છે, સુપર્ણકુમારને વર્ણ શ્યામ અને ગરૂડનું ચિન્હ છે, અનિકુમારને વર્ણ શુકલ અને ઘટનું ચિન્હ છે, વાયુકુમારનો શુદ્ધવર્ણ અને અશ્વનું ચિન્હ છે, સ્વનિતકુમારને કૃષ્ણ વર્ણ અને વર્ધમાન (શવ સંપૂટ)નું ચિન્હ છે, ઉદધિકુમારને વર્ણ શ્યામ અને મકરનું ચિન્હ છે, દ્વીપકુમારનો વર્ણ શ્યામ અને સિંહનું ચિન્હ છે અને કિકુમારને શ્યામવર્ણ અને હાથીનું ચિન્હ છે. બધા વિ. વિધ આભૂષણ અને હથીયાવાળા હોય છે. ૧૧ १२ व्यन्तराः किन्नरकिम्पुरुषमहारगगन्धर्वय.
ક્ષક્ષ મૂતપિશાવા.
૧ કિન્નર, ૨ કિં પુરૂપ; ૩ મહેરગ, ૪ ગધર્વ, ૫ યક્ષ, ૬ રાક્ષસ, ૭ ભૂત અને ૮ પિશાચ એ આઠ પ્રકારના વ્યંતરો છે. તેઓના મે ૧૦-૧૦-૧૦-૧૨-૧૩-૭-૯ ૧૫ ભેદ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૨૮ ઉદ, અધે અને તિર્યમ્ એ ત્રણે લેકમાં ભવન, નગર અને આવાસોને વિષે તેઓ રહે છે. સ્વતંત્રતાથી કે પરતંત્રતાથી અનિયત ગતિવડે પ્રાય; તેઓ ચારે બાજુ રખડે છે. કોઈક તે મનુષ્યની પણ ચાકર માફક સેવા બજાવે છે. અનેક પ્રકારના પર્વત ગુફા અને વન વગેરેને વિષે રહે છે. તેથી તે વ્યંતર કહેવાય છે.
કિન્નરને નીલવર્ણ અને અશોકવૃક્ષનું ચિન્હ છે, કિ. પુરૂષને વેતવર્ણ અને ચંપકવૃક્ષનું ચિન્હ છે, મહેરને શ્યામવર્ણ અને નાગવૃક્ષનું ચિન્હ છે, ગાંધર્વને રક્તવ અને તુંબરૂવૃક્ષનું ચિન્હ છે, યક્ષને શ્યામવર્ણ અને વટવક્ષનું ચિન્હ છે, રાક્ષસને વેતવર્ણ અને ખટ્વાંગનું ચિન્હ છે, ભૂતને વર્ણ કાળે અને સુલસ વૃક્ષનું ચિન્હ છે, અને પિશાચનો વર્ણ શ્યામ અને કદબવૃક્ષનું ચિન્હ છે. આ બધા ચિહે દવજામાં હોય છે. ૧૨ १३ ज्योतिषकाः सूर्याश्चन्द्रमसोग्रहनक्षत्रप्रकी
તારા ! સૂર્ય ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને પ્રકીર્ણ તારા એ પાંચ ભેટ જેનિક દેવતા હેય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
સૂત્રમાં સમાસ કર્યો નથી અને ચંદ્ર કરતાં સૂર્ય પહેલે લીધે છે તે ઉપસ્થી એ સૂચવાય છે કે-સૂર્યાદિના યથાક્રમે જતિષ્કદેવે ઉચે રહેલાં છે. એટલે
સમભૂલા પૃથ્વીથી ૮૦૦ પેજને સૂર્ય, ત્યાંથી ૮૦ જિને ચંદ્ર, ત્યાંથી ૨૦ પેજને પ્રકીર્ણક તારા છે. ગ્રહ અને તારા અનિયમિત ગતિવાળા હેવાથી ચંદ્ર સૂર્યની 5. પર અને નીચે ચાલે છે. તે જતિષ્કના મુકુને વિષે મસ્તક અને મુકુટને ઢાંકે એવા તેજના મંડળ પિતપિતાને ના આકારવાળા હોય છે. ૧૩ * * १४ मेरुप्रदक्षिणानित्यगतयो नृलोके ।
મેરૂ પર્વતને પ્રદક્ષિણા કરતા નિરતર ગતિ કરનારા તિષ્ક દે મનુષ્ય લેકમાં છે. તે મા :
મેરૂ પર્વતથી અગ્યારશે ને એકવીશ પેજન ચારે બાજુ દૂર મેરૂને પ્રદિક્ષણા કરતા જ્યોતિષ દેવે ભમે છે, જંબુદ્વીપમાં બે સૂર્ય, લવણયમુદ્રમાં ચાર, ધાતકીખડમાં બાર, કાલેદસમુદ્રમાં રહેતાળીશ અને પુરાઢીપમાં બને છે હેતેર એમ સર્વ મળી ૧૩૨ સૂર્ય મનુષ્ય લેકમાં છે ચઢે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૩)
પણ સૂર્યની પેઠે ૧૩૨ છે. એક ચંદ્રને પરિવાર ૨૮ નક્ષત્ર, ૮૮ ગ્રહ અને દ૬૭૫ કડાકોડ તારા છે. એટલે જ્યાં જેટલા ચદ્ર હેય તેને ઉપરોક્ત નક્ષત્રાદિની સંખ્યામાં ગુણતાં તે ક્ષેત્રની સમસ્ત નક્ષત્રાદિની સંખ્યા આવે.) સૂર્ય ચંદ્ર, ગ્રહ અને નક્ષત્ર તિર્વકમાં છે અને પકીર્ષક તારા ઉર્વલોકમાં છે. સૂર્યમંડળને ઝિંભ જન, ચંદ્રમ ડળને Y એજન, ગ્રહને બે ગાઉ, નક્ષત્રને એક ગાઉ અને તારાઓને અર્ધ ગાઉ છે. સૌથી ના તા તા એને વિષ્કળ પાંચશે ધનુષ્ય છે. વિપ્લભ કરતાં ઉંચાઈ અથ સમજવી. આ સર્વ સૂર્યાદિનું માન કહ્યું, તે મનુષ્ય લેકને વિષે રહેલા ચર જતિનું સમજવું; અઢીદ્વીપની બાહેર રહેલા સ્થિર જતિષ્કનું માન તે પૂર્વોક્ત ઝિંભ તથા ઉંચાઈના અધભાગે જાણવું. મનુષ્યલકમાં રહેલા નિષ્ક વિમાને લેકસ્થિતિવડે નિરંતર ગતિવાળા છે તે પણ અતિ વિશેષને માટે અને આભિયોગિક નામકર્મના ઉદયથી નિ.
* તારાએ સમભૂલા પૃથ્વીથી ૮૦૦ એજન ઉચા હેવાથી તેના વિમાને તિગ લેકના ઉપર ઉગેલમાં આવે કે “
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
રંતર ગતિમાં આનંદ માનનારા દેવતાઓ તે વિમાને ને વહન કરે છે. તે દેવે પૂર્વ દિશાએ સિંહને રૂપે, દક્ષિણે હાથીને રૂપે, પશ્ચિમે બળદને રૂપે અને ઉત્તરે ઘેડાને રૂપે હોય છે. ૧૪ १५ तत्कृतः कालविभागः ।
તેઓએ કાળ (રાત્રી દિન વગેરે ) વિમાગ કરેલ છે; અસંખ્યાત સમયે આવલિકાસંખ્યાત આવલિકાલચ્છા તિશ્વાસ તે સાતે તેક તે સાતે લવ તે ૩૮ નાલિકા તે બે મુહુ તે ૩. અહે પાત્ર તે ૧૫ પક્ષ તે બે માસ તે બે રૂતુ તે ત્રણ અયન તે બે વર્ષ તે પાંચ યુગ [ ૪૦૦૦૦૦ વર્ષ પૂર્વગ ) તે તેટલા ગુણ પૂર્વ અસંખ્યાત પપ મ, દશ કાડાકેડી પપમે સાગરોપમ, ૪ કડાછેડીસાગરે સુમ સુષમા ૩ સુષમા ૨ સુષમ દુષમા ૪ર૦૦૦ વર્ષ
ન્યૂન ૧ દુષ્કમ સુષમાં ૨૧ હજાર દુષમા ૨૧ હજાર દુઇષમ દુષમા એ અવસર્પિણ. એનાથી ઉલટી ઉત્સર્પિણી કુરૂમાં ૧ લે હરિવર્ષ અને રમેકમાં બીજે હિમવંત અને હરણ્યવંતમાં ત્રીજો અને અંતર અને મહાવિદેહમાં
થે આરે હોય તેમ જાણવું છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૩ર १६ बहिरवस्थिताः ।
મનુષ્યલેકની બાહેર તિષ્કનાં વિમાન અને પ્રકાશ દેશ અવસ્થિત હોય છે. ૧૬ १७ वैमानिकाः ।
વૈમાનિક ટેવને હવે અપ્રિકાર કહે છે. વિમાનોને વિષે ઉત્પન્ન થાય તે વૈમાનિક. ૨૮ શvvજા સંતના !
કપ પન્ન અને કપાતીત [ ઇંદ્રાદિની મર્યાદા રહિત -અહમિદ] એ બે ભેદવાળા વૈમાનિક દેવે છે. ૧૮ १९ उपर्युपरि।
તે વૈમાનિક દેવ એક એકની ઉપર ઉપર (ચઢતા ચ૪) રહેલા છે ૧૯ २० सौधर्मशानसानत्कुमारमाहेन्द्रब्रह्मलोकला.
न्तकमहाशुक्रसहस्रारेष्वानतप्राणतयोरारणाच्युतयोर्नवस अवेयकेषु विजयवैजयन्तजयन्तापराजितेषुसर्वार्थसिरे च । ..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
સિધર્મ, ઈશાન, સાનકુમાર, મહેન્દ્ર પ્રાલેક, લા તક, મહશુક્ર અને સહસ્ત્રારને વિષે આનત પ્રાણતને વિષે આરણ અચુતને વિષે; નવ રૈવેયકને વિષે વિજય; વૈજયન્ત, જયન્ત અને અપરાજીતને વિષે તથા સર્વાર્થહિને વિષે વૈમાનિક હોય છે.
સુધર્મા નામની ઈંદ્રની સભા જેમાં છે તે સાધમ કલ્પ, ઈશાન ઇતનું નિવાસસ્થાન તે અશાનક૫, એ રીતે ઇદ્રના નિવાસગ્ય સાર્થક નામવાળા કર્ભે જાણવા. લોકરૂપ પુરૂપની ગ્રીવા (ડાક) ને સ્થાને રહેલા અથવા ગ્રીવાના આ ભારણભૂત તે દૈવેયક જાણવા. આબાદિમાં થવાના વિદ્મહેતુ ને જેણે જીત્યા તે વિજય, વૈજયંત અને જયંત દેવે જાચવા. Hિહેતુવડે પરાજય નહિ પામેલા તે અપરાજિત સંપૂર્ણ ઉયના અર્થમાં સિદ્ધ થયેલા તે સર્વાર્થસિદ્ધ. ૨૦ २१ स्थितिप्रभावमुखद्युतिलेश्याविशुद्धीन्द्रिया __वधिविषयतोऽधिकाः । * તેઓમાં પૂર્વ પૂર્વના દેવતાની અપેક્ષાએ ઉપર ઉપ૨ના દેવતાએ સ્થિતિ (આયુષ); નિગહ અનુગ્રહ ઉપા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
૨ પૈક્રિય અને આદેશને પ્રભાવ, સુખ, કાન્તિ, વેશ્યા, લેશ્યાની અથવા કમની વિશુદ્ધિ, ઇદ્રિયપટુતા અને અવધિજ્ઞાનના વિષયમાં અધિક અધિક હેય ઉપર અને નીચે ના દેવલોકમાં સ્થિતિ સરખી હોય તે પણ ઉપર વાળાની ગુણાધિક જાણવી. અવધિથી પહેલા બીજા વાળ રત્નપ્રભા સુધી અને તાછ હજારે જન ત્રીજા ચેથા વાળા શકે રાપ્રભ સુધી અને તી છ લાખે જન યાવત્ અનુત્તરવાના સર્વ લેકનાવિ દેખે છે. ૨૧ २२ गतिशरीरपारग्रहाभिमानतो हीनाः ।
ગતિ, શરીર પ્રમાણ પરિગ્રહુસ્થાન, (પરિવાર વગેરે) અને અભિમાનવડે કરીને પૂર્વ કરતાં ઉપરના દેવતાઓ ઓછા ઓછા છે. *
બે સાગરોપમના જઘન્ય આયુષ્યવાળા દેવેની ગતિ [ ગમન] સાતમી નારકી સુધી હોય અને તિર્થી અસં.
ખ્યાત તુજાર કડાકોડી જન હેય. તેથી આગળની જઘન્ય સ્થિતિવાળા દેવે એક એક ઓછી નરકમૂનિ સુધી જઈ શકે. ગમનશક્તિ છે છતાં ત્રીજી નરકથી આગળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
કોઈ દેવતા ગયા નથી તેમ જશે પણ નહિ, સાધમ અને એશાન કપના દેના શરીરની ઉંચાઈ સાત હાથની છે. સાનકુમાર અને મહેદ્રની છ હાથ, હાલક તથા લાંતકની પાંચ હાથ, મહાશુક્ર અને સહસ્ત્રારની ચાર હાથ, આનતાદિ ચારની ત્રણ હાથ. રૈવેયકની બે હાથ અને અનુત્તર વિમાનવાસી દેવની શરીરની ઉંચાઈ એક હાથ છે. વિમાને અનુક્રમે આ પ્રમાણે ૧-૩૨ લાખ ૨-૨૮ લાખ ૩-૧૨ લાખ ૪-૮ લાખ ૫-૪ લાખ ૬-૫૦ હજાર ૭-૪૦ હજાર ૮-૬ હજાર ૯-૧૦–૧૧-૧૨ ૭૦૦ રૈવેયક ૧૧ અનુત્તર ૫ | સર્વ જઘન્ય સ્થિતિવાળને સાતસ્તો કે શ્વાસ ચતુર્થ ભકને આહાર પલ્યોપમવાળાને દિવસની અંદર શ્વાસને દિવસ પૃથક આહાર આગળ સાગરોપમ જેટલા પક્ષ અને હજાર વર્ષે આંતરૂ જાણવું. દેવતાને અસાતા ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તજ હેય ને શાતા છ માસ હેય આસ્થ અમ્મુતથી આગળ અન્યમતવાળો ન ઉપજે નિફો વેયક સુધી ઉપજે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૩૬
| તીર્થકરના જન્માદિકે આસન શયન સ્થાનને આશ્રય માથે દેવે દ્રો અને પ્રેવેયક ચલાયમાન થાય છે ને તે કેટલાક ભગવાન પાસે આવે છે ને કેટલાક ત્યાં રહ્યાથક સં. વેગથી ને ધર્મબહુમાનથી સત્યુત્યાદિ કરે છે જેને અમે વધિ સર હોય તેમાં પણ ઉપરવાળાને વિશુદ્ધ જા. ૨૨ २३ पीतपशुक्ललेश्या वित्रिशेषेषु । તેજે, પદ્ધ અને શુકલ વેશ્યા બે કલ્પના, ત્રણ કલ્પના અને બાકીના દેને વિષે અનુક્રમે જાણવી. એટલે પહેલા બે ક૯૫માં તેજલેશ્યા, પછી ત્રણ કપમાં પધલેશ્યા અને લાંતકથી માંડીને સર્વાર્થસિદ્ધ પર્વત શુક્લલેક્ષા હેય છે. ૨૩ २४ प्राग्वेयकेभ्यः कल्पाः ।
ગ્રેવેયકની પૂર્વે કલ્પ છે (ઈન્દ્રાદિક ભેવાળા દેવલેકે છે).
અહીં કોઈ શંકા કરે છે કે શું સર્વ દેવતાઓ સમ્યમૂદષ્ટિ હોય છે કે તેઓ તીર્થકરોના જન્માદિ વખતે આ નંદ પામે છે. તેને ઉર આપે છે કે–પર્વ દેવતા સમ્યગુદષ્ટિ હેતા નથી પરંતુ જે સમ્યગદષ્ટિ હોય છે તેઓ સ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૨૭
દ્ધર્મના બહુમાનથી અત્યંત આનન્દ્વ પામે છે અને જન્મા દિના મહાત્સવમાં જાય છે. મિથ્યાષ્ટિ પશુ મનરજન માટે અને ઇંદ્રની અનુવૃત્તિએ જાય છે અને પરસ્પર દુખવાથી અને હમેશની પ્રવૃત્તિને લીધે આન ંદ પામે છે. લેાકાન્તિક દેવા ખધા વિશુદ્ધ ભાવવાળા હોય છે. તેએ! સદ્ધર્મના ખ હુમાનથી અને અ‘સારદુ:ખથી પીડિત છવેાની દયાવડે અહુંના જન્માદિને વિષે વિશેષે આનંદ પામે છે અને દિક્ષા લેવાના સકલ્પ કરવાવાળા પૂજ્ય તીર્થંકરાની સમીપ જઈને પ્રસન્નચિત્તથી સ્તુતિ કરે છે અને તીર્થ પ્રયાવા વિનતિ કરે છે. ૨૪
२५ ब्रह्मलोकालया लोकान्तिकाः ।
લેાકાન્તિક ધ્રુવા પ્રલેાકમાં રહેનારા છે. કૃષ્ણરાજીના આઠ આંતરામાં અ। વિમાને1માં ને વચ્ચે ષ્ટિ વિમાનમાં નવ લેાકાન્તિકા રહે છે.
२६ सारस्वतादित्यवहृन्यरूणगर्दतोय तुषिता. વ્યાયામમહતા ( અરિયાય ) ।
૧ સારસ્વત, ૨ આદિત્ય, ૩ વન્હેિં, ૪ અરૂણુ, ૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૩૮
ગતે ૬ તુષિત, ૭ અવ્યાબાધ અને ૮મરૂત એ આઠ ભેટે લેકાંતિકે છે (કુરાજીના આંતરામાં ઈશાન ખુણાથી માંડીને પ્રત્યેક દિશામાં એક એક અનુક્રમે છે ). અનિષ્ટ પણ નવમા કાતિક છે.” ૨૬ २७ विजयादिषु विचरमाः ।। | વિજયાદિ ચાર અનુત્તરવિમાનવાસી દે ચિરમ ભવવાળા છે એટલે અનુત્તરવિમાનથી એવી મનુષ્ય થઈ ફરી અનુત્તરમાં આવી મનુષ્ય થઈ સિદ્ધ થાય, સર્વાર્થષિદ્ધ વિમાનવાસી એકાવતારી જાણવા. ૧૭ २८ औपपातिकमनुष्येभ्यः शेषास्तिर्यग्योनयः ।
ઉપપાત નિવાળા દેતા અને નારકી ] અને મનુષ્ય શિવાય બાકીના તિર્થગ નિવાળા જી (તિર્ય) જાણવા. ૨૮ २९ स्थितिः ।
હવે સ્થિતિ કહીએ છીએ. ર૯ ३० भवनेषु दक्षिणार्धाधिपतीनां पल्योपमम.
I
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૩૦ ભવનને વિષે દક્ષિણાર્ધના અધિપનિની ઢ ય૫મની સ્થિતિ જાણવી, ઈદ્રની સ્થિતિ કહી તેથી ઉપલક્ષણથી તેના વિમાનવાસી દેવાની જાણધી. બબે ઇદ્રોમાં પહેલો પહેલે દક્ષિણને અધિપતિ ને બીને ઉત્તરને અધિપતિ જાણ. ૩૦ ३१ शेषाणां पादोने।
બાકીના એટલે ઉત્તરાર્ધ અધિપતિની સ્થિતિ પણ બે પપપની છે. ૩૧ ३२ असुरेन्द्रयोः सागरोपममधिकं च ।
અસુકુમારના દક્ષિણાધિપતિની સાગરોપમ અને ઉત્તરાધિપતિની સાગરેપમથી કાંઈક અધિક ઉરઇ સ્થિતિ છે. ૩૨ ३३ सौधर्मादिषु यथाक्रमम् । સૈધર્મદિને એ અનુક્રમે સ્થિતિ કહે છે. ૩૩
'સધર્મ કલપના દેવેની બે સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ જાવી. ૩૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૪૦ ર: મ િ૨ |
ઇશાન કલ્પના દેવેની બે સાગરોપમથી અધિક ઉત્કૃષ્ટ તિથતિ જાણવી ૩૫
३६ सप्त सामत्कुमारे । - સનકુમાર કલપને વિષે સાત સાગરેપની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ૩૬ - - ३७ विशेषत्रिसप्तदशैकादशत्रयोदशपञ्चदश.
भिरधिकानि च ।
પૂર્વોક્ત સાત સાગરોપમ સાથે વિશેષથી માંડીને અનુક્રમે જાણવી, તે આ પ્રમાણે–માહે ક્રે સાત સાગરો પમથી વિશેષ, બ્રહ્મલ કે દશ, લાન્તકે ચાદ, મહશુકે સતર, સહસ્ત્રારે અઢાર, આનત પ્રણતે વીશ અને આપણું અયુને બાવીશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. ૩૭ ३८ आरणाच्युतादूर्ध्वमेकैकेन नवसु ग्रैवेयकेषु
विजयादिषु सर्वार्थसिडे च । આરણ અશ્રુતકી ઉપર નવ રૈવેયક અને પિયત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૪
ચાર અનુત્તર અને સર્વાર્થસિદ્ધને વિષે એક એક સાગરોપમ વધારે સ્થિતિ જાણવી.
એટલે પહેલાથી નવમા શૈવેયક સુધી ૨૩ થી ૩૧ સાગરોપમ, વિજયાદ ચાર અનુત્તરની બત્રીશ સાગરમ અને સર્વાર્થસિદ્ધની તેત્રીશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. ૩૮ ३९ अपरा पल्योपममधिकं च ।
હવે સામાદિને વિષે જઘન્ય સ્થિતિ અનુક્રમે કહે છે, સાધર્મને વિષે પપમ અને ઈશાનને વિષે અધિક પોપમ જઘન્ય સ્થિતિ જાણવી. ૩૯
४० सागरोपमे । - સાનકુમારની જઘન્ય સ્થિતિ બે સાગરોપમની જાવી ૪૦
- - - - ४१ अधिके च ।
મહેન્દ્ર છે સાગરેપમ અધિક જાણવી. ૪૧ કર રત પરત પૂર્વ તત્તર
પૂર્વ પૂર્વ કપની જે જાણ નિતિ તે આગળ આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૪૨ ગળનાકર ની જઘન્ય રિધતિ જાશવી, સવર્થસિદ્ધની જઘન્ય સિધતિ નથી કર ४३ नारकाणां च द्वितीयादिषु ।
નારકોની બીજી વિગેરે નરકને વિષે પૂર્વ પૂર્વની જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે આગળ આગળની જઘન્ય સ્થિતિ જાણવી, અનુક્રમે ૧-૩-૭-૧૦-૧૭-૨૨ સાગરોપમ બીજીથી સાતમી સુધી જાણવી. ૪૩ ४४ दशवर्षसहस्राणि प्रथमायाम् ।
પ્રથમ નરક ભૂમિમાં દશ હજાર વર્ષની જઘન્ય સ્થિતિ છે. ૪૪ ४५ भवनेषु च ।
ભવનપતિને વિષે પણ જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે. ૪૫ ४६ व्यन्तराणां च ।
બે તસ્કેની પણ જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે. જે ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
૪૩
ઇતની ઉત્કૃષ્ટ રિથતિ પલપમની છે. ૪૭ ४८ ज्योतिष्काणामधिकम् ।
વિક દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ પલેપમ લાબવર્ષ અધિક છે. ૪૮ ४९ ग्रहाणामेकम् ।
ગ્રહની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પોપમની છે. ૪૯ ५० नक्षत्र
નક્ષત્રની ઉત્કૃષ્ટ સિથતિ અર્ધપળેપમેન છે. પત્ર ५१ तारकाणां चतुर्भागः ।
તારાઓની પપમનો ચોથો ભાગ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. પt ५२ जघन्या त्वष्टभागः ।
તારાઓની જઘન્ય સ્થિતિ પામને આમ ભાગ છે. પર ५३ चतुर्भागः शेषाणाम् ।
તારા સિવાય બાકીન તિષ્કની જઘન્ય સ્થિતિ પોપમને એથે ભાગ જાણવી. ૫૩,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૪૪
॥ અથ ૧૦૨મોડવાય્: ||
જીવ પદાર્થનું સ્વરૂપ બતાવી હવે અવ પદા જણાવે છે.
१ अजीवकाया धर्माधर्मकाशपुद्गलाः । ધર્માસ્તિકાય, · અધર્મ સ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એ ચાર અજીવકાય છે. ધર્માદિના પ્રદેશ અને કત્વના અવયવનું બહુપણુ જાવવાને અર્થે અને કાળના સમયમાં પ્રદેશપણુ નથી એ જણાવવાને અર્થ “કાય ” નું ગ્રહણ કર્યું છે.
""
२ द्रव्याणि जीवाश्च ।
એ ધર્માદિ ચાર અને જીવે, એ પાંચ દ્રવ્ય છે. ૨ ३ नित्यावस्थितान्यरूपाणि ।
એ દ્રષ્યે નિત્ય (પેાતાના સ્વરૂપમાં હુમેશ રહે તે ), ( અવસ્થિત (વર્તમાન-છતા) અને અરૂપી છે. ૩
४ रूपिण पुद्गलाः -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૪૫
પુરા રૂપ છે. ૪ ५ आऽऽकाशादेकद्रव्याणि ।
ધમંતિકાયથી માંડીને આકાશ પર્યત દ્રવ્ય એક એક છે. ૫ ૬ નિરાશા જા એ પૂર્વોક્ત ત્રણ દ્રવ્યો નિષ્ક્રિય (ગમન ક્રિયારહીત)
७ असंख्येयाः प्रदेशा धर्माधर्मयोः ।
ધમસ્તિકાય અને અધમસ્તિકાયના પ્રદેશ અને ખેય છે. ૭ ૮ વા .
એક જીવન પ્રદેશ પણ અસંખ્યાતા ९ आकाशस्यानन्ताः ।
કાલેકના આકાશના પ્રદેશ અનંતા છે પણ લે પ્રકાશના અસંખ્ય પ્રદેશ છે. ૯. ' १० संख्येयासंख्येयाश्च पुदगलमाम् ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
re
પુદ્દગલાના પ્રદેશ સભ્યેય, અસભ્યેય અને અનત
ાય છે. ૧૦ ? નોઃ।
પરમાણુના પ્રદેશ હાતા નથી. ૧૧ १२ लोकाकाशेऽवगाहः ।
લેાકાકાશને વિષે અવગાહુ હાય છે. એટલે રહેવાવાળા દ્રવ્યની સ્થિતિ (રહેવાપણુ^) લેાકાકાશને વિષે થાય છે. (અવગાહી દ્રવ્યની સ્થિતિ લેાકાકાશને વિષે છે. ) ૧૨ १३ धर्माधर्मयोः कृत्स्ने ।
ધર્માસ્તિકાય અને અધમાસ્તિકાયના સમસ્ત લેાકાકા
શને વિષે અવગાહ છે. ૧૩
१४ एकप्रदेशादिषु भाज्यः पुद्गलानाम् | પુદ્ગલાને એકાદિ આકાશપ્રદેશને અવગાહુ વિકપવાળા છે. કેટલાક એક પ્રદેશમાં, કેટલાકં એ પ્રદેશમાં ચાવત્ અચિત્ત મહાસ્કન્ધે સમગ્ર લેકમાં અવગાહી રહે છે. અપ્રદેશ, સભ્યેયપ્રદેશ, અસધ્યેયપ્રદેશ અને આન'તપ્રદે
વાળા જે પુગળ કર્યા છે તેના આકાશના એકાદિ મ
....
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૭
દેશમાં અવગાહ ભાજ્ય છે (ભજનાવાળે છે). એટલે કે–એક પરમાણુ તે એક આકાશ પ્રદેશમાં જ રહે છે પરમાણુવાળે સ્કંધ એક પ્રદેશ અગર બે પ્રદેશમાં રહે. - શુક ( ત્રણ પરમાણુવાળે કંધ) એક, બે, અગર ત્રણ પ્રદેશમાં રહે. ચતુરણુક એક, બે, ત્રણ અગર ચાર પ્રદેશમાં રહે. એ પ્રમાણે ચતુરસુકથી માંડી સંખ્યાતા અસં. ખ્યાતા પ્રદેશવાળા એકથી માંડીને સંખ્યાતા અસંખ્યાત: પ્રદેશમાં અવગાહ કરે અને અનંત પ્રદેશવાળને અવગાહ પણ એકથી માંડી અસંખ્યાત પ્રદેશમાં જ હોય. ૧૪ १५ असंख्येयभागादिषु जीवानाम् ..
કાકાશના અસંખ્યાતમા ભાગથી માંડીને સંપૂર્ણ લે કાકાશપ્રદેશમાં જેને અવગાહ થાય છે. સંસારી જીવે
ગવાળા છે અને સિધ્ધની અવગાહના છેલલા ભવના શરીરના ત્રીજા ભાગે ન્યૂન હેય છે માટે એક પ્રદેશાદિમાં
ને અવગાહ હેય નહિં. ૧૫ १६ प्रदेशसंहारविसर्गाभ्यां प्रदीपवत् । ..
દીપકના પ્રકાશની પેઠે છના પ્રદેશ સંકેચ તથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૪૮ વિરતારવાળા થવાથી અસંખ્યય ભાગાદિમાં અવગહ થાય છે. જેમ કે દેવ મોટે હેય છતાં તે નાના ગોખલા - દિમાં ઢાંકી રાખ્યું હોય તે તેટલી જગ્યામાં પ્રકાશ કરે છે અને મોટા મકાનમાં રાખ્યું હોય તે તે મકાનમાં સર્વ ઠેકાણે પ્રકાશિત રહે છે, તેમ છવપ્રદેશને સંકેચ અને વિસ્તાર થવાથી નાના અગર મોટા પાંચ પ્રકારના શરીર કે ને ધર્મ, અધર્મ, આકાશ, પુદગલ અને જીવપ્રદેશ સમુદાય અવગાહના વડે વાત કરે છે. ધર્મ, અધર્મ, આ કાશ અને જીવ અરૂપિ હોવાથી મહોમાંહે પુપલેમાં રહેતાં વિરોધ આવતું નથી. ૧૬
હવે ધાસ્તિકાયાદિના લક્ષણે કહે છે– १७ गतिस्थित्युपग्रहो धर्माधर्मयोरुपकारः ।
ગતિ સહાયરૂપ પ્રયોજન ધર્મસ્તિકાયનું અને સ્થિતિ સહાયરૂપ પ્રોજન (ગુણ) અધર્માસ્તિકાયનું છે. ૧૭
१८ आकाशस्यावगाहः। - ૧ ઉપગ્રહ નિમિત્ત અપેક્ષા કરણ અને હેતુ એ પર્યાય શબ્દ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
આ33
૧૪ આકાશનું પ્રયોજન સર્વ દ્રવ્યને અવગાહ આપી વાનું છે. ૧૮ १९ शरिरवानःप्राणापानाः पुद्गलानाम् ।
શરીર, વચન, મન, પ્રાણ (ઉસ) અને અપાન [ નિઃશ્વાસ] એ પુદ્ગલેનું પ્રજન જીવને છે. ૧૯ २० सुखदुःखजीवितमरणोपग्रहाश्च ।
સુખ, દુઃખ, જીવિત અને મરણના કારણપણે પણ પુદગલે જથાય છે.
ઈચ્છિત પશે, રસ, ગંધ, વર્ણ અને શખની પ્રાપ્તિ તે સુખનું કારણ, અનિષ્ટ શદિની પ્રાપ્તિ તે દુઃખનું કારણ, વિધિપૂર્વક સ્નાન, આછાદન, વિલેપન તથા ભેજનાદિ વડે આયુષ્યનું અનાવર્તન તે જીવિતનું કારણ અને વિષ શસ્ત્ર અમિ વગેરે વડે આયુષનું અપવર્તન તે મરણનું કારણ છે. કર્મની સ્થિતિ અને ક્ષયથી અનપવર્તની આયુષ્યવાળાને પણ પુદગલેથી જીવિતને મરણ છે શરીરની સ્થિતિ વૃદ્ધિબલ, અને પ્રીતિને માટે કરતે આહાર સર્વને ઉપકાર કરે છે. ૨ રે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૫૦
२१ परस्परोपग्रहो जीवानाम् ।
પરસ્પર હિતને આદરવા ને અહિતને છોડવા માટે તેના ઉપદેશવડે સહાયક થવારૂપ છનું પ્રજન છે. ૨૧ २२. वर्तना परिणामः क्रिया परत्वापरत्वे च
Tarશ છે
વર્તન, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ એ કાળનું કાર્ય છે.
સર્વ પદાર્થોની કાળને આશ્રયી જે વૃત્તિ તે વર્તના જાણવી અર્થાત્ પ્રથમ સમયાશ્રિત ઉત્પત્તિ, સ્થિતિ તે વર્તન. અનાદિ અને આદિવાળે એમ બે પ્રકારે પરિણામ છે. ક્રિયા એટલે ગતિ તે ત્રણ પ્રકારે પ્રવેગ ગતિ, વિશ્રા ગતિ અને મિસા ગતિ. પરવાપરત્વે ત્રણ પ્રકારે છે–પ્રશંસાકૃત, ક્ષેત્ર અને કાળકત. જેમકે ધર્મ અને જ્ઞાન પર છે, અધર્મ અને અજ્ઞાન અપર છે, તે પ્રશંસાકૃત. એક દેશમાં સ્થિત પદાર્થોમાં જે હર છે તે પર અને સમીપ છે તે અપર જાણવું તે ક્ષેત્રyત પાપણું તેવી રીતે સે વર્ષવાળે સોળ વર્ષવાળાની અપેક્ષાઓ પર અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૫
સેાળ વર્ષવાળે સે વયંવાળાની અપેક્ષાએ અપર તે કાળકુ
તુ પશ૫૨૫ણું. ૨૨
२३ स्पर्शरसगन्धवर्णवन्तः पुद्गलाः ।
સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળા પુદ્ગલેા છે. સ્પર્શ આઠ પ્રકારે છે—કર્કશ, સુંવાળા, શારે, હલકા, ટાઢા, ઉના, સ્નિગ્ધ અને લુખા. રસ પાંચ પ્રકારે છે-ડવા, તીખા, કષાયેલ, ખાટા અને મધુર, ગંધ એ પ્રકારે છે–સુરિમે છે દુભિ. વર્ણ પાંચ પ્રકારે છે-કાળા, લીલા, રાતા, પીળા અને શ્વેત. ૨૩
२४ श० दबन्ध सौक्ष्म्यस्थौल्य संस्थान भेदतमइछा यातपोद्योतवन्तश्च ।
શબ્દ, ખધ, સૂક્ષ્મતા, સ્થૂલતા, સંસ્થાન, વેદ( ભા ગથવા), અંધકાર, છાયા, આતપ [ તડકા ) અને ઉઘાતવાળા પુલે છે.
શબ્દ છ પ્રકારે છે–તત [ વીણાદિના ], વિતત (મૃ દુગાદિના ), ઘન ( કાંસી-કરતાલાદિના ), શૃષિર ( વાંસળીન વગેરે), ઘર્ષ ( ઘર્ષણ થવાથી ઉત્પન્ન થયેલ) અને ભાષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૫૨
( વાણુને). બંધ ત્રણ પ્રકારે છે–પ્રગબંધ (પુરૂષ પ્રયત્નથી થયેલ), વિશ્રસાદ (ઇદ્ર ધનુષ્યની પેઠે સ્વતઃ થયેલ) અને મિશ્ર પ્રયત્ન અને સ્વભાવથી થાય છે તે. સૂક્ષમતા બે પ્રકારે છે-અન્ય અને અપેક્ષિક, પરમાjમાં અંય દ્વયJકાદિમાં સંઘાત પરિણામની અપેક્ષાએ આપેક્ષિક. જેમ આંબળા કરતા બેર નાનું છે. રધૂળતા પણ સંઘાત પરિણામની અપેક્ષાએ બે પ્રકારે છે સર્વ-વ્યાપિ મહાત્કંધને વિષે અંત્યસ્થૂળતા અને બોર કરતાં આમળું મેટુ તે અપેક્ષિત સ્થૂળતા. સંસ્થાન અનેક પ્રકારે છે. ભેદ પાંચ પ્રકારે છે-એકારિક (કાષ્ઠાદિ ચિરવાથી થાય તે), ચેણિક (ચૂર્ણ- ભૂકે કરવાથી), ખંડ (ટુકડા કરવાથી), પ્રસર (વાદળાદિના વિખરાવાથી) અને અનુતટ [ તપાવે લા લેઢાના ઘણુવડે ટીપવાથી કણીયા નીકળે તે ]. શબદ વગેરે સુંધામાંજ હોય છે ને સ્પર્શદિક પરમાણુ અને સુંધામાં પણ હોય છે માટે જુદાં સૂત્રે કર્યો છે. ૨૪ २५ अणवः स्कन्धाश्च ।।
અણુઓ અને સ્કન્ધ એ બે પ્રકારે પુદગલ છે. ૨૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૩
२६ संघातभेदेभ्य उत्पद्यन्ते ।
સંઘાત (એકત્ર થવું ), ભેદ (ભાગ પાડવા) અને સઘાત મેઢ એ ત્રણ કારણ વડે કરીને સ્કીધે ઉત્પન્ન થાય છે ૨૬ २७ भेदादणुः ।
ભેદવડે અણુ ઉત્પન્ન થાય છે. ૨૭ २८ भेदसंघाताभ्यां चाक्षुषाः ।
ચક્ષુવડે દેખી શકાય એવા છે. ભેદ અને સંઘાત વડે કરીને થાય છે. ૨૯ ધર્માસ્તિકાયાદિ પદાર્થો છે એમ શી રીતે જણાય?
લક્ષણથી. માટે સનું લક્ષણ કહે છે. २९ उत्पादव्ययधौव्ययुक्तं सत् ।
ઉત્પાદ ( ઉત્પત્તિ), વ્યય [ નાશ ] અને વ્ય ( સ્થિરતા ) વડે યુક્ત તે સત (છતું વર્તમાન ) જાણવું.
આ સંસારમાં દરેક પદાર્થ ઉત્પાદ, વ્યય અને સ્થિતિવડે યુક્ત છે. આત્મદ્રવ્યમાં મનુષત્વ પર્યાયરૂપે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૫૪
મદ્રવ્યના વ્યય થાય છે, દેવતાદ્રિ પર્યાયથી તેની ઉત્પત્તિ થાય છે અને આત્મત્વ સ્વરૂપથી તેની સ્થિતિ છે પુદ્ગલદ્રવ્યમાં નીલવર્ણાદિ પર્યાયડે પરમાણુનો નાશ થાય છે, રક્તવર્ણાદિવડે તેની ઉત્પત્તિ થાય છે અને પુદ્ગલત્વ સ્વરૂપે તેની સ્થિતિ છે. ધર્માસ્તિકાય દ્રવ્યમાં ગતિમાનૢ જીવપુદ્ગલના નિમેત્તે કાઇ કાઇ પ્રદેશે ચલનસહાયત્વરૂપે ધમાસ્તિકાયની તે પાયે ઉત્પતિ થાય છે; જ્યારે જીવ અને પુદ્ગલે બીજા પ્રદેશ તરફ જાય છે, ત્યારે તે સ્થળ અને તે પદાર્થને અંગે ચલનસહાયત્વ સ્વરૂપે ધર્માસ્તિકાય નષ્ટ ચાય છે અને ધર્માસ્તિકાયત્વ સ્વરૂપે ધર્માસ્તિકાય ધ્રુવ છે. તેવી રીતે અધર્માસ્તિકાયમાં પણ જાણી લેવું ભેદ એટલેજ કે તે સ્થિતિનું કારણ છે. એકાન્તથી આત્માને નિત્ય
માનવામાં આવે તે તેના એક સ્વભાવને લીધે અવસ્થાને ભેદ ન થઇ શકે અને તેમ થાય તે સ`સાર અને મેાક્ષના અભાવના પ્રસ`ગ પાસ થાય. જો અવસ્થાના ભેદને કલ્પિત માનીએ તે વસ્તુની અવસ્થાના ભેદ તે વસ્તુના સ્વભાવ નહિ હોવાથી તે યથાર્થ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૫૫
જ્ઞાન વિષય થઈ શકે નહિ, તેને વસ્તુને સ્વભાવજ માનવામાં આવે તે વસ્તુ અનિત્ય માન્યાવિન અવસ્થાન્તરની ઉત્પત્તિજ ન થઈ શકે, તેથી એકાન્ત નિયતાને અભાવ થાય. આ પ્રમાણે એકજ પદાર્થમાં ઉત્પાદ, ચય, - ત્ર એ ત્રણે અને ન સ્વીકારવામાં આવે તે મનુષ્યદિ તે દેવાદિ રૂપે ન થાય, તેમ ન થાય તે યમ નિયમાદિનું પાલન કરવું તે નિરર્થક થાય. એમ થવાથી યમાદિ કહેનાર આગમવચન વચનમાત્રજ થાય. આ સર્વ ઉત્પાદ, વ્યય વ્યવહારથકી બતાવેલ છે. નિશ્ચયથકી તે દરેક પદાર્થો દરેક ક્ષણે ઉત્પાદાદિ યુક્ત છે. તેમ માનવાથી જ ભેદની સિદ્ધિ થાય છે કહ્યું છે કે દરેક વ્યક્તિમાં ક્ષણે ક્ષણે ભિન્નભિન્નપણું હોય છે, તેથી નરકાદિ ગતિનાં તેમજ સંસાર અને મોક્ષનાં ભેદ ઘટે છે. હિંસાદિ નરકાદિનું કારણ છે, સમ્યકૂવાદિ અપવર્ગનું કારણ છે, તે સર્વ ઉત્પાદાદિ યુક્ત વસ્તુને સ્વીકાર કરવાથી ઘટે છે, જે ઉત્પાદાદિ૨હિત વસ્તુને માનીએ તે યુક્તિથી આ સર્વ ઘટી શકે નહિ. ઉપાદાન વગર ઉત્પાદન થાય તવસ્થપણામાં નાશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
ન થાય, સર્વથા નાશ થાય તે પણ ઉપાઠ ન થાય માટે તે વસ્તુ જોઈએ ૨૯ ३० तद्भावाव्ययं नित्यम् ।
જે તે સ્વરૂપથી નાશ ન પામે તે નિત્ય છે. ૩૦ ३१ अर्पितानर्पितसिद्धः ।
પદાર્થોની કિદ્ધિ વ્યવહાર નય અને નિશ્ચયનય વડે કરીને થાય છે.
ઉત્પાદ, વ્યય, ધ્રાવ્ય એ ત્રણ રૂપ સત્ અને નિત્ય એ બન્ને મુખ્ય અને ગણ ભેદથી સિદ્ધ છે. જેમકેન્દ્ર વ્યરૂપથી મુખ્ય કરીને અને પર્યાયરૂપથી ગૅણ કરીને પ દાર્થ દ્રવ્યરૂપ કહેવાય છે. ૩૧ ३२ स्निग्धरूक्षत्वाद्वन्धः ।
સ્નિગ્ધતા અને રૂક્ષત્વ (સુખાશ) વડે કરીને બંધ થાય છે અર્થાત નિગ્ધ પુદગલેને લુખા પુદ્ગલે સાથે બંધ થાય છે. ૩૨ ३३ न जघन्यगुणानाम् ।
એક ગુણ (અંશ) વાળા સ્નિગ્ધ રૂક્ષ પુદગલેનો બંધ થતું નથી. ૩૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૫૭
ગુના સંદરાના
ગુણની સમાનતા હેતે છતે પણ સશ (એક જાતના) પુદ્ગલેને બંધ થતું નથી. એટલે સમાન ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલેને સ્નિગ્ધ પુદગલ સાથે અને રૂક્ષને તેવા રૂક્ષ પુદ્ગલ સાથે બંધ થતું નથી. ३५ हयधिकादिगुणानां तु ।
દ્વિગુણ આદિ અધિક ગુણવાળા એક જાતના પગલે ને બંધ થાય છે. ૩૫ ३६ बन्धे समाधिको पारिणामिको ।
બંધ થયે છતે સમાન ગુણવાળાને સમાન ગુણ પરિણામ અને હીન ગુણને અધિક ગુણવાળે પરિણામ - રનાર થાય છે. ૩૬
३७ गुणपर्यायवद् द्रव्यम । . - ગુણ અને પર્યાયવાળું દ્રવ્ય છે. એટલે ગુણ અને ૫ થય જેને હેય તે દ્રવ્ય. ૩૭ ૩૮ ચે. કઈક આચાર્ય કાળને પણ દ્રવ્ય કહે છે ૩૮.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૫
३९ सोऽनन्तसमयः ।
તે કાળ અનત સમયાત્મક છે.
વર્તમાનકાળ એક સમયાત્મક અને અતીત અનાગત
કાળ અને'ત સમયાત્મક છે. ૩૯
४० द्रव्याश्रया निर्गुणा गुणाः ।
જે દ્રવ્યને આત્રીને રહે અને પોતે નિર્ગુણુ હાય તે ગુણુ છે. ૪૦
४१ तद्भावः परिणामः ।
વસ્તુને સ્વભાવ તે પરિણામ. પૂર્વોક્ત ધાદિ દ્રવ્યેને! તથા ગુણાને સ્વભાવ તે પરિણામ જાણુવે. ૪૧ ४२ अनादिरादिमांश्च ।
અનાદિ અને આદિ એમ બે પ્રકારને પિરણામ છે; અરૂષિને વિષે અનાદિ પરિણામ છે. ४३ रूपिष्वादिमान् ।
રૂષિને વિષે આદિ પરિણામ છે, તે દિ પરિણામ અનેક પ્રકારના છે. ૪૩
४४ योगोपयोगी जीवेषु !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૫૮
જીવને વિષે પણ વેગ અને ઉપગના પરિણામ આદિવાળા છે.
| અષ પાછળ છે
૨ વાલના ના
કાયસંબંધી, વચન સંબંધી અને મનસંબંધી જે કમ [ ક્રિયા-પ્રવર્તન-વ્યાપા૨] તે યુગ કહેવાય છે.
તે દરેક શુભ અને અશુભ એમ બે પ્રકારે છે. આ શુભગ આ પ્રમાણે જાણ–હિંસા, ચોરી, અને મૈથુન વગેરે કાયિક, નિંદા, જૂઠું બોલવું, કઠેર વચન અને ચાડી વગેરે વાચિક અને કેઈના ધન હરણની ઈચ્છા, મારવાની ઈચ્છા, ઈર્ષ્યા, અસૂયા (ગુણમાં દષારેપણુ ) વગેરે મા નસિક. આથી વિપરીત તે શુભગ જણ. ૧ ૨ ૪ માત્રા -
પૂર્વોક્ત ગ એ આશ્રવ[ કર્મ આવવાનું કારણ) છે. ૨ રૂ મા જુથ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૬ શુભ ગ તે પુણ્યને આશ્રવ છે. ૩ ४ अशुभ पापस्य ।
અશુભ યુગ પાપને આશ્રવ છે. ૪ ५ सकषायाकषाययोः साम्परायिके-पथयोः।
સકષાયી (કોધાદિવાળા ) ને સામ્પરાયિક અને અન્ય કવાયી (કષાયરહિત) ને ઈપથિક (ગ સંબધી એક સમયની સ્થિતિનો ) આશ્રવ થાય છે. ૫ ६ अबतकषायेन्द्रिक्रियाः* पञ्चचतुःपञ्चपञ्चविंशतिसङ्ख्याः पूर्वस्यभेदाः ।
* ૧ શુદ્ધ દરને મેહનીય (સમ્યકત્વ મેહનીય) ને દળીયાના અનુભવથી પ્રથમ આદિ લક્ષણવડે જાણી શકાય એવી જે
વાદિ પદાથવષયક શ્રદ્ધા, જિન-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય-સધુએ યોગ્ય પુષ્ય પાદિ સામગ્રી વડે પૂજન અને અનપાન વસ્ત્રાદિ દેવા અનેક પ્રકારની વૈયાવચ્ચ શુદ્ધ સમ્યકત્વાદિ ભાવ વૃદ્ધિના હેતુભૂત દેવાદિના જન્મ મહેસૂવ કરવા વગેરે સાતવેદનીય બંધના કારણે તે સખ્યત્વ ક્રિ. ૨ સમ્યકત્વથી વિપરીત તે મિચ્છાફિયા.
૩ બાવન વગનાદિ કાયા વ્યાપાર, કઠેર અને અસત્ય ભાષણ વગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
એ પૂર્વોક્ત ( સારાયિક) આશ્રવના ભેદ અવત, કષાય, ઇન્દ્રિય અને ક્રિયા છે; તેના અનુક્રમે પાંચ, ચાર, માંચ અને પચીશ સખ્યાવાળા ભેદો છે.
વયન વ્યાપાર અને , કાહ, અભિમાન વગેરે મનાવ્યાપાર રૂપ ક્રિયા તે પ્રયેગક્રિયા. ૪ ઈંદ્રિયાની ક્રિયા અથવા આઠ પ્રકારના કર્મ પુદ્ગલેનું ગ્રતુણુ તે સમાદાન ક્રિયા. ૫ ગમનાગમન રૂપ ક્રિયા તે
७
પથ ક્રિયા, આ ક્રિયાથી કેળવીને માત્ર યામને લીધે એક સમ યના બંધ થાય છે. હું કાયાના દુષ્ટ વ્યાપાર તે કાયક્રિયા. છ પરને ઉપધાત કરે તેવા ગદ્ય, પાશ, ધ’ટી વગેરે અધિકરણ એ વગેરે વડે જીવાતુ હનન કરવું તે અધિકરણક્રિયા. ૮ પ્રકૃષ્ઠ દેશ તે પ્રદેશ ક્ર ધાદિ, તેવડે છત્ર અથવા અત્ર ઉપર દ્વેષ કરવા તે પ્રદેષ ક્રિયા. ૯ પેશ્વાના કે પારકા હાથે પોતાને અથવા પરને પીડા કરવી તે પરિતાપન ક્રિયા. ૧૦ પોતાના કે પારકા જીવને હજુ હાવવા તે પ્રાણાતિપાત ક્રિય. ૧૧ રાગાદિ ચૈતુકવડે શ્વાદિ જોવાં તે દર્શન ક્રિયા. ૧૨ રાગાદિનાવશે સ્ત્રીઆદિના મગને સ્પર્શ કરવા તે ૫ન ક્રિયા ૧ જીવ, અજીવ આશ્રયી જે ક્રમબધ તે પ્રત્યય ક્રિયા અથવા કર્માંબધના કારણભૂત અધિકરણ ત્રયી ક્રિયા તે પ્રત્યય મિા. ૧૪ પોતાના ભાઈ, પુત્ર, શિષ્ય, અક્ષ. વગેરેતી સર્વ િ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
- હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ એ પાંચ અવત, કેધ, માન, માયા, લોભ એ ચાર કષાય. ઇન્દ્રિય પાંચ અને ૨૫ કિયા. ક્રિયાઓ ૨૫ તે આ પ્રમાણે -૧ એથી જોવા આવેલા જનેરડે પ્રશંસા થયે છતે હર્ષ ધારણ કરે તે સમંતાનુપાત ક્રિયા અથવા ઘી, તેલ પ્રમુખના વાસણ ઉધાડા રાખવાથી તેમાં ત્રસાદિ જીવ પડવાથી જે ક્રિયા લાગે છે. ૧૫ ઉ. પગ રહિત શૂન્ય ચિત્તે કરવું તે અનાભે ગ ક્રિયા. ૧૬ અને કરવા યોગ્ય કાર્ય, અત્યંત અભિમાનવડે ગુસ્સે થવાથી પિતાના હાથે કરે તે સ્વહસ્ત ક્રિયા. ૧૭ રાજા આદિના આદેશે યંત્ર, શસ્ત્રાદિ ઘપાવવા તે નિસર્ગ ક્રિયા ૧૮ જીવ અજવનું વિદારણ કરવું અથવા કોઇના અછતા દૂષણ પ્રક. શ કરી તેની માન પ્રતિષ્ઠાને નાશ કરે તે વિચારણક્રિયા. ૧૯ જીવ કે અજીવને અન્ય દ્વારા બોલાવવા તે બનયન ક્રિયા. ૨૦ વીતરાગે કહેલ વિધિમાં વપરના હિતને વિષે પ્રમાદવશે કરી અનાદર કરે તે અનવકાંક્ષા ક્રિયા. ૨૧ પૃથ્વીકાયાદિ જીના ઉઘાત કરનાર ખેતી આદિને આરંભ કરવો અથવા ઘાસ વગેરે છેરવાં તે આરંભ ક્રિયા. ૨૨ ધન ધાન્યાદિ ઉપાર્જન કરવું અને તેને રક્ષણની મૂચ્છ રાખવી તે પરિગ્રહ ક્રિયા. ૨૩ કપટવાડે અને મને છેતરવું –મેલના સાધન જ્ઞાનાદિને વિષે કપટપ્રવૃત્તિ તે માયાક્રિયા. ૨૪ જિન વચનથી વિપરીત શ્રધાન કરવું તથા વિપરીત પ્રરક્ષણ કરવી તે મિશ્ચાદર્શન કિયા, ૨૫ સંયમના વિધાતકારી ક્ષાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૩
સમ્યકત્વ, ૨ મિથ્યાત્વ, ૩ પ્રયાગ, ૪ સમાદાન, ૫ ઈંચીપથ, ૬ કાય, ૭ અધિકરણ, ૮ પ્રદોષ, ♦ પરિતાપન, ૧૦ પ્રાણાતિપાત, ૧૧ દર્શન ( દૃષ્ટિ), ૧૨ સ્પર્શન, ૧૩ પ્રત્યય, ૧૪ સમતાનુપાત, ૧૫ અનાભાગ ૧૬ ત્રસ્ત, ૧૭ સર્ગ (નૈશસ્ત્ર ), ૧૮ વિદારજી, ૧૯ નયન, ૨૦ અનવકાંક્ષ, ૨૧ આરભ, ૨૨ પરિગ્રહ, ૨૩ માયા, ૨૪ મિ દર્શન, અને ૨૫ અપ્રત્યાખ્યાન. ( આ પચીશ ક્રિયા ન વતવમાં વર્ણવેલ ૨૫ ક્રિયાના જેવા ભાવવાળી છે. નવતત્વમાં આપેલ પ્રેમ અને દ્વેત એ એ ક્રિયા આમાં આપી નથી તેના બદલે સમ્યકત્વ અને મિથ્યાત્વ એ એ ક્રિયા આપી છે. ) ૬
યાદ ત્યાગ નોંડું કર તે અપ્રત્યાખ્યાન ક્રિયા. નવતાદિ પ્રક રતે વિષે સમ્યક્ત્વ અને મિથ્યાત્વ એ બે ક્રિયાને સ્થાને પ્રેમ પ્રત્યય ( મયા અને લેાભના હ્રદયે પરને પ્રેમ ઉપજાવ ) અને દૂર્વ પ્રત્યય (ક્રેધ અને માનતા ઉયે રોષ ઉપજાવવા ) એ એ ક્રિષ્ન છે અને બાકીની બધી સરખી છે. સરાગી જીવ સ્વામી રેવા થી તેની મુખ્યતા લખતે સમ્યકત્વને બદલે પ્રેમ પ્રત્યય અને કદાગ્રહી વગેરે મિય્યદૃષ્ટિ સ્વામી હોવાથી મિથ્યાત્વને બદલે દ્વેષપ્રત્યય ક્યા ત્યાં વર્ણવેલ છે એમ સમજવુ' -
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
•
www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
७ तीव्रमन्दज्ञाताज्ञातभाववीर्याधिकरणवि.
शेषेभ्यस्तविशेषः ।
એ ઓગણચાળીશ સાંપરાધિક આશ્રવના ભેદની તીવ્ર-મંદ અને જ્ઞાત-અજ્ઞાત ભાવ વિશેષ કરીને અને વીર્ય તથા અધિકરણ વિશેષ કરીને વિશેષતા છે. ૭ ८ अधिकरणं जीवाजीवाः ।
જીવ તથા અજીવ એ બે પ્રકારે અધિકરણ છે. વળી તે બંનેના બે બે પ્રકાર છે. દ્રવ્ય અધિકરણ અને ભાવ અષિકરણ. દ્રવ્યાધિકરણ છેદનશેદનાદિ દશરિષ શસ્ત્ર અને ભાવાધિકરણ એક આઠ પ્રકારે છે. ૮
९ आद्यं *संरम्भसमारम्भारम्भयोगकृतकारितानुमतकषायविशेषैस्त्रिस्त्रिस्त्रिश्चतुश्चैकशः। * संरम्भः सकषायः, परितापनया भवेत्समारम्भः ।
आरम्भः प्राणिवघः. त्रिविधो योगस्ततो ज्ञेयः ।
સંક૬૫-મારવાને વિચાર તે સંરભ, પીડા ઉપજાવવી તે સમાર અને હિંસા કરવી તે આરંભ કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૬૫
પહેલુ' અર્થાત્ જીવાધિકરણ સરલ, સમારા અને આરભ એ ત્રણ ભેદે છે વળી તે દરેકના મન, વચન અને કાયા એ ત્રણ યાગવડે કરીને અકેકના ત્રણ ત્રણ ભેદ થાય છે. એટલે નવ ભેદ થયા. વળી તે દરેકના કરવું, કરાવવુ, અને અનુમેવુ એ ત્રણ રવર્ડ કરીને ત્રણ ત્રણ ભેદ થાય છે. એટલે ૨૭ ભેંદ્ર થયા. વળી તે દરેકના કોષ, માન, માયાં અને લેભ એ ચાર કષાયવરું કરીને ચાર ચાર ભેદ થાય છે એટલે કુલ ૧૦૮ ભેદ થયા.
તે આ પ્રમાણે-ક્રોધકૃત વચન સરલ, માનકુત વચન સ ́રંભ, માયાકૃત વચન સરભ અને લાભકૃત વચન સ રભ એ ચાર અને કારિત તથા અનુમતના ચાર ચાર મળીને માર ભેદ વચન સરશના થયા. તેવીજ રીતે ય અને મન સર્ભના બાર બાર ભેદ લેતાં છત્રીશ ભેદ સ 'ભનાં થયા. આરંભ અને સમાર‘ઊના પણ એ રીતે છત્રીશ
છત્રીશ ગણતાં ૧૦૮ ભેદ થાય. હું
१० निर्वर्तनानिक्षेप संयोगनिसर्गा द्विचतुर्द्वि
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
બીજા અછવાષિકરણના નિર્વના બે [મુલગુણનિવર્તન અને ઉત્તરગુણનિર્વનર ], નિક્ષેપાધિકરણના ચાર [ અપ્રત્યવેક્ષિત, દુષ્પમાત, સહસા અને અનાજોગ-સં
સ્કાર ], સગાધિકરણના બે (ભક્ત પાન ને ઉપકરણ) અને નિયધિકરણના ત્રણ (ફાય, વચન ને મન) ભેદ છે. ૧૦ ११ तत्पदोषनिनवमातसर्यान्तरायासादनोप
घाता ज्ञानदर्शनावरणयोः ।।
જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધને કે દર્શન, દર્શની દર્શનના સાધનોના ઉપર દ્વેષ કરો, નિહનવપણું ( ગુરૂ એળવવા-ઓછા જ્ઞાનવાળા પાસે ભણેલ હોય છતાં પિતાની પ્રશંસા માટે મોટા વિદ્વાન પાસે ભણેલ છે એમ જરાવવુ ), માત્સર્ય (ઈર્ષાભાવ), અંતરાય [ વિજ્ઞ], અશાતના અને ઉપઘાત [નાશ! કર એ છ જ્ઞાનાદિને અંક ગે જ્ઞાનાવરણ તથા દર્શનાદિને અંગે દર્શનાવરણના આશ્રવન કારણ છે. ૧૧
૧ શરીર, વચતુ, મન, પ્રાણ અને અપાન એ મુલગુણુનર્વતના. ૨ કાઈ, પુસ્તક, ચિત્રકમ તે ઉત્તરગુણનિતના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૬૭ १२ दुःख शोकतापाक्रन्दनवधपरिदेवनान्यात्म __ परोभयस्थान्यसद्धेद्यस्य ।
દુઃખ, શેક, પશ્ચિાતાપ, રૂદન, ધ, અને પરિદેવન [ હૃદયફાટ રૂદન, જેનાથી નિર્દયને પણ દયા ઉત્પન્ન થાય ], એ પિતાને કરવા, પરને ઉત્પન્ન કરવા, અથવા બનેમાં ઉત્પન્ન કરવાં, એ અશાતાવેનિયના આશ્રવ છે. ૧૨ १३ भूतव्रत्यनुकम्पा दानं सरागसंयमादि यो___गः क्षान्तिः शौचमिति सद्धेद्यस्य ।
પ્રાણીમાત્રની દયા આણવતવાળા અને મહાવ્રતધારીએની વિશેષ અનુકંપા (દયા), દાન, સરાગ યમ (શગવાળું ચારિત્ર), દેશવિરતિ ચારિત્ર, માલદંડનિવૃત્તિથી સક્રિયારૂપ વેગ, ક્ષમા અને શૈાચ એ પ્રકારે શાતા વેઢનીયના આવે છે. ૧૩ १४ केवलिश्रुतसङ्कधर्मदेवावर्णवादो दर्शनमो
I કેવળી ભગવાન શ્રત, જપ, ધર્મ, અને ! ચાર પ્ર
Uા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૬
કારના] દૈવને અવર્ણવાદ એ દર્શનમેઢુનિયના આશ્રવના
હેતુ છે. ૧૪
१५ कषायोदयात्तीव्रात्मपरिणामश्चारित्रमोह
સા
કષાય [ સેાળ કષાય અને નવ નાકષાય ] ના ઉદયથી થયેલ તીવ્ર આત્મપરિણામ તે ચારિત્રમેહનીયના આશ્રવ
છે.
૧૫
१६ बहूवारम्भपरिग्रहत्वं च नारकस्यायुषः । બહુ આર પરિગ્રહપણુ. એ નારક અયુષ્યના આ
શ્રવ છે. ૧૬
१७ माया तैर्यग्योनस्य ।
માયા તિર્યંચ ચનિવાળાના આયુષ્યના આશ્રવ છે. ૧૭ १८ अल्पारम्भपरिग्रहत्वं स्वभावमार्दवार्जवं च मानुषस्य ।
અલ્પ રભ અને અલ્પપરિગ્રહપણ, સ્વાભાવિક નમ્રતા અને સરળતા એ મનુષ્યાયુષ્યના આશ્રવ છે ૧૮ ૨૧ નિ:શીનતત્વના કામ ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૬ કુશીલપણું એ સર્વ (પૂર્વોક્ત ત્રણ) આયુષ્યને અને શ્રવ છે. ૧૯ २० सरागसंयमसंयमासंयमाकामनिर्जरांवाल
तपांसिदैवस्य ।
સાગસંયમ, સંયમસંયમ ( દેશવિરતિપણું), અકામનિર્જરા અને બાલતપ [અજ્ઞાનતપ એ દેવાયુના આ શ્રવ છે. ૨૦. २१ योगवक्रता विसंवादनं चाशुभस्य नाम्रः।
મન, વચન, કાયેગની વક્રતા કુટિલતા તથા વિસંવાદન ( અન્યથા પ્રરૂપણા, ચિન્તનક્રિયા વગેરે ) એ અશુભ નામકર્મના આશ્રવ છે. ૨૧ २२ विपरीतं शुभस्य ।
ઉપર કશાથી વિપરીત એટલે મન, વચન, કાય છેગની સરળતા અને યથાગ્ય પ્રરૂપણ એ શુભ નામકર્મ ને આશ્રવ છે. ૨૨ २३ दर्शनविशुद्धिविनयसंपन्नता शीलवतव.
नतिचारोऽभीषणंज्ञानोपयोगसंवेगौ शक्ति
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૭૦
तस्त्यागतपसी सङ्घसाधुसमाधिवैयावृत्य करणमर्हदाचार्यबहुश्रुतप्रवनभक्तिरावश्यकापरिहाणिर्मार्गप्रभावनाप्रवचनवत्सलत्व मिति तीर्थकृत्त्वस्य ।
ઉત્કૃષ્ટ દર્શન શુદ્ધિ, વિનયસહિતપણું, શીલબતે માં અનતિચારપણું, નિરંતર જ્ઞાને પગ તથા સવેગ (મિક્ષ સુખને અભિલાષ-મોક્ષ સાધવાને ઉદ્યમ ), યથાશક્તિ દાન અને તપ, સંઘ અને સાધુઓની સમાધિ અને વૈયા વશ્ય કરવું, અહંત, આચાર્ય, બહુશ્રુત અને પ્રવચનની ભક્તિ, આવશ્યક [ પ્રતિક્રમણ વગેરે જરૂરી ગ] નું ક એવું શાસન પ્રભાવના માન છેડીને સમ્યકત્વાદિ રૂપ મોક્ષમાર્ગની કરવા અને ઉપદેશથી પ્રભાવના અને પ્રવચનવત્સલતા એ તીર્થંકર નામકર્મના આશ્રવ છે. ૨૩ .२४ परात्मनिन्दाप्रशंसे सदसद्गुणालादनोद्भा
वने च नीचैर्गोत्रस्य । . રનિંદા, આત્મપ્રશંસા કરવા છતા ગુણનું આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૭૧
૨છાદન અને પિતાના અછતા ગુણનું પ્રગટ કરવું, એ નીચ ગેત્રના આશ્રવ છે. ૨૪ २५ तविपर्ययो नीचैवृत्त्यनुत्सेको चोत्तरस्य ।
ઉપર કહ્યાથી વિપરીત એટલે આત્મનિદા, પર પ્રશંસા, પિતાના છતા શુશનું આચ્છાદન અને પરના અછતા ગુણનું પ્રગટ કરવું, નમ્ર વૃત્તિનું પ્રવર્તન અને કેને સાથે ગર્વ નહિ કવિ, એ ઉચ્ચ ગેત્રના આશ્રવ છે. ૨૫ ૨૬ વિષમતા .. - - - - - વિઘ કરવું એ અંતરાય કર્મને આશ્રવ છે,
એ પ્રકારે આઠ પ્રકારના સંપાયિકના જુદા જુદા આ જાણવા. ૨૪
१ हिंसाऽनृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो 'विरनिर्व
તા
:
: :
: :
૧ ઍક નિવૃત્તિ હેઅરમતિ બને વ્રત એ પણ છે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
હિંસા, અસત્યભાષણ, ચેરી, મિથુન અને પરિઝ હથકી વિરમવું તે વ્રત છે. અર્થાત્ અહિંસા, સત્ય, અને તેય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહતા એ પાંચ વ્રત છે. સમજી પ્રતિજ્ઞા કરીને ન કરવું તે વ્રત કહેવાય. ૧ २ देशसर्वतोऽणुमंहती।।
એ હિંસાદિની દેશથકી વિરતિ તે અણુવ્રત અને સર્વથકી ઉતિ તે મહાવ્રત કહેવાય છે. ૨ ૩ તરૌદ્ય ભાવના પન્ન પન્ના
એ વ્રતોની સ્થિરતા માટે દરેકની પાંચ પાંચ ભાવ તાઓ હાય છે.
પાંચ સ્તની ભાવના આ પ્રમાણે –૧ ઈસમિતિ, ૨માગુણિ, ૩ એષણ સમિતિ, ૪ આદાનનિક્ષેપણસમિતિ અને પ આલેકિન [ સારા પ્રકાશવાળાં સ્થાન અને ભોજનમાં સારી રીતે તપાસ કરી જયણ સહિત] ભાત પાછું વા પ૨વું, એ પાંચ અહિંસા વતની; ૧ વિચારીને ભાષણ, ૨ કપત્યાગ, ૩ લેભત્યાગ, ૪ ભયત્યાગ અને ૫ હાસ્ય ભાગ, એ પાંચ સત્યવતની, ૧ વિચારીને અવગ્રહ માગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
૨ વારવાર અવગ્રહ ગ્રહણયાચન, ૩ આટલું સ્થાન આ માટે એમ અવગ્રહ યાચન, ૪ સાધક પાસેથી ગ્રહણ તથા યાચન અને ૫ ગુરૂની અનુજ્ઞા લઈને પાન અને ભેજન કરવું, એ પાંચ અસ્તેય વતન, ૧ સ્ત્રી, પશુ, પદક નપુંસક વાળા સ્થાને નહિં સેવવું, ૨ રોગયુક્ત કથા ન કરવી, ૩ સ્ત્રીઓનાં અંગોપાંગ જેવાં નહિ, ૪ પૂર્વે કરેલા વિષયણ સંભારવા નહિ અને ૫ કામ ઉત્પન્ન કરે તેવાં ભેજન વાપરવાં નહિ, એ પાંચ બ્રહ્મચર્યવ્રતની અને અકિંચન વતની સ્થિરતા માટે પાંચે ઈદ્રિયેનાં મ નેત્ત વિષય ઉપર રાગ-આસક્તિ કરવી નહિ અને અનિષ્ટ વિષય ઉપર ટૅપ કરે નહિ એ પાંચ ભાવના જાણવી. ૩
४ हिंसादिग्विहामुत्र चापायावद्यदर्शनम् ।
હિંસાદિને વિષે આ લેક અને પરલેકના અપાયદર્શન (ાર્થના નાશની દષ્ટિ) અને અવાદર્શન (નિનીયપણાની દષ્ટિ) ભાવવાં અર્થાતુ -હિંસાદિકથી આલેક અને પરલોકનેવિલે પિતાના શ્રેયને નાશ થાય છે અને પોતે નિદાય છે એ વાત લક્ષમાં રાખવી. મતલબ કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
તિનાથી થતા અને થવાને નુકશાન ચિંતવી તેથી વિરમવું
५ दुःखमेव वा।
અથવા હિંસાદિને વિષે દુઃખજ છે એમ ભાવવું. પિ. તાની માફક બીજાને તાડવા આદિથી, કલકિત કરવાથી, ને તેની વસ્તુ લઈ લેવાથી દુઃખ થાય છે. તથા મૈથુન વ્યાધીના ઔષધરૂપ હોવાથી તથા ખણજની માફક હોવાથી અબ્રા દુઃખરૂપ છે ને અપ્રાપ્તની કાંક્ષા પ્રાપ્તનું રક્ષણ અને નટમાં શક થાય છે. માટે પરિગ્રહ પણ દુઃખ છે , ... ६ मैत्रीप्रमोदकारूण्यमाध्यस्थ्यानि सत्त्वगुणा
धिकक्लिश्यमानाविनेयेषु ।
સર્વ જી સાથે મિત્રતા, (ક્ષમા લેવી ને કરવી) ગુણાધિક ઉપર પ્રમદ, [ વંદન સ્તુતિ પ્રશંસાદિથી) દુઃખી છે ઉપર કરૂણાબુદ્ધિ હિતાદિથી ઉપકાર અને અવિનીત (મૂઢ) જીવે ઉપર મધ્યસ્થતા (ઉપેક્ષા) ધારણ કરવી. ૬
७ जगत्कायस्वभावौ च संवेगवैराग्यार्थम् । * સવેગ અને વૈરાગ્યને અર્થે જગત્ સ્વભાવની અને કાયાવભાવની ભાવના કરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૭૫
-
સર્વ દ્રવ્યેનુ' અનાદિ કે આદિ પરિણામે પ્રકટન, અતભાવ, સ્થતિ, અન્યત્વ, પરસ્પર અનુગ્રહુ અને વિનાશ ભાવવાં તે જગત્ સ્વભાવ. આ કાયા અનિત્ય, દુઃખના હૈતુર્ભૂત, અસાર અને અશુચિમય છે એમ ભાવવું તે કાચસ્વભાવ. સંસારભીરૂતા, આરરંભ પîિગ્રહને વિષે હૈષ જોવાથી આરતિ, ધર્મ અને ધર્મીમાં બહુમાન, ધર્મશ્રવણુ અને સાધર્મિકના દર્શનને વિષે મનની પ્રસન્નતા તે ઉત્તરાત્તર ગુણુની પ્રાપ્તિની શ્રદ્ધા તે સવેગ. શરીર, ભેગ અને સ*સારની ઉદ્વિગ્નતા (ગ્લાની) વાળાને ઉપશાંત થયેલ પુરૂષની બાહ્ય અને અભ્યતર ઉપાધિને વિષે અનાસક્તિ તે વૈરાગ્ય. છ
८ प्रमत्त योगात्प्राणव्यपरोपणं हिंसा ।
'
પ્રમત્ત યાગ (મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિ કથાના વ્યાપાર) વડે કરીને પ્રાણના નાશ કરવા તે હિ‘સા. ૮
૧ હિંસા મારણ પ્રાવધ દેહાંતર સક્રામણુ અને પ્રાણવ્ય પરાણુ એ પાયે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૭૬
९ असदभिधानमनृतम् ।
મિથ્યા કથન તે અમૃત અસત્ય છે. અસત્ શબ્દે અહીં સદ્ભાવને પ્રતિષેધ, માતર અને ગર્હા એ ત્રણનું ણ કરવુ'. આત્મા નથી, પરàક નથી એ પ્રકારે ખેલવુ' તે ભૂતત્ત્તિવ (છતી વસ્તુના નિષેધ કરવા) અને ચાખાના દાણા જેવડા અથવા અશુઠાના પર્વ જેવડા આત્મા છે, સૂર્ય જેવા તેજસ્વી અને નિષ્ક્રિય આત્મા છે, એમ કહેવું તે અભૂતાદ્દભાવન ( અસત પદાર્થનું પ્રતિપાદન કરવુ'), એ બે ભેદે સદ્ભાવ પ્રતિષધ છે. ગાયને અશ્વ અને અશ્વને ગાય કહેવુ તે અથાતર. હિંસા, કઠેરતા અને મૈથુન્ય વગેરે યુક્ત વચન તે ગા, સત્ય છતાં પણ નિદિત હોવાથી અસત્યજ છે. હું १० अदत्तादानं स्तेयम् ।
અદત્ત (કેઇએ નહિ) આપેલ વસ્તુનું ગ્રહણુ તે ચારી કહેવાય છે. ૧૦ ११ मैथुनमब्रह्म ।
સ્ત્રી પુરૂષનુ કર્મ-મૈથુન (સ્રીસેવન) તે અબ્રહ્મ કહે
થાય છે. ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૭૭ ૨૨
સચેતન કે અચેતન બાહ્ય કે આંતરમાં મૂછ થાય તે પરિગ્રહ છે. ૧૨
- શલ્ય (માયા, નિયાણું અને મિથ્યાત્વ) રહિત હેય તે ગતિ કહેવાય છે. ૧૩ १४ अगायनगारश्च ।
પૂર્વોક્ત વતી અમારી (ગૃહિ) અને અણગારી (સાધુ) એબે ભેદે હેય છે. ૧૪ १५ अणुव्रतोऽगारी ।
અણુવ્રતવાળે અગારી વતિ છે. ૧૫ १६ दिग्देशानर्थदण्डविरतिसामायिकपोषधो
पवासोपभोगपरिभोगातिथिसंविभागव.. પણ .
=
૧ ઇરછા પ્રાર્થના કામ અભિલા કક્ષા ગાર્યું અને મૂછ એ પથાય છે. • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૭૮ દિપમિાણત, દેશાવક શિકવત, અનર્થદંડવિરમણ શ્રત, સામાયિકવૃત, પિષધેપવાસન, ઉપભેગપરિભેગપરિમાણવ્રત, અને અતિથિસંવિભ ગવત, એ તોથી પણ યુક્ત હોય તે અગારાગ્રતિ કહેવાય છે. અર્થાત્ પાંચ અણુ વ્રત અને આ સાત (શીલ) મળી બાર વ્રત ગૃહસ્થને હોય.
દશ દિશાઓમાં જવા આવવાનું પરિમાણ કરવું તે દિવ્રત. ઓરડે ઘર, ક્ષેત્ર, ગામ આદિમાં ગમનાગમનને યથાશક્તિ અભિગ્રહ તે દેશવ્રત. ગોપભોગથી વ્યતિરિકત પદાને માટે દડ (કર્મબંધ) તે અનર્થડ, તેની વિરતિ તે અનર્થદંડ વિરમણવ્રત. નિયતકાળ સુધી સાવધ વેગને ત્યાગ તે સામાયિકત. પર્વ દિવસે આઠમ ચિદશ પૂર્ણિમા કે કઈ તિથિએ ઉપવાસ કરી પલધ કર તે પાપવ.સવત. બહુ સાવદ્ય ઉપગપરિભગ એગ્ય વસ્તુને ત્યાગ અને અ૫ સાવદ્ય ઉપભોગપરિભિગ વસ્તુનું પરિમાણ તે ઉપભેગપરિભગવતન્યા
જ ખાનપાનાદિ એક વખત ભોગવાય તે ઉપગ અને વસ્ત્ર અલંકારાદિ વારંવાર ભોગવાય તે પરિભેગ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
પાત વડે તૈયાર કરેલ કપનીય આહાદિ પદાર્થ દેશ, કાળ, સત્કાર અને શ્રદ્ધાને અત્યંત અનુગ્રહબુદ્ધિ એ સંયમી પુરૂષને આપવા તે અતિથિ વિભાગવ્રત ૧૨ १७ मारणान्तिकी संलेखना जोषिता ।
વળી તે ગતિ માણાનિતક લેખનાને સેવનાર છે જોઈએ.
કાળ, સંઘાણ, દુર્બળતા અને ઉપસર્ગ દેષથકી છે મનુષ્ઠાની પરિહાશિ જાને ઊગેદરી આદિ તપવડે આ માને નિયમમાં લાવી ઉત્તમ સંપન્ન હોય તે ચારે પ્રકા રના આહારનો ત્યાગ કરી જીવન પર્યત ભાવના અને અને નુપ્રેક્ષામાં તત્પર રહી, સમરણ અને સમાધીમાં બધા પરાયણ થઈ, મરણ સમયની સંખના (અનશન)ને સે. વનાર મોક્ષમાર્ગનો આરાધક થાય છે. ૧૭ १८ शङ्काकाङ्क्षाविचिकित्साऽन्यदृष्टिप्रशंसा.
संस्तवाः सम्यग्दृष्टेरतिचाराः ।
શંકા [દ્ધિાંતની વાતમાં શંકા ], આકાંક્ષા (પર મતની ઇચ્છા, આલોક પરલેકના વિષયની ઈચ્છ), વિચિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૮૦
કિત્સા (ધર્મના ફળની શંકા રાખવી-સાધુ સાધ્વીના - લિન ગાત્ર દેખી દુશંકા કરવી, આ પણ છે આ પણ છે એ મતિ ભ્રમ), અન્યદષ્ટિ [ ક્રિયાવદિ અક્રિયાવાદિ વિનયવાહિ અજ્ઞાનમતવાળાની જ્ઞાનાદિક ગુણેની પ્રશંસા ઉત્કૃષ્ટતા જણાવવી કરવી અને અન્ય દષ્ટિને કપટથી કે - લપણે છત અછત ગુણેનું કહેવું તે સસ્તવ, એ સમ ષ્ટિના અતિચારે છે ૧૮
૨ તરફ જશ પર ઘણામ | * અહિંસાદિ પાંચ અણુવ્રત અને દિવ્રતાદિ સાત રીલને વિષે અનુક્રમે (આગળ કહીશું તે મુજબ) પાંચ પાંચ અતિચારો હેય છે. ૧૯ २० बन्धषधछुविछेदातिभारारोपणानपाननि
તથા
સસ્થાવર બંધ (બાંધવું), વધ (મારવું), છવિદ નાક કાન વિધવા, ડામ દેવા વિગેરે, કઈ વગેરેનેઆ છે 3 અતિભારાપણ (હદ ઉપરાંત ભાર ભરે)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૮૧
અને અન્નપાન નિરીધ ( ખાવાપીવાના વિકેતુ પાડવા ) એ પાંચ અહિંસાવ્રતના અતિચાર છે. ૨૦ २१ मिथ्योपदेशरहस्याभ्याख्यानकूटलेख क्रिः यान्यासापहारसाकारमन्त्रभेदाः ।
મિથ્યા ઉપદેશ ( જીડી સલાહ ), રહસ્યાશાખ્યાન ( સ્ત્રી પુરૂષના ગુપ્ત ભેદ પ્રગટ કરવા ), ફૂટલેખ ક્રિયા ( પેટા દસ્તાવેજ કરવા ), ન્યાસાપહાર (થાપણુ મેળવવી ) અને સાકારમ'ત્રણેક ( ચાડી કરવી, ગુપ્તવાત કહી દેવી ); એ બીજા વ્રતના અતિચાર છે. ૨૧
२२ स्तेनप्रयोगतदाहृतादान बिरुद्ध राज्यातिक्र महिनाधिकमानोन्मानप्रतिरुपकव्यवहाराः । સ્તનપ્રયાગ [ ચારને સહાય આપી તેના કામને ઉત્ત જન આપવું], તદાહતાદાન [ તેની લાવેલ વસ્તુ થાડા મૂલ્યે ખરીદ કરવી ], વિરૂદ્ધ રાજ્યતિક્રમ [ રાજ્ય વિરૂદ્ધ કાર્ય કરવું–રાજાએ નિષિદ્ધ કરેલા દેશમાં ગમન કરવુ ], હીનાધિક માનાન્માન ( તેલ માપમાં આ વત્ત આપવુ લેવુ વ્યાજ લેવુ') અને પ્રતિરૂપકયંત્રહાર્ય સારી છોટી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૮૨
વસ્તુના ભેળ સભેળ કરવા ], એ અસ્તેય
ચાર છે. ૨૨
ના અતિ
२३ परविवाह करणेत्त्वरपरिगृहीतापरिगृहीतागमनानङ्गक्रीडातीव्रकामाभिनिवेशाः । પરવિવાડુ કરણ ( પારકા વાડુ કરાવવા ), ઇશ્વર પરિગૃહીતાગમન [થોડા કાળ માટે કાઇએ સ્ત્રી કરીને શ ખેલ ઓની સાથે સગ કરયેા ]. અપરિગૃહીતાગમન (૫રણ્યા વિનાનીવેશ્યા વગેરે સ્ત્રી સાથે સગ કરવેા ), અ ન'ગક્રોડા [ નિયમ વિરૂદ્ધઅંગે વડે ક્રોડા કરવી ] અને તીવ્ર કામાભિનિવેશ [ કામથી અત્યંત ળ થવું ]; એ પાંચ બ્રહ્મચર્ય વ્રતના અતિચાર છે. ૨૩
२४ क्षेत्रवास्तुहिरण्यसुवर्णधनधान्यदासीदास
कुप्यप्रमाणातिक्रमाः ।
૧ ક્ષેત્ર-વાસ્તુ, ૨ હિરણ્ય-સુવર્ણ, ૩ ધન-ધાન્ય, ૪ દાસ-દાસી અને ૫ કુમ્ય ( તાંબા પીતળ આફ્રિ ધાતુનાં વાસણ વગેરે) ના પરિમાણનુ' અતિક્રમણ કરવુ'; એ પાંચ અતિચાર પરિગ્રહ પરિમાણુ વ્રતના જાણુવા. ૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૮૩ २५ ऊर्ध्वाधस्तिर्यग्व्यतिक्रमक्षेत्रवृद्धिविस्मृत्य
ઉદ દિગૂ વ્યતિકમ (નિયમ ઉપરાંત આગળ જવું, તિર્થ ગિ વિકમ, અધે વિમ્ વ્યતિક્રમ, ક્ષેત્રવૃદ્ધિ [એક બાજુ ઘટાડી બીજી બાજુ વધારવું ] અને તર્ધાન [ યાદદાસ્તનું વિસ્મરણ થવાથી નિયમ ઉપરાંતની દિશામાં ગમન કરવું] એ પાંચ દિ ગ્રતના અતિચાર છે. ૨૫ २६ आनयनप्रेष्यप्रयोगशब्दरुपानुपातपुद्गलक्षे
પ: |
આનયન પ્રવેગ (નિયમિત ભૂમિથકી બાહેરથી ઈચ્છિત વસ્તુ મંગાવવી,) pધ્યમ (મેકલવી), શબ્દાનુપાત (શદ કરી બોલાવે છે, રૂપાનુપાત (પિતાનું રૂપ દેખાડી બેલાવે) અને પુદગલ પ્રક્ષેપ (માટી પત્થર વગેરે પુદગલ ફેકીને બેલાવે, એ પ્રકારે દેશાવકાલિક શતના પાંચ અતિચાર જાણવા. ૨૬ २७ कन्दर्पकौकुच्यमौखर्यासमीक्ष्याधिकरणोप
भोगाधिकत्वानि । ....
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૯૪
ક'દર્પ (રાયુક્ત અસભ્ય વચન એટલવાં, હાસ્ય કરવુ'), કાકુચ્ય (દુષ્ટ કાયપ્રચારની સાથે રાગ યુક્ત અસભ્ય ભાષણ અને હાસ્ય કરવું',) મુખરતા (અસ્રબદ્ધ-દ ત્રિનાનું ખેલવુ'), અસમિક્ષ્યાધિકરણ ( વિના વિચાના અધિ કરણ એકત્ર કરવા અથવા વિના વિચારે ક્લેશ કરવા ) અને ઉપભાગાધિકત્વ (ઉપભાગ કરતાં વધારે વસ્તુએ એકત્ર કરવી ), એ પાંચ અનર્થદડ વિરમણવ્રતના અતિચાર છે. ૨૭ २८ योगदुष्प्रणिधानानादरस्मृत्यनुपस्थापनानि ।
કાયદુપ્રણિધાન ( અજયણાથી પ્રવૃત્તિ ), વાગ્યું પ્રણિ ધાન, મનાદુપ્રણિધાન, અનાદર અને મૃત્યનુપસ્થાપન ( સામાયિક લેવુ· વિસાર્યું, અણુપુળ્યુ પામ્યું, પાવું સારું દિપણું), એ પાંચ સામાયિકત્રતના અતિચાર છે. ૨૮ २९ अप्रत्यवेक्षिताप्रमार्जितोत्सर्गादाननिक्षेपसंस्तारोपक्रमणानादरस्मृत्यनुपस्थापनानि । અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિત ઉત્સર્ગ (ખરાબર રીતે નહિ. બેયેલ અને નહિ મમાર્જલ ભૂમિમાં લઘુનીતિ વડીનીતિ કરવાં), અપ્રત્યવેક્ષિત પ્રમાર્જિત ભૂમિમાં વસ્તુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૫
લેવી મૂકી, અપ્રત્યવેક્ષિત અપ્રમા`િતભૂમિમાં . સ થારે કરવા, વ્રતને વિષે અનાદર કરવા અને સ્મૃત્યનુપ્રસ્થાપન ( ભૂલી જવું), એ પાષધેાપવાર વ્રતા પાંચ અતિચાર છે. ૨૯ ३० सचित्तसंबद्ध संमिश्राभिषवदुष्पकाहाराः । ચિત્ત આહાર, સચિત્ત વસ્તુના સબંધવાળા અહાર, ચિત્ત વસ્તુથી મિશ્રિત આહાર, તુચ્છાહાર, કાચાપાકે। સચિત્ત આહાર, એ પાંચ ઉપભાગલે વિરમણ વ્રતના અતિચાર છે. ૩૦
३१ सचित्तनिक्षेपपिधान परव्यपदेशमात्सर्य
શાંતિમા: ।
ચિત્તનિક્ષેપ (પ્રાસુક આહારાદિ સચિત્ત વસ્તુ ઉપર મૂકવાં), સચિત્તષિધાન (પ્રાસુક આહારાદિને સચિત્ત વસ્તુવડે ઢાંકી દેવાં ), પરભ્યપદેશ કરવા (ન આપવા માટે પેાતાની વાતુ પરની છે એમ કહે ), માત્સર્ય (અભિમાન લાવી દાન દેવુ' ) અને કાલાતિક્રમ ભેાજનક ળ : વિદ્યાબાદ નિમત્રણુ કરવુ.), એ પાંચ અતિચાર અતિથિસ વિભાગ
વ્રતના છે. ૩૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૮૬
३२ जीवितमरणाशंसामित्रानुरागसुखानुब
વિતાસા (જીવવાની ઈચ્છા), મરણશંસા, મિત્રાનુરાગ, સુખાનુબંધ અને નિદાનકરણ (નિયાણું બાંધવું), એ પાંચ સંલેખનાના અતિચાર જાણવા. ૩૨ ३३ अनुग्रहार्थ स्वस्यातिसर्गो दानम् ।
ઉપકારબુદ્ધિએ પિતાની વસ્તુને પાત્રમાં ત્યાગ કરે અર્થાત્ બીજાને આપવી તે દાન કહેવાય છે. ૩૩ ३४ विधिद्रव्यदातपात्रविशेषात्तविशेषः ।
વિધિ (દેશકાલ સંપતિ શ્રદ્ધા સત્કાર અને અનુક્રમ તથા કદનીયતા વધેરી, દ્રવ્ય, દાતાર ગ્રહણ કરનારમાં દ ન હોય દાનમાં વિવાદ ન હોય કોઈને તિરરકાર ન કરે દેવામાં પ્રીતિ મોક્ષની ઈચ્છા પલિક ફલથી નિરપેક્ષ માયા હિન નિયાણા હિત અને પાત્ર જ્ઞાનાદિ ગુણવાળાની વિશેષતાવડે કરીને તે દાનની વિશેષતા હોય છે. એટલે ફળની તરતમા હૈય છે. ૩૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #217
--------------------------------------------------------------------------
________________
|
મણ અષ્ટમડદાપ
१ मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगा ब
મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને વેગ એ કર્મબંધના હેતુએ છે.
સભ્ય દર્શની વિપરીત તે નિદર્શન. તે અમિગૃહીત (જાણ્યા છતાં હઠ કદાચવટે પિતાના મંતવ્યને વળગી રહે તે, ૩૬૩ પાખંધના મત) અને અનભિગુડીત–એમ બે પ્રકારે મિથ્યાત્વ છે. વિરતિથી વિપરીત તે અવિપતિ. યાદદાસ્તનું અનવસ્થાન, અથવા મોક્ષના અનુષ્ઠાનમાં અનાદર અને મન વચન કાયાના વેગનું દુષ્પણિધાન તે પ્રમાદ એ મિથ્યાદર્શનાદિ બધ હતુઓમાંના પ્રથમના છતે પાછળના નિચે છે અને પાછળના છતે પ્રથમનાની ભજના (અનિયમ) જાણવી. ૧ :
२ सकषायत्वाज्जीवः कर्मणो योग्पान्युगला.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૮૮
કષયવાળે હોવાથી જીવ ગ્રહણ કરવા લાયક આડા પ્રકારના પુલમાં કર્મને એગ્ય પુદગલે ગ્રહણ કરે છે. ૨ 3 વાઃ
જીવડે પુગલનું જે ગ્રહણ તે બંધ છે. ૩ ४. प्रकृतिस्थित्यनुभावप्रदेशास्तद्विधयः । 'પ્રકૃતિબંધ, રિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ એ ચાર ભેર તે બંધના છે, ૪ ५ आद्यो ज्ञानदर्शनावरणवेदनीयमोहनीया.
युष्कनामगोत्रान्तरायाः ।
પહેલે પ્રકૃતિબંધ-જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગેત્ર અને અંતરાય એ આક પ્રકારે છે. ૫ હું પશ્ચાર્જિલિનનુચિસ્વારિકા..
ञ्चभेदायथाक्रमम् ।
તે આઠ પ્રકારને પ્રકૃતિબંધના અકેકના અનામે પાંચ, નવ બે અઠ્ઠાવીશ, ચાર, વ્હેતાલીશ, બે અને પાંચ ભેદ હોય છે. ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #219
--------------------------------------------------------------------------
________________
૭ ભાવના ! . .
મતિજ્ઞાન આદિ પાંચ જ્ઞાન હોવાથી તેના આવરણ પણ મતિજ્ઞાનાવરણીય વગેરે પાંચ ભેદે છે. ૭ ६ चक्षुरचक्षुरवधिकेवलानां निद्रानिद्रनिद्रा
प्रचलाप्रचलाप्रचलास्त्यानगृद्धिवेदनीया.
ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવળદર્શનાવરણ નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાલા અને હત્યાનગુદ્ધિવેદનીય એ નવ દર્શનાવરણના ભેદે છે. ૮
* જેના ઉદયથી નિદ્રાવસ્થામાંથી સુખે કરીને પ્રતિબંધ ( જાગવું) થાય તે નિહા, જેના ઉદ્યથી નિદ્રાવસ્થામાંથી દુખે કરીને જાગ્રત અવસ્થાની પ્રાપ્તિ થાય તે નિનિદ્રા, જેના ઉદયથી ઉભા અને બેઠા થકાં નિદ્રા આવે તે પ્રચલા, જેનાં કાર્યથી ચાલતાં ચાલતાં પણ નિદ્રા આવે તે પ્રચલામચલા અને જેના ઉદયથી દિવસે ચિંતવેલું કાર્ય રાત્રીએ નિદ્ધાવસ્થામાં જાતિની છે કે તે
સ્યાનહિ (વીણહિ, આ નિદ્રા વખતે વજનભનારા સંઘ યણવાળાને વાસુદેવના બળ કરતાં અધ બને તેમ છે. આ છ9. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #220
--------------------------------------------------------------------------
________________
१०
९. सदसद्वेद्ये ।
વેદનીયકર્મ-સાતા અને અસાતા વેદનીય એમ એ
अहारे छे. ८
१० दर्शनचारित्रमोहनीयकपायनो कषायवेदनीयाख्यास्त्रिद्विषोडशनवभेदाः सम्यक्त्वमि श्रात्वतदुभयानिकषायनोकषापावनन्तानु
बन्ध्यप्रत्याख्यान प्रत्याख्यानावरणसंज्वलन विकल्पाश्चैकशः क्रोधमानमायालोभाः हास्थरत्यरति शोकभयजुगुप्सास्त्रीपुंनपुंसककवेदाः * |
માઠુનીયના—૧ દર્શનમાહનીય તથા ૨ ચારિત્રમેહ નીય એ બે ભેદ છે. તે દર્શનમેહનીયના—૧ સમ્યકત્વ
નરકમ:મી જા . ખીજા સધાવાળાને આ નિદ્રામાં પેાતાના સહુજ બળથી ખમણુ ત્રમણુક બળ હેાય છે.
* આ આર્ડમાં તથા દશમા સૂત્રની વિશેષ સમજ પહેલા थथी भी सेवा.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #221
--------------------------------------------------------------------------
________________
લાં
મનીય, ૨ મિથ્યાત્વ મેહનીય અને ૩ મિશ્રમે દુનીય એવા ત્રણ ભેદ છે. ચારિત્રહનીયના–૧ કયા વેદનીય અને ૨ નેકષાયવેદનીય એવા બે ભેદ છે તે કષાયવેદનીયના– અનંતાનુબંધી, ૨ અપ્રત્યાખ્યાની, ૩ પ્રત્યાખ્યાની અને ૪ સંજવલન એ ચાર ભેટ છે. વળી તે ચારના અન્ય કેકના કેપ, માન, માયા અને લેભ એમ ચાર ચાર ભેદ થવાથી ૧૬ ભેદ થાય છે અને નેકષાયવેદની – હાસ્ય, ૨ રતિ, ૩ અતિ, ૪ શેક, એ ભય, ૬ દુગછા, ૭ સ્ત્રીવેદ, ૮ પુરૂવવેદ, અને ૯ નપુંસકવેદ એમ નવ ભેદે છે. ૧૬ કષાય ૯ નેકષાય અને ત્રણદર્શન મેહનીય એમ ૨૮ ભેદ મેહનીયના છે.
સમ્યકત્વ દેશવિતિ સર્વવિરતિ અને વિતરાગપણા નો શ અને અપ્રાપ્તિ કમે અનન્તાનું બધી અપ્રત્યાખ્યા ની પ્રત્યાખ્યાનાવરણીય અને સંજવલનના ઉદયથી થાય છે તેને ધ ક્રમે પર્વત ભૂમિવાલુકાને ઉદકની રેખ સમાન,
અભિમાન પત્થર હાડકું લાકડું એની અમાન, માયા વંશ કંગ મેષવિષાણ ગોમૂરિકા અને નિલેખન સમાન, લેજ લાખ કર્દમ કસુંબ અને હરિકા સમાન છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
છે.
•
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૯૨
११ नारकतैर्यग्योनमानुषदेवानि ।
નારકસ’બધી, તિર્યંચસંબધી, મનુષ્યસ'ખ'ધી અને દેવતાસ'ળ'ધી એમ ચાર પ્રકારે આયુષ્યકર્મ છે. ૧૧ १२ गतिजातिशरीराङ्गोपाङ्गनिर्माणबन्धनसङ्कातसंस्थान संहननस्पर्शरसगन्धवर्णानुपू वर्गगुरुलघूपघातपराघातातपोद्योतोच्छ्रास
विहायोगतयः प्रत्येकशरीरससुभगसुस्वर शुभसूक्ष्मपर्याप्तस्थिरादेययशासिसेतराणितीर्थकुत्वं च ।
૧ ગતિ, ૨ જાતિ, ૩ શરીર, ૪ અ’ગોપાંગ, ૫ નિ માણુ, ( ધન, ૭ અરૂંધાત, ૮ સ`સ્થાન, હું સહનન, ( સ’ઘયણ ), ૧૦ સ્પર્શ, ૧૧ રસ, ૧૨ ગધ, ૧૩ વર્ણ, ૧૪ અનુપૂર્વી, ૧૫ અનુરૂલધુ, ૧૬ ઉપઘાત, ૧૭ પાકાત, ૧૮ આતપ, ૧૯ ઉઘાત, ૨૦ ઉચ્છ્વાર્ટ્સ, ૨૧ દ્વાયાઃ ગતિ, ૨૨ પ્રત્યેકશરીર, ૨૩ ત્ર૪, ૨૪ સામાન્ય, ૨૫ સુ ૨૧૨, ૨૬ ઘુસ, ૨૭ સૂક્ષ્મ, ૨૮ ર્વાસ, ૨૯ સ્થિર, ૩૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૯૩
આય, ૩૧ યશ, પ્રતિપક્ષી સાથે એટલે ૩૨ સાધારણું, ૩૩ સ્થા૧૨, ૩૪ દુર્ભગ, ૩૫ દુઃશ્ર્વર, ૩૬ અશુભ, ૩૭ ભાદર, ૩૮ અપર્યાપ્ત, ૩૯ અસ્થિર, ૪૦ અનાદેય, ૪૧ અયશ, અને ૪૨ તીર્થંક૧ એ ૪૨ ભેદ નામકર્મના જાણુવા ક્રિયાની સમાપ્તિ પર્યાપ્તિ. શરીર, ઇંદ્રિય, વચન, મન, શ્વાસ ને લાયક પુàવાની ક્રિયાની સમાપ્તિ. આહાર પાપ્તિ, એવી રીતે બીજી પર્વ.સિએ પણ જાણવી તે મધી સાથે શરૂ થાય છે અને સમાપ્તિ અનુક્રમે થાય છે. ૧૩
.
१३ उचैर्नीचैश्च |
ઉચ્ચગેાત્ર અને નીચગેાત્ર એવા બે લેક ગોત્રકર્મના
છે. ૧૩
१४ दानादीनाम् ।
:
દાનાદના વિદ્યકતા તે અતરાય છે. ૧ દાનાંતરાય, લામાંતાય, ૩ ભાગાન્તરાય, ૪ ઉપભાગાન્તરાય અને પ વિયાન્તરાય એમ તેના પાંચ ભેદ થાય છે. ૧૪
१५ आदितस्तिसृणामन्तरायस्य च त्रिंशत्सागरोपमकोटीकोव्यः परा स्थितिः ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૯૪
પ્રથમના ત્રણ કર્મ એટલે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને વેદનીય અને અતરાયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કેાડાકેાડી સાગરાપમની છે. ૧૫
१६ सप्ततिर्मोहनीयस्य ।
મેહનીયકર્મની ૭૦ કાડાકેાડી સાગરોપમની પા ( ઉત્કૃષ્ટ ) સ્થિતિ છે. ૧૫ १७ नामगोत्रयोविंशतिः ।
નામકર્મ અને ગેત્રિકમની વીશ કેડાર્કાડી સાગરોપ મની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ૧૭
१८ त्रयस्त्रिंशत्सागरोपमाण्यायुष्कस्य । આયુષ્યકર્મની ૩૩ સાગરૈપમની ઉત્કૃષ્ટ સ્થિતિ
તણવી. ૧૮
१९ अपरा द्वादशमुहूर्ता वेदनीयस्य । વેદનીયકર્મની જઘન્ય સ્થિતિ ખાર મુહર્તની છે. ૧૯
२० नामगोत्रयोरष्टौ ।
* કાઇક આચાર્ય' એક મુહૂર્તની કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૯૪
નામકર્મ અને ગે2કર્મની જઘન્ય સ્થિતિ આઠ મુક હુર્તની છે. ૨૦ २१ शेषाणामन्तर्मुहूर्नम् ।
કરીના કર્મની એટલે—જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહ નીય, આયુષ્ક અને અંતરાયકની અમુહૂર્ત જઘન્ય થિતિ જાણવી. ૨૧ २२ किपाकोऽनुभावः ।
કર્મના વિપકને અનુભાવ (રસપણે ભેગવવું) કહે છે | સર્વ પ્રકૃતિએનું ફળ એટલે વિપાકોદય તે અનુભાવછે. વિવિધ પ્રકારે ભેગવવું તે વિપક. તે વિપાક તથાપક છે તેમજ અન્ય પ્રકારે પણ થાય છે. કર્મવિપાકને લગાવતે જીવ મૂળ પ્રકૃતિથી અભિન્ન એવી સર્વ ઉત્તર પ્રવૃતિ
ને બ્ધિ કર્મ નિમિત્તક અનાગ પૂર્વક કર્મનું સંકમ- શું કરે છે અંધવિપાકના નિમિત્તવડે અન્ય જાતિ હેવાથી મૂળ મતિઓને વિષે સંક્રમણ થતું નથી ઉત્તર પ્રકૃતિ. * એને વિષે પણ દર્શનમોહનીય, ચારિત્રમોહની, સમ્યકત્વમેહનીય, મિથ્યાત્વમેહનીય અને આયુષ્ય નામકર્મનું જાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૯૬
જ્ય'તર મનુષ, વિપાક અને નિમિત્તવડે અન્ય જાતિ હોવાથી સંક્રમણ થતું નથી, અપવર્તન તે સર્વ પ્રકૃતિનું
રાય છે. ૨૨
२३ स यथानाम |
તે અનુભાવ ગતિ જાતિ આહિના નામ પ્રમાણે બે
ગવાય છે. ૨૩
२४ ततश्च निर्जरा ।
વિપાકથી નિર્જરા થાય છે.
""
અહીં સૂત્રમાં “ ચ શબ્દ મૂકયા છે તે ખીજા હેતુની અપેક્ષા સૂચવે છે એટલે અનુભાવથી અને અન્ય પ્રારે ( તપવર્ડ) નિર્જરા થાય છે. ૨૪
२५ नामप्रत्ययाः सर्वतो योगविशेषात्सूक्ष्मैः कक्षेत्रावगाढस्थिताः सर्वात्मप्रदेशेष्वनन्तानन्तप्रदेशाः ।
નામકર્મને લીધે સર્વ આત્મપ્રદેશે કરીને મન આિ ના વ્યાપારથી સૂક્ષ્મ, તેજ માકાશપ્રદેશને અવગાહીને હેલા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૭ સ્થિર રહેલા, અનંતાનંત પ્રદેશવાળા કમપુદગલે સર્વ બાજુએથી બંધાય છે,
નામપત્યધિક નામકર્મને લીધે પુદગલે બધાથ છે. કઈ દિશાએથી બંધાય? ઊર્વ, અ અને તિર્યફ સર્વ તિ શાથી આવેલા પુદગલે બધાય. શાથી બધાય? મન વચન કાયાના વ્યાપાર વિશેષે કરી બંધાય. કવા? સૂક્ષ્મ બંધાય, બાદર ન બંધાય. વળી એક ક્ષેત્રમાં અવગાહી સ્થિર રહેલા હોય તે બંધાય આત્માના કયા પ્રદેશ બધાય ? આત્માના સર્વ પ્રદેશમાં સર્વ કપ્રકૃતિના પુદગલે બંધાય. કેવા પગલે બંધાય ? અનન્તાનન્ત પ્રદેશાત્મક કર્મના પુદગલે હોય તે જ બંધાય, સંખ્યાત, અસંખ્યાત અને નંતપદેશી પુદગલે બંધાય નહિ. ૨૫
२६ सदेद्यसम्यक्त्वहास्यरतिपुरुषवेदशुभायु.
સાતવેદનીય, સમ્યકત્વ, હાસ્ય, તિ, પુરૂષ, શુભ અયુબે (દેવ, મનુષ્ય, શુભ નામકની માતિ, અને શુભ શેત્ર, અર્થાત્ ઉચ્ચગે તે પુણ્ય છે તેનાથી વિપરીત કર્મ તે પાપ છે. ૨૨ - - - - - - - - 3
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૮૮ | ગઇ રામડા
!
-૦૪
१ आस्रवनिरोधः संवरः ।
આશ્રવને નિરોધ કરે તે સંવર જાણું. ૧ २ स गुप्तिसमितिधर्मानुप्रेक्षापरीषहज़यचा.
તે સંવર ગુપ્તિ, સમિતિ, યતિધર્મ, અનુપ્રેક્ષા (ભાવિના, પરિષહજય તથા ચારિત્ર વડે કરીને થાય છે. ૨
3 तपसा निर्जरा च । ત૫ વડે નિર્જરા તથા સંવર થાય છે. 8 ४ सम्पायोगनिग्रहो गुप्तिः ।
સભ્ય પ્રકારે મન, વચન અને કાયાને એણને નિગ્રહ કરે તે ગુમિ કહેવાય છે.
સમ્યગ્ એટલે ભેદપૂર્વક સમજીને સમ્યગ દર્શન પૂર વક આદરવું. શયન, આસન, આદાન ( ગ્રહણ કરવું ), નિક્ષેપ (મૂકવું) અને સ્થાન સંક્રમણ ( એક સ્થાનથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #229
--------------------------------------------------------------------------
________________
જે સ્થાને જવું) ને વિષે કાયણને નિયમ તે કાયગુણિ. વાચન (માગવું), પ્રશ્ન અને પૂછેલાને ઉત્તર દે, એને વિષે વચનને નિયમ [ જરૂર પુરતું બોલવું અથવા ૌન ધારણ કરવું ] તે વચન ગુનિ. સાવદ્ય સંકલ્પને નિરોધ તથા કુશલ (શુભ) સંકલ્પ કરે અથવા શુભાશુભ સંક૯પને સર્વથા નિરોધ તે મને ગુપ્તિ. ૪
५ ईयीभाषैषणादाननिक्षेपोत्साः समितयः
ઈસમિતિ [ જોઈને ચાલવું ], ભાષા સમિતિ [ હિ તકારક બેલવું ], એષણા (શુદ્ધ આહાર આદિની ગવેપણ ) સમિતિ, આદાન નિક્ષેપ (પુંછ પ્રમાને લેવુંમેલવું ) સમિતિ અને ઉત્સર્ગ સમિતિ (પારિષ્ટાપનિકાસ મિતિ), એ પાંચ સમિતિ છે. ૫
૧ આ પ્રકારે કવું અને આ પ્રકારે ન કરવું એવી કાયવ્યાપારની વ્યવસ્થા.
૨ મોક્ષમાર્ગને અનુકૂળ.
૧ હિતકારક, પરિમત, અસંદિગ્ધ, નિધ, અને ચેકસ અને વાળું ભાષણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #230
--------------------------------------------------------------------------
________________
६ उत्तमः क्षमामार्दवाजवशौचसत्यसंयमत.
पस्त्यागाकिंचन्यब्रह्मचर्याणि धर्मः ।
૧ ક્ષમા, ૨ નમ્રતા, ૩ સરળતા, ૪ શૌચ, સત્ય, ૬ સંયમ, ૭ ત૫, ૮ નિલભતા, ૯ નિપરિગ્રહતા અને ૧૦ બ્રહાચર્ય એ દશ પ્રકારે યતિધર્મ ઉત્તમ છે.
બીજાને જે નિમિત્ત મહારા પ્રત્યે ક્રોધ થયે છે તે નિમિત્ત મહારામાં છે કે નહિં? જે હોય તે વિચારવું કે મહારામાં એ દે છે, પછી આ બિચારો શું ખોટું કહે છે? માટે સહન કરવું. જે બીજાને કંધ ઉત્પન્ન થવાનું નિમિત્ત મહારામાં નથી, તે પછી વિચારવું કે જે દેને અજ્ઞાનથી આ મનુષ્ય બોલે છે, તે મહારામાં નથી તે પછી
ધથી શો ફાયદો છે? માટે સહન કરવું. પાછલ નિંદા કરે ત્યારે ધી થયેલાને ઢેલ, વિસ્મૃતિ, વ્રતલેપ વિગેરે દે થાય છે, માટે કે ધ ન કરે. અજ્ઞાનિઓની ટેવ હેય છે કે, પાછલ નિદા કરે, પ્રત્યક્ષ તે નિંદા કર્તા નથી, પ્રત્યક્ષ નિદા કરે ત્યારે તે મારતે નથી, મારે ત્યારે મારી નાંખતે નથી, મારી નાખે ત્યારે મારા ધર્મને નાશ કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૦૧૨
નથી, એમ વિચારી સહન કરવું. વળી મહારા કરેલ કર્મના ઉદયથી જ આ બધું થાય છે, આ બિચારે નિમિત્ત માત્ર છે, એમ વિચારી સહન કરવું. વળી જે શાન્તિ આદિ ક્ષમાના ગુણે છે તે વિચારીને પણ સહન કરવું.૧ નમ્રતાથી વર્તવું અને અભિમાન ન કરવું તે માર્દવ. જાતિ, કુલ, રૂપ, ઐશ્વર્ય, શ્રત, લેમ, અને બલ એ આઠ મદવાળે મનુષ્ય બીજાની નિંદામાં અને પિતાની પ્રશંસામાં તત્પર રહે છે, અને આલેક પરલોકમાં અશુભફલ દેનાર કર્મ બાંધે છે, તથા કલ્યાણને ઉપદેશ ગ્રહણ કરતું નથી. ૨ ભાવની નિમલતા અને યુગનું અવિધિપણું હોય તે અવ. લેભર્જ તે શાચ-ધર્મના સાધને-હરણાદિમાં પણ મમતા રહિત પણું. હું ચાડીવ છું, અભ્ય, ચપલતવાળું, મેલ છુટું, બ્રમવાળું એવું જે વાકય ન હોય અને મધુર, ઉત્તમ, સંદેહવિનાનું, સ્પષ્ટ ઉદારતાવળું, ગ્રામશબ્દાર્થ વિનાનું, મિશતાવિનાનું, રાગદ્ધવિનાનું, સૂત્રમાર્ગ પ્રમાણે અર્થ જણાવનારું, પૂજવાયેગ્ય, એકતાથી સમજાય તેવું વપરને ઉપકાર કરનારું, માય.હિત પણે કહેલું દેશકાલદિકે યુક્ત પાપરહિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૦૨
શાસ્ત્રથી વખાણુાયેલ ચતનાવ, પ્રમાણેાપેત યાચનપૂછન ને ઉત્તરનું વાકય તે સત્ય જાણવુ.
ચેાગના નિગ્રહુ તે સંયમ સત્તર પ્રકારે છે–૧ પૃથ્વીકાય સયમ, ૨ અલ્કાય સયમ, ૩ તેઉકાય સ'ચમ, ૪ વાકય સયમ, પ વનસ્પતિકાય સયમ, ૬ એઇટ્રિય સ’ચમ, છ તેઇંદ્રિય સયમ, ૮ ચારિદ્રિય સયમ, ૮ ૫'ચે' દ્રિય સયમ, ૧૦ પ્રેક્ય ( જેવુ') સયમ, ૧૧ ઉપેક્ષ્ય સ ચમ, ૧૨ અપહૃત્ય [ પરવું] સચમ, ૧૩ પ્રમુય [પુ જવું] સયમ, ૧૪ કાર્ય સયમ, ૧૫ વચન સયમ, ૧૬ મન અયગ્ર, અને ૧૭ ઉપકરણ સયમ, વ્રતની પરિપાલ ના, જ્ઞાનની અભિવૃદ્ધિ અને કષાયની ઉપશાંતિને ગુરૂકુળવાસ તે બ્રહ્મચર્ય અર્થાત્ ગુરૂની આજ્ઞાને આધિન રહેવુ તે બ્રહ્મચર્ય, મૈથુનત્યાગ, મહાવ્રતની ભાવના અને ઈચ્છિત સ્પર્શ, રસ, રૂપ, ગ, શબ્દ તથા વિભૂષાને ષે અપ્રસન્નતા એ બ્રહ્મચર્યના વિશેષ ગુણા છે. કે
■
७ अनित्याशरण संसारकत्वान्यत्वाशुचिस्वानव संवरनिर्जरालोकबोधिदुर्लभ धर्मस्वाख्यातत
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #233
--------------------------------------------------------------------------
________________
.
૦૩ રવિન્દ્રના નિપેક્ષા - ૧ અનિત્ય, ૨ અશારણ, ૩ સંસાર, ૪ એકત્વ, ૫ અન્યત્વ, ૬ અશુચિત, ૭ આશ્રવ, ૮ સંવર ૯ નિજેરા, ૧૦ લેક સ્વરૂ૫, ૧૧ એષિ દુર્લભ અને પર ધર્મને વિષે વર્ણવેલ તવેનું અનુચિંતન (મનનનિદિધ્યાસન) તે બાર પ્રકારની અનુપ્રેક્ષા છે. '
અનિયભાવના-આ સંસારમાં શરીર, ધન, ધાન્ય, કુટુંબ આદિ સર્વ વરંતુઓ અનિત્ય ( ક્ષણભંગુર ) છે એવું ચિંતવવું તે.
અશરણ ભાવના-માણસેએ કરીને રહિત એવા અરણ્યમાં સુધા પામેલ બળવાન સિંહના હાથમાં પકડાયેલા મુરાને કેઈનું શરણ હેતું નથી તેવીજ રીતે જામ, મણ વ્યાધિ આદિએ શરત જીવને આ સંસારમાં ધર્મ સિવાય બીજા કેઇનું શરણ નથી એવું ચિતવવું તે. .
સંસાર ભાવના-અ અનાદિ અનંત સંસારમાં સવજન અને પરજનની કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી. માતા મરીને સ્ત્રી , સ્ત્રી ભરીને માત હૈય પિ મરીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #234
--------------------------------------------------------------------------
________________
પુત્ર થાય, પુત્ર મરીને પિતા થાય ; એમ સ’સારની વિચિત્રતા ભાવવી તે.
એકત્વ ભાવના-જીવ એકલેજ ઉત્પન્ન થાય છે અને એકલેજ મૃત્યુ પામે છે; એકàાજ કર્મ બધે છે અને એકલાજ કર્મ ભેળવે છે. ઇત્યાદિ ચિત્તવવુ' તે.
અન્યત્વ ભાવના-હું શરીર થકી ભિન્ન છું; શરીર અનિત્ય છે, હું નિત્ય છું; શરીર જડ છે, હું ચેતન છુ' ; એ પ્રકારે ચિંતવવું તે.
અશુચિ ભાવના-નિશ્ચય કરીને આ શરીર અપવિત્ર છે. કારણ કે આ શરીરનું અતિ કારણ શુષ્ક અને લેહી છે, તે સુા અપવિત્ર છે. પછીનું કારણ આહારાદિકના પરિણામ તે પશુ અત્યંત અવિત્ર છે. નગરની ખાળની પ પુરૂષના નવ દ્વારમાંથી અને સ્ત્રીના માર દ્વારમાંથી નિર્′′તર અશુચિ વહ્યા કરે છે, આ શરીર શ્લેષ્મપિત આદિ અશુચિનું ભાજન છે. અશુચિ તે-મલ મૂત્ર દિને ઉત્પન્ન કરનાર છે, કલલ અર્બુદપેશી આ અશુભ પિરણામની આફ્રિ પરપરાએ શ્વાસ છે આ શરીરના અશુચિપણાને કોઈ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૦૫ પ્રકારે પ્રતીકાર થઈ શકે તેમ નથી, એવું ચિંતવવું તે.
આશ્રવ ભાવના-મિથ્યાત્વાદિકે કરીને કર્મનું આવવું થાય છે તેથી આત્મા મલિન થાય છે. દયા, દાનાદિકે શુભકર્મ બંધાય છે, વિષય કષાયાદિકે અશુભ કર્મ બંધાયછે, એવું ચિતવવું સત્યકિ અને ચેર, વગેરે ઇ દિયેની આસકિતીથી હેરાન થયા છે વગેરે ચિતવવું તે.
અવર ભાવના-મિતિ, ગુપ્તિ આદિ પાળવાથી આશ્રવને રાધ થાય છે, એવું ચિતવવું તે..
નિર્જરા ભાવના-બાર પ્રકારના તપવડે કર્મને ક્ષય થાય છે એવું ચિતવવું તે. નરકાદિકમાં અબુદ્ધિ પૂર્વક વિપાક અને તપ પરિહાદિથી માણને આપનાર વિપાક.
કરવભાવ ભાવના-કેડ ઉપર હાથ મુકી પગ પાળા કરી ઉભા રહેલા પુરુષના આકારે મસ્તિકાયાદિ ષ કલાત્મક ચિદ રાજક ઉત્પત્તિ, સ્થિતિ અને લયના
વસાવવાળો છે; ઇત્યાદી કપરૂપ વિચારવું તે, • બાધિદુર્લભ ભાવના-આ નહિ સંસારને વિષે • નિજ વેદનાને વિપા એ પાયે છે . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #236
--------------------------------------------------------------------------
________________
નરકાદિક ગતિમાં ભ્રમણ કરતાં અનેક દુઃખ વેઠતાં મિથ્યાત્વથી વિવેક રહિત થયેલે અકામ નિર્જરાવડે પુણ્યના ઉદયથી મનુષ્ય જન્મ, આર્ય દેશ, ઉત્તમકુળ, નિરોગી કાયા, ધર્મ શ્રવણની સામગ્રી ઈત્યાદિ પામી શકાય છે. પરંતુ અનંતાનુબંધી કષાય મેહનીયના ઉદયથી અભિભૂત જીવને સભ્ય દર્શન પામવું અતિ દુર્લભ છે એવું ચીત્તવવું તે.
ધર્મ ભાવના-સમ્યકત્વ દ્વારવાળે પંચ મહાવ્રતમય સૂત્રસિદ્ધતત્વ વાળે ગુહયાદિવ્યવસ્થાવાળે દુતર સંસાર સમુદ્રમાંથી તરવાને વહાણ સમાન શ્રી વીતરાગ પ્રણીત શુ ધર્મ પામ અતિ દુર્લભ છે તથા ધર્મના સાધક અરિહંતાદિકને પણ " પામવે અતિ દુર્લભ છે, એવું ચિત્તવવું તે. ८ मार्गाच्यवन निर्जरार्थ परिषोढव्याः परीषहाः। સમ્યગ દર્શનાદિ રૂપ મેક્ષમાર્ગમાં સ્થિત રહેવા માટે અને * નિર્જને અર્થે પરીયડે સહન કરવા યોગ્ય છે.
* દર્શન અને પ્રશા એ બે ભાગમાં સ્થિત રહેવાના અને બાકીના ૨૦ નિરાને અર્થે જાણવા, સમયસાર પ્રકરણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૦૭
९ क्षुत्पिपासाशीतोष्णादंशमशकनारन्यारति. स्त्रीचर्यानिषद्याशय्याऽऽक्रोशवघयाचनाऽला. માતૃભાષામારપુર ઝાડાनदर्शनानि ।
૧ સુધા (ભુખ) પરિસહ, ૨ પિપાસા (તૃષા) પરિસહ, ૩ શીત (ટાઢ) પરિસહ, ૪ ઉષ્ણ (ગરમી) પરિસહ, ૫ દેશમશક (ડાંસ મચ્છર ) પરિસહ, ૬ નાન્ય ( જુના મેલાં લુગડાં) પરિસહ, ૭ અરતિ (સંયમમાં ઉગ ન થાય) પરિસહ, ૮ સ્ત્રી પરિસહ, ૯ ચત (વિહાર) પરિસહ, ૧૦ નિષદ્યા (સ્વાધ્યાય માટે સ્થિરતા) પરિસહ, ૧૧ શવ્યા પરિસહ, ૧૨ આકેશ પરિસહ, ૧૩ વધ પરિસહ, ૧૪ યાચના પરિસહ, ૧૪ અલાભ પરિસહ, ૧૬ રેગ પરિસહ, ૧૭ તૃણસ્પર્શ પરિસહ, ૧૮ મલ પરિસહ, ૧૯ સત્કાર પરિસહ, ૨૦ પ્રજ્ઞા પરિસહ, ૨૧ અજ્ઞાન પરિસહ અને ૨૨ સમ્યકત્વ પરિસહ, એ બાવીશ પ્રકારે પરિસહ જાણવા. १० सूक्ष्मसंपरायद्मस्थवीतरम्गयोश्चतुर्दश ।
-
, -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૦૮
સૂમપરાય ચારિત્રવાળાને અને છઘરથવીતરાગ ચારિત્રવાળાને રૈદ પરિસહ હેય છે. સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, ચ પ્રજ્ઞા, અજ્ઞન, અલાભ, શ, વધ, રાગ, તૃણસ્પર્શ અને મેલ એ ૧૪ હેય છે.
११ एकादश जिने । | તેરમે ગુણઠાણે અગ્યાર પરિસહ હેય છે. સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, ચ, શય્યા, વધ,
ગ, તૃણસ્પર્શ અને મલ એ અચાર. १२ चादरसंपराये सर्वे * બાદર સંપરાય ચારિત્ર (નવમા ગુણઠાણા સુધી) સર્વ એટલે બાવીશ પરિસહ હોય છે.
૨ જનાવરને પ્રાણાના - જ્ઞાનાવરણના ઉદયે પ્રજ્ઞા અને અજ્ઞાન એ બે પરીસહ હોય છે. १४ दर्शनमोहान्तराययोरदर्शनालासो
દર્શન મહાવરણ અને અંતરાય કર્મના ઉદયે અમે દર્શન (મિથ્યાત્વ) અને અલાભ પરીસહ અનુક્રમે હેય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #239
--------------------------------------------------------------------------
________________
ર૦૦ १५ चारित्रमोहे नाग्न्यारतिस्त्रीनिषद्याऽऽक्रोशया चनासत्कारपुरस्काराः ।
ચારિત્રમોહના ઉદયે નાન્ય, અરતિ, સ્ત્રી, નિષવા, આક્રેશ, યાચના અને સત્કાર પુરસ્કાર એ સાત પર સહ, હેય છે. ૨૬ વેશે રોકાતા | વેદનીયના ઉદયે બાકીના અગ્યાર પરીસહ હોય છે. જિનને જે અગ્યાર હેય તે અહીં જાણવા. એટલે જ્ઞાનવરણ, દર્શનમેહ, અન્તરાય અને ચાસ્ત્રિમેહના ઉદયે જે ૧૧ પરિસહે હેય છે તે સિવાયના ૧૧ વેનીયના ઉદયે હોય છે. १७ एकादयो भाज्या युगपदेकोनविंशतः ।
એ બાવીશ પરિયડમાંથી એકથી માંડીને ૧૯ પરીસહ સુધી એક કાલે એક પુરૂષને હેઈ શકે છે. કેમકે શીત અને ઉષ્ણમાંથી એક હેય અને ચર્યા, નિષા તથા શા એ ત્રણમાંથી એક સંભવે. કેમકે એક બીજાથી વિરોધી છે માટે એક સાથે ૧૯ હેય. ૧૭ ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #240
--------------------------------------------------------------------------
________________
૧૦
१८ सामायिकछेदोपस्थाप्यपरिहारविशुद्धिक्ष्म संपरायययाख्यातानि चारित्रम् |
૧ સમાયિક સયમ, ૨ છેઢાપસ્થાપ્ય સયમ, ૩-૫રિહાર વિશુદ્ધિ સ'યમ, સૂક્ષ્મ સપરાય સયમ, અને ૫ યથાખ્યાત સયમ, એ પાંચ ચારિત્રના ભે છે. ૧૮
* સમ એટલે એવા જ્ઞાન દર્શન ચારિત્રને આય એટલે લભ છે જેમાં તે અથવા સમ એટલે મધ્યરથભાવ ( રાગ દ્વેષરહિતપણું) તેને લાભ જેમાં થાય છે તે સામાયિક ચારિત્ર,
પૂર્વના દેષ કે નિર્દોષ પર્યંતે છેદીને ગણાધિપે કરીથી આપેલ' પાંચ મહાવ્રતરૂપ ચારિત્ર તે છેટાપસ્થાપ્ય ચારિત્ર.
પરિહાર નામના તપ વિશેષે શુદ્ધ જેમાં છે તે પરિહારવિશુદ્ધિ ચારિત્ર, તે આ પ્રમાણે-નવ સધુને મચ્છ નિકળે. તેમાંચી ચાર જણુ તપસ્યા કરે, ચાર જણું વૈવાવચ્ચ કરે અને એકને આચાય સ્થાપે; એ પ્રમાણે છ માસ સુધી તપસ્યા કરે પછી વૈ. ચાચ કરનારા તપસ્યા કરે અને તપસ્યા કરનારા હૈયાÄ કરે તે પણ પૂરેંકત રીતે છ માસ સુધી કરે. પછી આચા છ માસ સુધી તપસ્યા કરે, સાત જણ વૈયાવચ્ચ કરે અને એને આચાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #241
--------------------------------------------------------------------------
________________
-
-
- ૨૧ ગરાલિયાના
સ્વાગવિવિલાસના વા. તપ: |
અનશન [ સંયમરક્ષા અને કર્મનિર્જર માટે આહાર રથા છે. એ પ્રમાણે અઢાર માસ સુધી તપ કરે.
જ્યાં સૂક્ષ્મ કષાયને ઉદય હેય તે સક્ષમ સપરાયચારિ. ત્ર, આ ચાસ્ત્રિ દશમે ગુણસ્થાને વર્તના છને હેય.
જ્યાં સવા કષાયને અપવ હોય તે થશાખ્યાત ચરિત્ર તેના બે પ્રકાર છે.–છાવચ્છિક અને કુંવલિક છાઘસ્થિકના બે પ્રકારક્ષાયિક અને પરામિક, ક્ષાયિક બારમે ગુણઠાણે અને ઔપશમિક ૧૧ મે ગુણઠાણે છે. જૈવલિક બે પ્રકાર-સમી અને યોગી; સોગી તેરમે અને અગી ચમે ગુણક હેય. - આ પાંચ મહેતાં પ્રથમખાં ને ચારિત્ર હાલ વિદ્યમાન છે ને તે પાંચમાં અરાના છેડા સુધી રહેશે, છેલ્લા અણ વિ છેદ થયાં છે.
૧ ચેથા સત્રથી આમલ દરેક યુગમાં અમકુ એ પદ સમજવું. તેથી આત્મકલ્યાણ માટે જ પ્રમાણે કરાતાં અનશન વગેરે લેવાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૨
અને ત્યાગ ], અમદર્ય [ ઉદરી-બે ચાર કેવળ ઉણ રહેલું ], વૃત્તિપરિસંખ્યાન (આજીવિકાને નિયમ, ભેજય ઉપગ્ય પદાર્થની ગણતરી રાખી બાકીને ત્યાગ કરે છે, રસપરિત્યાગ (છવિનયને ત્યાગ-લેપતાને ત્યાગ), વિવિત શય્યાસનતા [અન્ય સંસર્ગ વિનાના શમ્યા અને આસન આદિમાં સમાધિ માટે લીનતા અને કાયકલેશ (લેચ, આતાપના, કાત્સર્ગ, વિરાસન, એક પાર્શ્વ દંડાય. ત અપાવરણ આદિ કષ્ટ ), એ છ પ્રકારના બાહ્યપ જા
વા. આ બાહ્યતપથી, મમતાત્યાગ, શરીરલાઘવ, ઇન્દ્રિયજય, સંયમ રક્ષણ, અને કર્મનિર્જરા થાય છે. ૧૯ २० प्रायश्चित्तविनयवैयावृत्यस्वाध्यायव्युत्सर्ग
ध्यानान्युत्तरम् ।
પ્રાયશ્ચિત, વિનય, વૈભવ, વાધ્યાય, વ્યુત્સર્ગ ત્યાગ, અને ધ્યાન (ધર્મ ધ્યાન અને શુક્લધ્યાન, એ અભ્યતર તપના છ ભેદ છે. ૨૦ • २१ नवचतुर्दशपचादिभेदं यथाक्रम प्रारध्यानात्।
એ અભ્યતર તપના અનુક્રમે નવ, ચાર, શ, પાંચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૩
અને એ ભૈ ધ્યાનની અગાઉના (પ્રાયશ્વિત્તાદિ) ના છે. ૨૧ आलोचनप्रतिक्रमणतदुभयविवेकव्युत्सर्गत: तपइछेदपरिहारोपस्थापनानि
२२
આલેાયણ (ગુરૂ આગળ પ્રકાશવુ'), પડિમણુ (મિચ્છામિદુક્કડ' દેવુ'), તે ખને, વિવેક ( ત્યાગ), કાર્યોત્સર્ગ, તપ, ચારિત્રપર્યાયછે, પરિહાર(અમુક મુદત સુધી બહાર અથવા માસિકાદિ) અને ઉપસ્થાન (ફ્રી ચારિત્ર માપવુ’), એ નવ ભેદ (પ્રાયશ્ચિત્તના) છે. ૨૨
२३ ज्ञानदर्शनचारित्रोपचाराः ।
જ્ઞાન, દર્શન, ચારિત્રના વિનય અને ઉપચાર (જ્ઞાન, દર્શન અને ચારિત્રથી પાતાના કરતાં અધિક ગુણવાળાના ઉંચિત વિનય કરવા) એમ વિનય ચાર પ્રકારે છે. ૨૩ २४ आचार्योपाध्यायतपस्विशैक्षकग्लानगणकुल
सङ्घसाधुसमनोज्ञानाम् ।
૧ આચાર્ય, ૨ ઉપાધ્યાય, ૩ તપસ્વિ, ૪ નવીન દીક્ષિત, ૫ ગ્લાન (રાગી ), ૬ ગણ (સ્થવિરની સતતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #244
--------------------------------------------------------------------------
________________
જુદા જુદા આચાર્યના શિષ્ય છતાં એક આચાર્ય પાસે વાચન લેતા હોય તે સરખા આચારવાળે સમુદાય), ૭ કુલ (એક આચાર્યની સંતતિ), ૮ સંઘ, ૮ સાધુ અને ૧૦ મને ડર ચારિત્રને પાલન કરનાર મુનિ, એ દશને વૈયાવચ્ચ અન્ન પાન આસન શયન ઈત્યાદિ આપવા વડે કરીને કર. ૨૪ २५ वाचनाप्रकुनाऽनुप्रेक्षाऽऽनायधर्मोपदेशाः ।
૧ વાચના (પાઠ લે), ૨ પ્રચ્છના (પૂછવું ), ૩ અનુપ્રેક્ષા (મૂળ તથા અર્થને મનથી અભ્યાસ કરે). ૪ આસ્રાય (પરાવર્તન-ભણેલું સંભારી જવું) અને ૫ ધ.
પદેશ કરે એ પાંચ પ્રકારે વાધાય જાવ. ૨૫ २६ वाह्याभ्यन्तरोपध्योः ।
વ્યુત્સર્ગ બે પ્રકારે છે–ખાધ અને અશ્વેતર. બાહ્ય વ્યુત્સર્ગ બાર પ્રકારની ઉપાધીને ત્રાગ જાણવા અને અન્ય * અંતર વ્યુત્સર્ગ શરીર અને કષાયને ત્યાગ જાણુ. ૨૬
२७ उत्तमसंहननस्यकामचिन्तानिरोधो ध्या
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૧૫ ઉત્તમ સંહનન (વર્ષભનારા, રાષભનારાચ, નો વાચ અને અર્ધનારાચ એ ચાર સંઘયણ ) વાળા જેને એકાગ્રપણે ચિંતાને તે ધ્યાન જાણવું. ૨૭ २८ आमुहूर्तात् ।
તે ધ્યાન એક મુહૂર્ત પર્વત રહે છે. ૨૮ २९ आरौिद्रधर्मशुक्लानि ।
આર્તધ્યાન, ધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન એમ ધ્યાન ચાર પ્રકારે છે. ૨૯ ३० परे मोक्षहेतू ।
પાછલાં બે ધ્યાન મોક્ષના હેતુ છે. આ રેક એ બે સંસારનાં કારણ છે. ૩૦ ३१ आत ममनोज्ञानां सम्प्रयोगे तबिप्रयोगाय
स्मृतिसमन्वाहारः।
અનિષ્ટ વસ્તુઓને રોગ થયે છતે તે અનિષ્ટ થતુને વિયાગ કરવા માટે સ્મૃતિ સમન્નાહાર (ચિંતા કરવી) કરે તે આર્તધ્યાન જાણવું. ૩૧ ૨૨ જેના પાયા '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #246
--------------------------------------------------------------------------
________________
વેદના પ્રાપ્ત થયે છતે તે દૂર કરવા ચિ'તા કરવી તે આર્તધ્યાન છે. ૩૨
३३ विपरितं मनेाज्ञानाम् ।
મનેાજ્ઞ વેદનાનુ` વિપરીત ધ્યાન સમજવું. અર્થાત્ મનેાજ્ઞ વિષયના વિયેગ થયે છતે. તેની પ્રાપ્તિને અર્થ ચિ'તા કરવી તે આર્તધ્યાન જાણવું. ૩૩
३४ निदानं च ।
કામ વડે કરી ઉપર્હુત છે ચિત્ત જેવુ' એવા જીવે પુનર્જન્મમાં તેવા વિષયે મેળવવા માટે જે નિયાણુ કરે તે આર્તધ્યાન છે. ૩૪
३५ तदविरतदेशविरतप्रमत्तसंयतानाम् | તે આર્તધ્યાન અવિરતિ, દેશવિરતિ અને પ્રમત્તસ યતાને હાય છે. ( માર્ગપ્રાપ્તિ પછીની અપેક્ષાએ આ વાત સમજવી. ) ૩૫
३६ हिंसाऽनृतस्तेयविषयसंरक्षणेभ्यो रौद्रम. विरतदेशविरतयोः ।
હિં‘સા, અતૃત (અસત્ય), ચારીને અર્થે અને વિષ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #247
--------------------------------------------------------------------------
________________
થ [ પદાર્થ] ની રક્ષાને અર્થે સંક૯૫ વિકલ્પ કરવા તે
ધ્યાન જાણવું તે અવિરતિ અને દેશવિરતિને હોય છે ૩૬ ३७ आज्ञाऽपायविपाकसंस्थानविचयाय धर्म.
मप्रमत्तसंयतस्य ।
૧ આજ્ઞાવિચય [ જનાજ્ઞાન વિવેક ], અપાયરિચય [ સન્માર્ગથી પડવાવડે થતી પીડાને વિવેક ], ૩ વિપાકવિચય ( કર્મફળના અનુભવને વિવેક) અને સંસ્થાન વિ. ચય (લેકની આકૃતિને વિવેક ) ને અર્થે જે વિચારણા તે ધર્મધ્યાન કહેવાય છે, તે અપ્રમત્ત સંવતને હોય . ૩૭
३८ उपशान्तक्षीणकषाययोश्च । ' ઉપશાંતકષાય અને ક્ષીણકષાય ગુણઠાણાવાળાને ધર્મધ્યાન હોય છે. ૩૮ ३९ शुक्ले चाये ।
શુકલધ્યાનના પહેલા બે ભેદ ઉપશાંતકષાયી અને ક્ષીણકષાયીન હોય છે. ૩૯ ४० परे केवलिनः। . .
શુકલધ્યાનના પાછલા બે ભેદ કેવળિને જ હોય છે ૪૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #248
--------------------------------------------------------------------------
________________
?
ર
४१पृथक्त्वैकत्ववितर्कसूक्ष्मक्रियाऽप्रतिपातिव्यु.
परतक्रियानिवृत्तीनि । ૧ પૃથક વિતર્ક, ૨ એકત્વ વિતર્ક, ૩ સૂકિયા અપ્રતિપાતિ અને વ્યુપરતક્રિયા અનિવૃત્તી, એમ ચાર પ્રકારે શુકલધ્ય ન જાણવું. ૪૧ ४२ तत्त्येककाययोगायोगानाम् ।
તે શુકલધ્યાન ત્રણ યોગવાળાને, ત્રણમાંથી એક છેગવાળાને, કાય વેગવાળાને અને અગીને અનુક્રમે છેય છે. અર્થ ત્રણ ગ વાળાને પૃથકત્વ વિતર્ક, ત્રણમાં થી એક ગ વાળાને એકત્વ વિતર્ક, કેવલ કાયયેગવાળાને સૂક્ષક્રિયા અપ્રતિપાતિ અને અગીને ભુપતક્રિયા અનિવૃત્તિ નામનું ધ્યાન હોય છે. દર ४३ एकाश्रये सवितर्के पूर्वे ।
પૂર્વના બે શુકલધ્યાન એક દ્રવ્યાશ્રયી વિતર્ક સહિ. ત હેય છે. (પ્રથમ પૃથફત્વવિતર્ક વિચાર સહિત છે. ૪૩ ४५ अविचारं दितीयम् ।
બીજું શુકલધ્યાન વિચારહિત હોય છે. ૪૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #249
--------------------------------------------------------------------------
________________
સહ
પુષ્પ વિતક શ્રુતમ્ ! યથાયેય શ્રુતજ્ઞાન તે વિતર્ક જાણવા. ૪૫ ४३ विचारोऽर्थव्यञ्जनयोगसंक्रान्तिः ।
અર્થ, વ્યંજન અને ચેામનુ' જે સ'ક્રમણ તે વિચાર. આ અભ્યતર તપ સવર હોવાથી નવીન કર્મ સંયા નિષેધક છે, નિર્જરારૂપ ફળ આપનાર હોવાથી કર્મની નિર્જરા કરવાાળે છે. અને નવીન કર્મના પ્રતિષેધક તથા પૂર્વોપાર્જિત કર્મના નાશક હોવાથી મેક્ષમાર્ગને પ્રસ કરાવનાર છે. ૪૬
४७ सम्यग्दृष्टिश्रावकविरतानन्त वियोजकदर्शनमोहक्षपकोपशमकोपशान्तमोह क्षपकक्षीणमोहजिनाः क्रमशोऽवगुणनिर्जराः । સુગહિં, શ્રાવક, વિરત ( સાધુ), અનન્તાનુમ’ષિને નાશ મનાર, દર્શનમક, ગ્રહને શમાવતે, ઉપશાંતમે, મેહંને ક્ષી કરતા, સોમે અને હુંળિમહારાજ એ ઉત્તરાત્તર એક એકથી અસંખ્ય ગુણુ
અધિક જિમાં કાંવાવાળા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૨૦
४८ पुलाकबकुशकुशील निर्ग्रन्थस्नातका निर्य
FRIT: I
પુલાક [ જિનકથિત આગમથી પતિત નોંડુ થાય તે], કુશ(શરીર અને ઉપકરણની શૈભા કરનાર, ઋદ્ધિ અને યશની ઇચ્છાવાળા, સુખની ઇચ્છાવાળા, પરિવારની મમતા વાળા, છેદવાળા નિગ્રંથ શાસન ઉ૫૨ પ્રીતિ રાખનાર ), કુ શીલ ( સયમ પાળવામાં પ્રવૃત્ત પણ પેાતાની ઇન્દ્રિયે સ્વાપીન નહિ રહેવાથી ઉત્તર ગુણેને પાળી શકે નહિ તે પ્ર સેવના કુશીલ, અને કારણ મળ્યું જેને કષાય ઉત્પન્ન થાય તે કષાય કુશીલ ), નિગ્રંથ ( વિચરતા વિતરાગ છ( દ્મસ્થ ), સ્નાતક[ સયેગી કેવળી, શૈલેશી પ્રતિપન્ન કેવળી], એ પાંચ પ્રકારના ગ્રંથ હાય છે, ૪૮
४९ संयमश्रुतप्रति सेवनातीर्थलिङ्गले श्योपपातस्थानविकल्पतः साध्याः ।
એ પાંચ નિગ્રંથે સયમ, શ્રુત, પ્રતિસેવના, તીર્થ, વેષ, લેફ્સા, ઉપપાત અને સ્થાન, એ વિકલ્પ વડે કરીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #251
--------------------------------------------------------------------------
________________
૧૨ સાધ્ય છે. અર્થાત્ સંયમ, કૃત આદિ બાબતમાં કેટલા પ્રકારના નિર્ચથે લાભે તે ઘટાવવું.
તે આ પ્રમાણે-સામાયિક અને છેદે પસ્થાપ્ય ચારિત્રે મુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ એ ત્રણ પ્રકારના સાધુ હેય. પરિહાર વિશુદ્ધિ અને સૂક્ષમપરાય ચાત્રેિ કષાય કુશીલ હેય યથાખ્યત ચરિત્ર નિદ્ગથ અને સ્નાતક હેય મુલાક. બકુશ અને પ્રતિસેવના કુશીલ એ ત્રણ પ્રકારના સાધુએ ઉત્કૃષ્ટથી સંપૂર્ણ દશ પર્વધર હેય. કષાય કુશીલ અને નિગ્રંથ ચા પૂર્વધર હેય. પુલાક જઘન્યથી આચાર વસ્તુ (નવમાં પૂર્વને અમુક ભાગ) સુધી શ્રત જાણે. બકુશ, કુશીલ અને નિરોને જઘન્યથી આઠ પ્રવચન માતા જેટલું શ્રત હેય. નાતક-કેવળજ્ઞાની શ્રતરહિત હાય (શ્રુતજ્ઞાન ક્ષપશમ ભાવથી થાય છે, કેવવીને તે ભાવ નથી પણ ક્ષયિક ભાવે છે માટે શ્રુતજ્ઞાન કેવળીને ન હેય). .
. . :: પાંચ મૂળ ગુણ ( પાંચ મહાવ્રત) અને શરિભોજન વિરમણ એ છ માંહેલા કઈ પણ તને પુરની પ્રેરણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #252
--------------------------------------------------------------------------
________________
અને આગ્રાથી દૂષિત કરવાવાળા પુલાક હેય. કેટલાક આચાર્ય કહે છે કે ફક્ત મૈથુન વિરમણને લાક દૂતિ કરે છે. બકુશ બે પ્રકારના છે. ઉપકરણમાં મમતા રખ નારે એટલે ઘણુ મૂલ્યવાળા ઉપકરણે એકઠા કરીને વિશે. ષ એકત્ર કરવાની ઈચ્છાવાળા હેય તે ઉપકરણ બકુશ અને શરીર શોભામાં જેનું મન તત્પર છે એવા હમેશા વિભૂષા કરના શરીરબકુશ કહેવાય છે. પ્રતિસેવનાકુશળ હશે તે મૂળ ગુણને પાળે અને ઉત્તર ગુણમાં કાંઈ કાંઈ વિરાધના કરે છે. કષાયકુશળ, નિગ્રંથ અને નાતક એ ત્રણ નિર્ચ ને, કે ઈ જાતની પ્રતિસેવના (દૂષણ) નથી.
સર્વ તીર્થકરોના તીર્થમાં પાંચ પ્રકારના સાધુએ હેય. એક આચાર્ય માને છે કે મુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ એ તીર્થમાં નિત્ય હોય, બાકીના સાધુઓ તીર્થની હયાતીમાં અગર તીર્થ હયાતી ન હોય ત્યારે હેય.
લિંગ બે પ્રકારે છે રખેહરણરૂપ દ્રવ્ય, અને જ્ઞાન તિરૂપ ભાવ સર્વ સાધુએ શાલિગે હેયજ, દ્રવ્ય વિગે છે. ભાજપના જાણવી. [એટલે હેય અથવા ન પણ છે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩ તર્મુહૂર્ત કાળભળાને હેય અથવા હોય અને દીવાળા વળાને અવશ્ય છે.
પુલકને છેલ્લી ત્રણ લે છે. બકુશ અને પ્રતિ ના કુશીલને છએ લેડ્યા હેય. પરિહારવિશુદ્ધિચરિત્રવાળાને કષયકુશીલને છેલ્લી ત્રણ લડ્યા હોય. સૂમસંપરાવાળા કથકુશીલ નિáથ અને સ્નાતકને ફક્ત શુકલ લેન્થા હેય. અગી શૈલેશપ્રાપ્ત તે અશી હેય. '
પુલાક ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવપણે સહસ્તાર દેવલો કે ઉપજે બકુશ અને પ્રતિસેવન કુશીલ બાવીશ સાગરોપમ સ્થિતિ સુધીના દેવપણે આરણ અચુત દેવકમાં ઉપજે. કષાયકુશીલ અને નિગ્રંથ સર્વસિદ્ધિમાં ઉપજે. સર્વે - ધુઓ જઘન્યથી પોપમ પૃથકના આયુવાળા સધર્મ ક૯૫માં ઉપજે. સનાતક નિણું પતને પામે. '
હવે સ્થાન આશ્રયી કહે છે—કષાયનિમિત્તક સંયમ સ્થાને અસંખ્યાતા છે. તેમાં સર્વથી જઘન્ય લબ્ધિસ્થાનકે પુલાક અને કષાયકુશીલને હોય છે જે એક સાથે અસં. ખ્યાલ સાને વાલે, પછી યુહાવિદ પામે અને કષા
૧
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૪
યકુશીલ અસંખ્યાતા સ્થાને એકલે લાભ. પછી કષાયશીલ, પ્રતિસેવનાકુશીલ અને બકુશ કુશીલ એક સાથે અસંખ્યાતા સ્થાને લાભે. પછી બકુશ વિચ્છેદ પામે. પછી અસંખ્યાતા સ્થાને જતાં પ્રતિસેવના કુશીલ વિચ્છેદ પામે. અહીંથી ઉપર અકષાય સ્થાને છે. ત્યાં નિર્ચથજ જાય. તે પણ અસંખ્યાતા સ્થાન જઈને વિચ્છેદ પામે. આથી ઉપર એકજ સ્થાને જઈને નિગ્રંથ સ્નાતક નિર્વાણ પામે. એની સંયમલબ્ધિ અનંતાનંત ગુણ હોય છે.
| થ ાય છે
१ मोहक्षयाज्ज्ञानदर्शनावरणान्तरायक्षयाच
* મેહનીય ક્ષય થવાથી અને જ્ઞાન-દર્શનાવરણના તથા અંતરાયના ક્ષય થકી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે.
આ ચાર કર્મપ્રકૃતિને ક્ષય કેવળજ્ઞાનને હેતુ છે. સૂત્ર ત્રમાં “મોહના ક્ષય થકી ” એમ જુદું ગ્રહણ કર્યું છે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૨૫
કમ દર્શાવવાને માટે જાણવું, તેથી એમ સૂચવાય છે કે મિહનીય કર્મ પ્રથમ સર્વથા લય પામે તે પછી અંતર્મુહૂર્ત માં જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય એ ત્રણ કર્મને એક સાથે ક્ષય થાય ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. ૧ २ बन्धहेत्वभावनिर्जराभ्याम् ।
મિથ્યા દર્શનઆદિના કારણે થતા બંધને અભાવ અને બાંધેલાં કર્મની નિર્જરાથી સમ્યગૂ દર્શનાલિની યાવત્ કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. ૨ ३ कृत्लकर्मक्षयो मोक्षः।
સકલ કર્મને ક્ષય તે મિક્ષ કહેવાય છે. ૩ ४ औपशमिकादिभव्यत्वाभावाचन्यत्र केव.
लसम्यक्त्वज्ञानदर्शनसिद्धत्वेभ्यः ।
કેવળ (સાયિક) સમ્યકત્વ, કેવળ જ્ઞાન, કેવળદર્શન ન અને સિદ્ધત્વ ( આ ક્ષાયિક ભાવે સિદ્ધને નિરંતર*
* દર્શન સમયના ક્ષયે કેવળ સમ્યકત્વ, જ્ઞાનાવરણના ક્ષયે કેવળજ્ઞાન, દર્શનાવરના ક્ષયે કેવળદર્શક અને સમસ્ત કર્મના ક્ષયે સિદ્ધત્વ પ્રાપ્ત થાય છે.
' '
'
ક
૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૬
હાય માટે ) શિવાય બાકીના આપશમિકાદિ ભાવ અને ભવ્યત્વ તેને અભાવ થવાથી મોક્ષ થાય છે. ૪
५ तदनन्तरमूव॑ गछत्यालोकान्तात् ।
તે [ સકલ કર્મના ક્ષય ] પછી જીવ ઉચે લેકાન્ત સુધી જાય છે.
કમને ક્ષય થયે છતે દેવિયોગ, સિધ્યમાન ગતિ અને લેકાન્તની પ્રાપ્તિ એ ત્રણે આ મુક્ત જીવને એક સમયે એક સાથે થાય છે. પ્રયાગ [ વિતરાયના ક્ષય અને થવા પશમ દ્વારા ચેષ્ટા રૂપ ] પરિણામે અથવા સ્વા. ભાવિક ઉત્પન્ન થયેલ ગતિ ક્રિયા વિશેષના ઉત્પત્તિ, કાયારંભ અને કારણ વિનાશ જેમ એક સાથે થાય છે તેમ અહીં પણ સમજવું. ૫ ६ पूर्वप्रयोगादसङ्गत्वाबन्धछेदात्तथागतिप
रिणामाचतद्गतिः ।
પૂર્વના પગ થકી, અસંગપણા થકી, બધ છે થકી અને સિદ્ધની ગતિના સ્વભાવ તે હેવાથી તે મુક્ત જીવની ગતિ ગમન ] થાય છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૭ ७ क्षेत्रकालगतिलिङ्गतीर्थचारित्रप्रत्येकबुद्धवा धितज्ञानावगाहनान्तरसंख्याल्पबहुत्वतः
HTધ્યા છે.
ક્ષેત્ર, કાળ, ગતિ, લિંગ, તીર્થ, ચારિત્ર, પ્રત્યેકબુદ્ધ બધિત [ પ્રત્યેક બુદ્ધ, સવયં બુદ્ધ, બુદ્ધ બધિત ] જ્ઞાન, અવગણના, અંતર, સંખ્યા અને અ૫ બહુ વડે કરીને સાધવા જોઈએ. એટલે એટલા અનુગ વડે સિદ્ધની વિચારણા કરવી.
તે આ પ્રમાણે–અહીં પ્રભાવ પ્રજ્ઞાપનીય– પહેલા ની અવસ્થાએ પ્રરૂપણ કરવી અને પ્રત્યુત્પન્ન ભાવ પ્રજ્ઞા પનીય–વર્તમાન અવસ્થાએ જણાવવું એમ બે નયની વિવેક્ષા છે.
૧ ક્ષેત્ર–પ્રત્યુપન્ન ભાવે સિદ્ધક્ષેત્રમાં સિદ્ધ થાય. પૂર્વભાવે જન્મ આશ્રયી પંદર કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલ સિદ્ધ થાય અને સંહરણ આશ્રયી આખા મનુષ્ય ક્ષેત્રમાં સિદ્ધ થાય. પ્રમત્ત ચત અને દેશવિરતનું હરણ થાય છે. સાદની, વેદરહિત, પરિહારવિશુદ્ધિ યત, પુલાક અપમ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૨૮ ચિદ પૂર્વ અને આહારક શરીરીનું હરણ થતું નથી.
જુસૂત્ર અને શબ્દાદિ ત્રણ નય પ્રત્યુત્પન્ન પ્રજ્ઞાપનીય જા. ણવા અને બાકીના ન બને ભાવને જણાવે છે.
૨ કા–પ્રત્યુત્પન્ન પ્રજ્ઞાપનીય ભાવે અકાળે સિદ્ધિ પામે. પૂર્વભાવ પ્રજ્ઞાપનયની અપેક્ષા એજન્મથી ઉત્સપિણીઅવસાપણી અને ઉત્સપિણી-અવસર્પિણી (મહાવિદેહને અવસ્થિત કાળી, તેમાં ઉત્પન્ન થયેલ સિદ્ધ થાય. સહપણ થકી પણ એજ કાળમાં ઉત્પન્ન થયેલ સિદ્ધ થાય, એટલું વિશેષ છે કે અવસર્પિણીમાં વિજા આરાના સંખ્યાના વર્ષ બાકી રહે છતે જન્મેલા અને ચોથા આરામાં ઉત્પન્ન થયેલા સિદ્ધ થાય. ચેથામાં જન્મેલ હેય તે પાંચમાં આ શમાં સિદ્ધ થાય પણ પાંચમામાં ઉત્પન્ન થયેલ સિદ્ધ ન થાય. બાકીના આરામાં સિદ્ધ ન થાય. સંહરણ આયી. સર્વ કાળે સિદ્ધ થાય. ઉત્સર્પિણીનું એ ( અવસર્પિણી )થી ઉલટું જાણવું
૧ સિદ્ધતા જ રહે છે તે ક્ષેત્રમાં (સિક શિલા ઉપર ) કાળની ગણતરી નથી માટે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૯
૩ ગતિ-પ્રત્યુપન્ન પ્રજ્ઞાપનીય ભાવે સિદ્ધિ ગતિમાં સિદ્ધ થાય. બાકીના ની) અનન્તર પશ્ચાત્કુત ગ તિવાળા અને એકાન્તર પૠત્કૃત્ત ગતિ વાળા એમ એ ભેદથી છે. અનન્તર પશ્ચાત્કૃત ગતિવાળા મનુષ્ય ગતિમાં સિદ્ધ થાય. એકાન્તર પશ્ચાત્કુત ગતિવાળા સામાન્ય થકી સર્વ ગતિમાંથી આવેલા સિદ્ધ થાય,
૪ લિંગ પ્રત્યુપન્ન ભાવ પ્રજ્ઞાપનીચે વેદવનાના દ્ધિ થાય. પૂર્વ ભાત્ર પ્રજ્ઞાપનીયે ત્રણે લિંગ (વૈત )વાળા અને ત્રણે લિંગથી આવેલા સિદ્ધ થાય.
S
૫ તીર્થ—તીર્થંકરના તીર્થમાં જિન [ તીર્થંકર ]સિદ્ધ અજિન માં પ્રત્યેક બુદ્ધ, ગણધર ] સિદ્ધ અને સ્વલિંગ [ સાધુ ] સિદ્ધ થાય છે. એજ પ્રમાણે તીર્થંકરી [ સ્ત્રીતીર્થંકર ] ના તીર્થમાં પણ પૂર્વોક્ત શેઠવાળા સિદ્ધ થાય છે.
૬ લિ—પ્રત્યુપત્ર ભાવ પ્રજ્ઞાપનીચે અલિગી સિદ્ધ થાય, પૂર્વ પ્રજ્ઞાપનીયભાવે સ્વલિંગે [ સાધુવેશે ]શાવલિ ગી સિદ્ધ થાય. દ્રવ્યલિંગ ત્રણ પ્રકારે છે.વલિંગ, અન્યલિંગ અને ગૃહસ્થલિંગ, એ ત્રણે લિંગમાં સજા જાણવી તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #260
--------------------------------------------------------------------------
________________
39
ત્ર ભાકલિ'ગને પાસ થયેલા હૈય તે સિદ્ધ થાય, અહીં લિગ એટલે વેષ સમજવા
૭ ચારિત્ર—પ્રત્યુત્પન્ન પ્રજ્ઞાપનીયભાવે નેચ રિત્રીનેઅચારિત્રી સિદ્ધ થાય. પૂર્વભાવ પ્રજ્ઞાપનીય અન`તર પશ્ચાત્કૃતિક અને પર પરપશ્ચાતકૃતિક એમ એ ભેદે છે. અનતર પશ્ચાત્કૃતિવાળા યથાખ્યાત ચારિત્રવાળા મોક્ષે જાય. પરપર પદ્મ તકૃતિવાળા વ્યંજિત [ નામેદ્નામાએ સ્પષ્ટ કરેલ] અને અન્ય જિત-પૂર્વેક્તથી વિપરીત અર્થાત્ સામાન્ય સખ્યાથી જણાવેલ એમ એ ભેદવાળા છે. અજિતમાં ત્રણ ચારિત્રવાળા, ચાર ચાસ્ત્રિવાળા, પાંચ ચરિત્રવાળા સિદ્ધ થાય. વ્યજિતમાં સામાયિક, સૂક્ષ્મસ'પરાય અને યુચાખ્યાત એ ત્રણ ચારિત્રવાળાસિદ્ધ થાય; છેદાપસ્થાપનીય, સુક્ષ્મસ પરાય અને યથાખ્યાત ચારિત્રવાળા સિદ્ધ થાય; સામાયિક, છેદાપસ્થાષ્ય, સૂક્ષ્મ સપરાય, ખ્યાત ચારિત્રવાળા સિદ્ધ થાય; છેટાપસ્થાપ્ય, પરિહાર વિશુદ્ધિ સૂકમસ'પરાય, ચયાખ્યાત ચારિત્રવાળા સિદ્ધ થાય; સામાયિક, છેદેપસ્થાપ્ય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસ'પરાય, થાખ્યાત ચારિત્રવાળા સિદ્ધ થાય;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #261
--------------------------------------------------------------------------
________________
૩n:
૮ પ્રત્યેક બુદ્ધબેધિત સિદ્ધ ચાર પ્રકારે છે. તે અ. પ્રમાણે વર્યબુદ્ધ સિદ્ધ તેના બે ભેદ તકર, અને પ્રત્યેકબુધ બીજાના ઉપદેશથી બોધ પામેલા હોય તે બુધબેષિત સિધ્ધ તે બે પ્રકારે છે–એક પરને બંધ કરનારા અને બીજા પોતાનું ઈચ્છિત કરવાવાળા.
૯ જ્ઞાન–પ્રત્યુત્પન્ન પ્રજ્ઞાપનીયભાવે કેવળજ્ઞાનવાળા ધિ થાય. પૂર્વભાવ પ્રજ્ઞાપનીય ભાવ અનંતરપશ્ચાતકૃતિક અને પરંપરપશ્ચાતકૃતિક એમ બે ભેદવા છે. તે વળી અજિત અને વ્યંજિત ભેદવવાળે છે. અત્યંજિતમાં બે, ત્રણ, ચાર જ્ઞાનવાળા સિધ્ધ થાય. વ્યજિતમાં પણ મતિત વગેરે બે, ત્રણ, ચાર જ્ઞાનવાળા સિદ્ધ થાય.
૧૦ અવગાહના–પૂર્વ પ્રજ્ઞાપનીય ભાવે ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ્યથી ધનુષ્ય પૃથફતવ અધિક અવગાહનાવાળા સિધ્ધ થાય. જઘન્યથી અંગુલ પૃથફવહીન સાત હાથની અવગાહનાવાળા સિદ્ધ થાય (તીર્થંકર મહારાજની અપેક્ષાએ આ કહેલું છે અન્યથા સામાન્ય તે બે હાથની અવગાહનાવાળા પણ સિદ્ધ થાય). પ્રત્યુત્પન્ન કરાપનીય ભાવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #262
--------------------------------------------------------------------------
________________
પિતાની અવમાનાથી ત્રીજે ભાગે જૂન અવગાહનાએ કિધુ થાય. એટલે સિદ્ધ થાય ત્યાં પોતાના છેલ્લા શરીરને ત્રીજો ભાગ ન્યૂન એટલી અવગાહના રહે, - ૧ આંતર–અનંતર દશામાં સિધ્ધ થનાર સિધ્ધ જઘન્યથી બે સમય અને ઉછથી આઠ સમય સુધી ક્ષિધિ જાય અને સાંતર દશામાં સિધધ થતા સિધનું જ ધન્યથી એક સમય અને ઉત્કૃષ્ટ છ માસનું અંતર જાણવું.
૧૨ સંખ્યા–એક સમયમાં જઘન્યથી એક સિધ્ધ ચાય અને ઉચ્છી ૧૦૮ દિલ થાય . ". ૧૩ એ ક્ષેત્રાદિકસિધ્ધને અલ બહુત જાણવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૩૩
ઉપસંહાર.
એ પ્રકારે નિસર્ગ (સ્વાભાવિક) અગર અધિગમ (ગુરૂ ઉપદેશ) થી હસન્ન થયેલ, તાર્થ દ ધાનરૂપ, શકાદિ અતિચાર રહિત, પરામ (સમતા)-સવેગ (મેક્ષ સુખની અભિલાષા)-નિર્વેદ [ સંસારથી તંગ-અનુ કંપ [ દયા ] અને આસ્તિકતા (વિતરાગ ભાષિત વચનમાં દઢ શ્રધાન ) ના પ્રટ થવા રૂપ અને વિશુધ એવું સમ્યગ દર્શન પામીને અને સમગદર્શનની પ્રાપ્તિ થકી વિશુદ્ધ જ્ઞાન મેળવીને નિક્ષેપ, પ્રમાણ, નય, નિર્દેશ આદિને સંખ્યા વગેરે ઉપાડે છવાદિ તન અને પરિણામિક, આિદયિક, ઐશમિક, ક્ષપશમિક અને ક્ષાયિક ભાવના યથાર્થ તત્વને જાણીને પારિણમિક અને આર્થિક ભાવની ઉત્પત્તિ, સ્થિતિ, અન્યતાનુગ્રહ [ રૂપાંતર પરિણામ અને નાશના તત્વને જાણનાર, વિ. રક્ત, નિઃસ્પૃહ, ત્રણ ગુપ્તિ ને પાંચ સમિતિએ યુક્ત, દ. શવિધ ધર્મના અનુષ્ઠાન થકી અને તેનું ફળ દેખવાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૩૪
મક્ષ પ્રાપ્તિના વર્તનવડે અત્યત વૃદ્ધિ પામેલ શ્રદ્ધા અને સંવેગવાળે, ભાવના (મિત્રી વગેરે ચાર ) વડે ભાવિતા
ત્યા, દ્વાદશ અનુપ્રેક્ષાઓ વડે સ્થિર કર્યો છે આત્મા જેણે એ અનાસક્ત સંવર કરવાથી અર્થત નિરાવપણું છેવાથી અને વિરક્ત અર્થ – નિસ્પૃહ હોવાથી નવીન કર્મ સંચયથી રહિત, પરિષહના જય થકી અને બાહો અભ્યતર તપના અનુષ્ઠાન અને અનુભાવ થકી સન્દષ્ટિ અને દેશવિનિથી માંડી જિન પર્વતના પરિણામ-અવસાય અને વિશુધિરૂ૫ રથનાતરની ઉત્તરોત્તર અસંખ્ય ગુણ ઉત્કર્ષતાની પ્રાપિવડે પૂર્વોપાર્જિત કર્મને નિરો, સામાયિક કથી માંડી સૂમસં૫રાય પર્વતના સંયમ સંબંધી વિશુદ્ધિ રથાનોની ઉત્તરોત્તર પ્રાપ્તિ થકી, પુલાક વગેરે નિથાના સંયમ પાળવાના વિશુધિ સ્થાન વિશેની ઉત્તરોત્તર પ્રપિવડે યુક્ત, અત્યંત ક્ષય કર્થ છે આ અને રે ધ્યાન જેણે એ ધર્મ પાનની દઢતાથી પ્રાપ્ત કર્યું છે સમાધિબળ જેણે એવે, પૃથક વિતર્ક અને એક વિતર્ક માંના એક શુકલ ધ્યાનમાં વર્તતે જીવ અનેક પ્રકારની ઋદ્ધિએને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૩૫
પ્રાપ્ત કરે છે. તે આ પ્રમાણે-આમશએપી ( ૨૫ માત્ર એષધીરૂપ-હાથના સ્પર્શ માત્ર પેાતાના તેમજ પાક રકા રાગને નાશ કરે તેવી શક્તિ), વિપુત્ એષિષે | વ ડીનીતિ, લઘુનીતિના અવયવે વ્યાધિ નાશ કરે તેવી શક્તિ], સર્વે એષિધ (દ ંત, નખ, કેશ, શ્ચમ ઇત્યાદિ અવયવે જેના એષિ રૂપ ધ્યેય, તેનું સ્પર્શ કરેલ પાણી અનેક રાગને હશે, તેને સ્પર્શ કરેલ પવન ખીજાના વિષાદિ હરે તેત્રી શક્તિ ), શ્રાપ અને આશીર્વાદના સામર્થ્યન ઉત્પન્ન કરે તેવી વચન સિદ્ધિ પશિત્વ (સ્થાવર પણ આજ્ઞા માને એવી શક્તિ, તીર્થંકર ચક્રવાત વગેરેની *ધ્ધિને વિસ્તારી શકે એવી પ્રભુતા), શિત્વ ( જીવ અજીવ સર્વ પદાર્થ વશ થાય એવી શક્તિ ), અવધિજ્ઞાન, વૈક્રયપણુ, અણુમ, લિધેમા, મિઠુમા, અણુત્વ, ઈત્યાદિ ( કમલની નાળ ( સૂત્ર) ના છિદ્રમાં પણ પ્રવેશ કરવાની શક્તિ તે અગ્નુિમા હું લકાપણું' તે લધિમાં, જેમકે વાયુ કરતાં પણ હલકા થઈ : શકાય. મહેતાપણું તે મહિમા, જેમકે મેરૂ થકી પણ મહેરું શરીર કરી શકાય, ભૂમિ કુંવર રહ્યા છતાં ગુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૩૬
લીના અગ્ર ભાગÝ મેરૂ પર્વતની ટોચ અને સૂર્યાદિકને સ્પર્શે તે પ્રાપ્તિ. પાણીમાં પૃથ્વીની જેમ પગે ચાલે અને પૃથ્વી ઉપર પાણીની પેઠે ડુખી જાય ને બહાર નિકળે એવી શક્તિ તે પ્રાકામ્ય. જેવૐ અગ્નિની યાત, ધૂમ્ર ઝાકળ, વરસાદ, પાણીની ધાન, કરાળીયાની જાળ, જ્યે તિષ્કવિમાનાના કરણ અને વાયુ એમાંના કેઇ પણ એકને ગ્રહણ કરીને આકાશમાં ચાલે તેવી શક્તિ તે જ ઘાચારણ. જેના - થી આકાશને વિષે ભૂમિની જેમ ચાલે, પક્ષોની પેઠે ઉંચે ઉડવુ', નીચે ઉડવું વગેરે કરે તેવી શ ક્ત તે આકાશ ગતિ ચારણુ, આકાશ [ ખાલી જગ્યા ] ની પેઠે પર્વત મધ્યેથી પશુ ચાલી શકે તેવી શકિત તે અપ્રતિઘાતિ. અદૃશ્ય થવુ' તે અ ંતર્ધાન શક્તિ જુદા જુદા પ્રકારના અનેક રૂપાને એક સાથે કરી શકે તથા વિશેષ તેજ ઉત્પન્ન કરી શકે તેવી શક્તિ તે કામ રૂપી અર્થાત્ મરજી માફક રૂપ ધારણ કરી શકાય તે ) ઇચાદિ ઋદ્ધિ પ્રાપ્ત થાય છે. વળી ઇન્દ્રિયને બિંધ મતિજ્ઞાનની વિશુદ્ધિ વધારે હાવાથી સ્પર્શન, આસ્વા દંત, સુંઘવું, જોવું, સાભળવુ' એ વિષયાના દૂર થકી પણ
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૭. અનુભવ કરે છે. એક સાથે અનેક વિષયનું શ્રવણ જ્ઞાન થાય તેવી શક્તિ તે ભિન્ન જ્ઞાન, એ વગેરે. કઠબુદ્ધિ (જેમ કેઠામાં અનાજ વગેરે ભંડારેલું રહે તેની પેઠે ભશેલ સૂત્ર વગેરે વિસ્મરણ થયા વિના યાદ રહે ); બીજબુદ્ધિ [ એક અર્થ રૂપ બીજને સાંભળવે કરી ઘણા અર્થ ને નીપજાવી કાકે, જેમ એક અનાજનું બીજ વાવવાથી ઘણું નીપજે તેમ ]; પદ, પ્રકરણ, ઉદ્દેશ, અધ્યાય, પ્રાકૃત, વતુ, પૂર્વ અને અંગ એનું અનુસારીપણું અર્થત પદાદ થડા જાણ્યાં સાંભળ્યાં હોય તે પણ સંપૂર્ણ મેળવી શકે રાજુમતિ, વિપુલમતિ, પરિચિત્ત (અભિપ્રાય ) જ્ઞાન, ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ અને અનિષ્ટ વરતુની અપ્રતિ વગેરે મન સંબંધી બધિએ જાણવી. ક્ષીરાવ (દુધના પ્રવાહના ઝરવા તુલ્ય વચનની મિકતા ), મક્વાશ્રવ ( મધુના પ્રવાહ જેવા વચનની મિષ્ટતા, વાઢિપણું (વાદ વિવાદમાં કુશળતા ) સર્વ રૂતર (સર્વ પશુ પક્ષી આદિના શખને જાણે) અને સર્વ સત્તાવધન [ સર્વ પ્રાણીને બેક કરી શા તે શક્તિ 1 વગેરે વચન સબંધી ત્રાધિ જાણવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #268
--------------------------------------------------------------------------
________________
२६ તા. વિદ્યાધરપણું, આશીવિષપણું [ દાઢાની અંદર એર ઉત્પન્ન થાય, શપ કરી બીજાને મારી શકે તે ] અને મિનાક્ષર (જૂન ) ચૈદ પૂર્વધરપણું અને સંપૂર્ણ (અ મિનાક્ષર) પૂર્વધરપણું વગેરે પણ અધિઓ જાણવી.
તે વાર પછી નિઃસ્પૃહ હેવાથી તે અધિઓમાં આ સતિ રતિ અને મે હનીય કર્મના ક્ષક પરિણામમાં સ્થિત રહેલા એવા તે જીવનું અઠ્ઠાવીશ પ્રકારવાળું મેડ.નીય કર્મ સર્વથા નાશ પામે છે. તે વાર પછી છસ્થ વીતરાગ પણ પ્રાપ્ત થયેલા તે જીવના અંતમુહૂતવડે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય કર્મ સમકાળે સર્વથા નાશ પામે છે. તે પછી સંસારના બીજ (ઉત્પત્તિ) રૂપી બં. ધનથી સર્વથા મુક્ત, ફળરૂપ બંધનથી મેક્ષની અભિલાષાવાળા, યથાખ્યાત ચારિત્રવાળા, જિન, કેવળી, સર્વજ્ઞ, સવંદશ, શુધ, બુધ, કૃતકૃત્ય, સ્નાતક થાય છે. તે વાર પછી વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય કેરના ક્ષય થકી ફલબંધનથી રહિત, પૂર્વે ગ્રહણ કરેલ ઇધનને બાળી નાંથયા છે જેણે અને [નવા ] ઈધનરૂપ ઉપાદાન કારણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૩૯
ડિત એવા અગ્નિની પેઠે પૂર્વે ઉપાર્જન કરેલ ભવના વાશ धनाथी भने हेतुना भवधी हुये पछी ( नवा ) मन्मो ની ઉત્પત્તિ નહિ હાવાથી શાંત, સ`સાર સુખથી લક્ષજી, खात्या तिउ ( अनंत ) शेांति उपमारहित, नितिशय ( श्रेष्ठ ), नित्य सेवा निर्वाशु ( मेक्ष ) भुमने छे.
एवं तच्चपरिज्ञाना- विरक्तस्यात्मनो शृशम् ; निरास्त्रवत्वाच्छिनार्या, नवायां कर्मसन्ततौ ॥१॥ पूर्वार्जितं पवतो, यथोक्तैः क्षयहेतुभिः; संसारबीजं कार्त्स्न्येन, मोहनीयं प्रहीयते, ततोऽन्तरायज्ञानघ्न-दर्शनघ्नान्यनन्तरम् ;
"
प्रहितेऽस्य युगपत् त्रीणि कर्माण्यशेषतः ॥ ३॥ गर्भसूच्यां विनष्टायां यथा तालो विनश्यति
तथा कर्मक्षयं याति मोहनीये क्षयं गते. ततः क्षीणचतुष्कर्मा, प्राप्तोऽयाख्यातसंयमम् बजिबन्धननिर्मुक्तः; स्रातकः परमेश्वरः.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
॥२॥
11811
॥५॥
www.umaragyanbhandar.com
Page #270
--------------------------------------------------------------------------
________________
૧૪૦
शेषकर्मफलापेक्षः शुद्धो बुद्धो निरामयः; सर्वज्ञः सर्वदर्शी च, जिनो भवति केवली. ॥६॥
એ પ્રકારના તને સારી રીતે જાણવા થકી સર્વથા વિરકત થયેલ અને પૂર્વોપાર્જિત કર્મને ક્ષય કરવાના હેતુ એવડે ખપાવનાર આત્મા (જીવ)નું, નિરાશ્રવણુ હેવાથી નવીન કર્મ સંતતિ (પરંપરા ) છેદ થયે છતે સંસા૨ના બીજરૂપ મેહનીય કર્મ સર્વથા નાશ પામે છે. ૧-૨
તે વાર પછી તરત જ તે જીવના અંતરાય, જ્ઞાનાવરણ અને દર્શનાવરણ એ ત્રણે કમ એક સાથે સર્વથા નાશ પામે છે. ૩
જેવી રીતે ગર્ભસૂચિ ( વચ્ચેનું અંકુર-તંતુ ) નાશ થયે છતે તાડવૃક્ષ નાશ પામે છે તેવી રીતે મેહનીય કર્મ ક્ષય થયે છતે બીજા કર્મ ક્ષય પામે છે. ૪
તે વાર પછી ખપાવ્યાં છે ચાર કર્મ જેણે એ અને પ્રાપ્ત કર્યું છે યથાખ્યાત ચારિત્ર જેણે એ આત્મા બીજ બંધનથી સહિત, સનાતક, પરમેશ્વર થાય છે. ૫
બાકીના કહેવાથી મોક્ષ ફળની અપેક્ષાવાળે શુધ્ધ, બુધ, નિરામય ( રેગ રહિત છે, સર્વજ્ઞ, સર્વશ, જિન
એ કેવળી થાય છે. ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #271
--------------------------------------------------------------------------
________________
17
कृत्स्नकर्मक्षयार्ध्व निर्वाणमाधिगच्छति; यथा दग्देन्धनो वान्ह,-निरुपादानसन्ततिः ॥७॥ दग्धे बीजे यथाऽत्यंत, मादुर्भवति नाकुरः, कर्मबीजे तथा दग्धे; नारोहति भवाङ्कुरः, ॥८॥ एरण्डयन्त्रपेडासु, बन्धच्छेदायथा गतिः कर्मवन्धनविच्छेदा-सिद्धस्यापि तथेष्यते ॥९॥ ऊर्ध्वगौरवधर्माणी, जीवा इति जिनोत्तमैः; अधोगौरवधर्माणः पुद्गला इति चोदितम् . ॥१०॥ यथाऽधस्तिर्यगर्व च, लोष्टवाय्वग्निवीतयः; स्वभावतः प्रवर्तन्ते, तयोर्ध्व गतिरात्मनाम् .. ॥११॥ अतस्तु गतिवैकृत्य-मेषां यदुपलभ्यते कर्मणः प्रतिघाताच्च, प्रयोगाच तदिष्यते. . ॥१२॥ अघस्तिर्यगयोधं च, जीवानां कर्मजा गतिः ऊर्ध्वमेव तु तद्धर्मा, भवति क्षीणकर्मणाम् . ॥१३॥ द्रव्यम्य कर्मणो यद्वंदुत्पत्त्यारम्भवीतयः समं तथैव सिद्धस्य, गतिमोक्षभवक्षयाः ॥१४||
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #272
--------------------------------------------------------------------------
________________
સમસ્ત કર્મના ક્ષય થવા પછી તે નિર્વને પામે છે. જેમ બન્યાં છે. પૂર્વના ઈધન જેણે અને નવીન ઇધનરૂપ ઉપાદાન સંતતિ રહિત એ અગ્નિ શુદ્ધ દેદીપ્યમાન રહેછે તેમ છવ શુદ્ધતાને પામે છે. ૭
જેમ બીજ બળી ગયે છતે અંકુરે બિલકુલ ઉત્પન્ન થતું નથી તેમ સંસાર બીજ બળી ગયે છતે ભવરૂપ અંકુર પિતા તે નથી ૮
. એરંડના ગુચ્છાના બંધના છેદન થકી જેમ એરંડ બીજની ગલિ થાય છે તેવી રીતે કમરૂપ બને છેદન થકી સિધની પણ ઊગતિ ગણાય છે. ૯
ઊર્ધ્વગમનના ગારવધર્મવાળા જીવે છે અને અધિગમનના ગૈારવધર્મવાળા પુદગલે છે, એમ જિન-કેવલી માંટે ઉત્તમ એવા તીર્થંકરએ કહેલું છે. ૧૦
જેવી રીતે પાષાણ, વાયુ અને અમિની ગતિએ સ્વભાવેજ અનુક્રમે અધે તિચર્થી અને ઉર્ધ્વ પ્રવર્તે છે તેવી રીતે આત્માની ગતિ પણ સ્વભાવે ઉર્વ થાય છે, ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૪.
ઉપર કહેલ કરતાં જુદી રીતે એ જીવ પુદગલાદિની ગતિ જે થાય છે તે કર્મથી, પ્રતિઘાતથી અને પ્રયોગથી થાય છે. ૧૨
ની કવડે અધ, તિક અને ઊર્વગતિ થાય છે પરંતુ ક્ષીણ થયાં છે કે જેનાં એવા છની તે ઊંધ્વગનિજ થાય છે. કેમકે જીવ સ્વભાવે ઉદર્વગતિધર્મવાળે છે. ૧૩
જેવી રીતે દ્રવ્યમાં કિયાની ઉત્પત્તિ, આરંભ અને નાશ એક સાથે થાય છે તેવી જ રીતે સિદધની ગતિ, મેક્ષ અને ભવનો ક્ષય સાથે થાય છે. ૧૪ ઉત્પત્તિ વિના, શરાબ, युगपद्भवतो यदद् , तथा निर्वाणकर्मणोः ॥१५॥
ની મને શુરામ, you mજમાન; ૧ માજારાનામાક્ષપા, રોજ રિલr IIRધા नृलोकतुल्याविष्कम्भा, सितच्छत्रनिभा शुभा अव॑ तस्याः सिते सिद्धा, लोकान्ते समवस्थितामा१७॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #274
--------------------------------------------------------------------------
________________
અહીં જેમ પ્રકાશની ઉત્પત્તિ અને અંધકારનો નાશ સાથે થાય છે તેવી રીતે નિણ(મક્ષ ની ઉત્પત્તિ અને કર્મને નાશ સાથે થાય છે. ૧૫
- સૂક્ષ્મ, મનેહર, સુગંધી, પવિત્ર અને પરમપ્રકાશ મય પ્રાક્ષાર નામની પૃથ્વી કક્ષેત્રના માથે રહેલ છે. ૧૬
તે મનુષ્યલક તુલ્ય (૪૫ લાખ યોજન) વિસ્તાર વાળી, શ્વેત છત્ર તુલ્ય વર્ણ વાળી શુભ છે. તે પ્રાગભારા પૃથ્વી ઉપર ઉંચે (એક પેજન પ્રદેશમાં છેવટના જનના ર૪ મા ભાગમાં) લેકના અને વિધે. રૂડે પ્રકારે રહેલા છે. ૧૭
तादात्म्यादुपयुक्तास्त, केवलज्ञानदर्शनैः; सम्यक्त्वसिद्धतावस्था हेत्वभावाच निष्क्रियाः. ॥१८!! तदनन्तरमेवोर्ध्व-मालोकान्तात् स गच्छति पूर्वप्रयोगासङ्गत्व-बन्धच्छेदोर्ध्वगौरवैः. ॥१९॥
कुलालचक्रे दोलाया-मिषौ चापि यथेष्यने; । पूर्वप्रयागोत्कर्मेह, तथा सिद्धिगतिः स्मृता. ॥२०॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #275
--------------------------------------------------------------------------
________________
मुलेपसानिमोक्षा यथा इष्टाप्स्वल बुनः
વાણા-રણ સિદ્ધિતિ તાર, રશા તેઓ તાદામ્ય સંબંધથી કેવળજ્ઞાન અને કેવળદર્શને કરી સહિત (કેવળજ્ઞાન દર્શનના ઉપગવાળા ) છે. સમ્યકત્વ સિદઘતા અવસ્થા સહિત છે અને હેતુના અભાવે નિકિય છે. ૧૮
તે વાંર પછી તરતજ પૂર્વ પ્રગ, અસંગતત્વ, બંધ છેદ અને ઉર્વ શૈરવ વડે કરીને તે લેકાંત સુધી જાય છે. ૧૯
કુંભારને ચાક, હિંડલા અને બાણને વિષે જેમ પૂર્વ પ્રગથી ભ્રમણ, ગમનાદિ ક્રિયા થાય છે તેવી રીતે અહિ પૂર્વ પ્રયોગથી સિધની ગતિરૂપ ક્રિયા કહેલ છેથાય છે. ૨૦
જેવી રીતે માટીના લેપ રૂપ સંગથી સર્વથા મુકત થવાથી તુંબડની પાણીમાં ઉર્વગતિ દેખાય છે તેવી જ રીતે કમરૂપ સંગથી સર્વથાનિમુક્ત થવાથી ધિની ઉર્વગતિ કહેલી છે. ૨૧
*
*
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૪ ततोऽप्यूध गतिस्तेषां, कस्मानास्तीति चन्मतिः । धर्मास्तिकायस्याभावात्स हि हेतुर्गतः परः. ॥२॥ संसारविषयातीतं, मुक्तानामव्ययं सुखम् । અગારાવાતિ છે, પરમ स्वादेतदशरीरस्य,जन्तोनष्टाष्टकर्मणः कथं भवति मुक्तस्य, मुखमित्यत्र मे शृणु. ॥२४॥
જે કદાચ એવી બુધિ (ક) થાય કે તેઓની તેનાથી પણ ઉચે ગતિ શા માટે ન થાય? તે એ આશંકાને ઉત્તર કહે છે ધર્માસ્તિકાયનો અભાવ હોવાથી [ કદની ઉંચે ગતિ ન થાય કેમકે ધમસ્તિકાય (જ) ગીતને પરમ હેતુ છે. ૨૨
સંસારના વિષય થકી વિલક્ષણ, અવ્યય (ન શ ન થાય તેવું ) અને અવ્યાબાધ (પીઠા ઉહિત) એવું ઉત્કૃષ્ટ સુખ મુકત છને પરમશષિઓએ કહેલું છે. ૨૩
નાશ કર્યો છે અષ્ટ કર્મ જેણે એવા અશરીરી મુક્ત
. એ સુખ કેવી રીતે થાય? એ પ્રકારે શંકા થયે છતે મારે ઉત્તર અહિં સાંભળે. ૨૪ . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૪૭
लोके चतुर्दिवहार्येषु, सुखशब्दः प्रयुज्यते; विषये वेदनामात्रे, विपाके मोक्ष एव च. सुखो वानः सुखो वायु- र्विषयेोष्विह कथ्यते; કુવામાટે ૬ પુરુષા, સુલતેઽમતિ મન્યતે. રા पुण्यकर्मविपाकाच्च, सुखमिष्टेन्द्रियार्थजम् ;
'
कर्मकेश विमोक्षाच, मोक्षे सुखमनुत्तमम् -
॥૨૭॥
અહીં લેકમાં ચાર પ્રકારના પદાર્થમાં સુખ શબ્દ
:
ગણ્યુ છે. વિષયમાં સાતાના ઉદયમાં અને
ખેડેલ છે અર્થાત્ ચાર પ્રકારે સુખ વેદના ( પીડા ) ના અભાવમાં,
॥२५॥
મેાક્ષમાં. ૨૫
ઉદાહરણુ આપે છે—અગ્નિ સુખ, વાયુ સુખ, વિષયમાં સુખ એમ અહીં કહેવાય છે. તેમજ દુઃખના અભાવે પણ ‘હું સુખી છું' એમ મનુષ્ય માને છે. ૨૬
.
પુણ્યકર્મના વિપાથી ઇચ્છિત ઇન્દ્રિયના વિષયથી -
:
પન્ન થયેલ સુખ કહેવાય છે. અને કર્મ તથા કત્યના સરૂ ર્વથા માથ [ છૂટકાબ] શકી મેક્ષમાં સત્તમ સુખ ગ-ખેલ-રહેલુ છે. ૨૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #278
--------------------------------------------------------------------------
________________
२४८
सुःस्वप्रसुप्तवत्केचिदिच्छन्ति परिनिर्वृतिम् ;
तदयुक्तं क्रियावत्वा-रमुखानुशयतस्तथी श्रमक्रमपदव्याधि- मदनेभ्यश्यं सम्भवात् ; मोहे'लोपाकाच्च, दर्शन घ्नस्य कर्मणः.
"
लोके तत्सदृशो ह्यर्थः कृत्स्नेऽप्यन्यो न विद्यते; उपगीयेत तद्येन, तस्मान्निरुपं सुखम् . लिङ्गप्रसिद्धे प्रामाण्या दनुमानोपमानयोः ; अत्यन्त चामसिद्धं तद्यत्तेनानुपमं स्मृनम् . प्रत्यक्षं तद्भगवता महतां तैश्च भाषितम् . गृह्यतेऽस्तीत्यतः प्राज्ञैर्न च्छद्मस्थपरिक्षा.
||२८||
॥२९॥
॥३०॥
॥३१॥
॥३२॥ ॥
એ 'મેક્ષ સુખને કેટલાએક સુખપૂર્વક નિદ્રા લેનાર જેમ ઉત્તમ શાંતિ રૂપ માને છે, તે પ્રકારનું સુખ માનવુ' अयुक्त छे. भ} [तेम भानवरात्री ] त्यां झियापाशु थाय તેમજ સુખનું આછાવત્તાપણું થાય. .૨૮
वणी श्रम, (मेह), शानि, भट्ट ( भद्यपानाहि नित)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #279
--------------------------------------------------------------------------
________________
૧૪,
વ્યાધિ અને મિથુન થકી તથા મેહુના ઉત્પત્તિ સ્થાનથી અને દર્શનાવરણ કર્મના વિપાકથી તે (નિદ્રા) ની ઉત્પત્તિ છે. તેથી મોક્ષ સુખને નિદ્રા માનવી તે અયુક્ત છે. કેમકે તે મુકતજી પ્રમાદિથી રહિત છે. ૨૯
આખા લેકમાં તેના સશ બીજે કઈ પણ પદાજ નથી કે જેની સાથે તેની ઉપમા દેવાય, તે માટે તે સુખ નિરૂપમ (ઉપમા હિત) છે. ૩૦
અનુમાન અને ઉપમાનનું પ્રમાણ, હેતુ અને પ્રસિધિથી થાય છે, તે આ બાબતમાં અત્યંત અપ્રસિદધ છે, તે કારણ માટે તે અનુપમ, અનુમાન અને ઉપમાથી - જણાય તેવું તે સુખ કહેવાય છે ? " : - તે [મક્ષસુખ ] અરિહંત ભગવાને પ્રત્યક્ષ છે તેથી તેઓ એ ભાષિત તે સુખ પંફિતવડે(આગમ પ્રમાણથી) ગ્રહણ કરવા ચગ્ય છે, (આગમ વિના) છઘસ્યની પરીક્ષાવડ ગ્રહણ થાય તેવું નથી. ૩૨
૧ રતિ, અરતિ, ભય અને શો વર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #280
--------------------------------------------------------------------------
________________
મe
વળી એ દર્શન, જ્ઞાન અને ચારિત્રે કરી સહિત સાધુ મક્ષને માટે યત્ર કરે છે પણ કાળ, સંઘયણ અને આયુ ના દેવ થકી અપશકિતવાળે હેવાથી કર્મનું અત્યંત ભારેપણું લેવાથી મિક્ષપ્રાપ્તિને માટે અકૃતાર્થ થયે છે ઉપશમભાવને પામે છે, તે સીધર્મથી માંડીને સર્વયંસિધ પતિના વિમાને માટેના કેઈપણ એકને વિષ દેવપણે ઉતપન્ન થાય છે. ત્યાં પુણ્યકર્મના ફળને ભેળવીને આયુષ્ય ફો થવાથી અવીને દેશ, જાતિ, કુળ, શીળ, વિદ્યા, વિનય, વિભવ, સુખ અને વિસ્તારવાળી વિભૂતિએ યુક્ત મનુષ્યમવને વિષે જન્મ પામીને ફરીથી સમ્યગદર્શનાદિવડે વિશુદ્ધ જ્ઞાન પામે છે. આ સુખપરંપરવડે પુણ્યાનુબંધ પુણ્યના ક્રમ કરીને ત્રણ વાર જન્મ લઇ (ત્રણ ભવ કરીને પછી મેક્ષ પામે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #281
--------------------------------------------------------------------------
________________
२५१
॥प्रशस्तिः ।। वाचकमुख्यस्य शिवधियः प्रकाशयशसः प्रशिध्येण । शिष्येण घोशनन्दिक्षमणस्यकादशाङ्गाविदः ॥१॥ वाचनया च महावा चकक्षमणमुण्डपादशिष्यस्य । शिष्येण वाचकाचार्थमूलनाम्नः प्रथितकीर्तेः ।२॥ न्यग्रोधिकाप्रसूतेन विहरता पुरवरे कुसुमनानि । . कौभिषाणना स्वातितनघेन सत्सीसतनाय॑म् ॥ ३ ॥ अद्विचनं सम्यग्गुरुक्रमेणागवं समुपदार्य। दुःखात च दुरागमविहतमति लोकपवलोक्य ॥४॥ इदमुच्चै गरवाचकेन सत्त्वानुकम्पया दन्धम् । . तत्वार्थधिगमाख्यं स्पष्टमुपास्वातिना शास्त्रम्॥ ५॥ यस्तत्त्वाधिगमाख्यं बास्यति करिष्यते च तत्रोक्तम् । सोऽव्यावाघमुखाख्यं प्राप्स्यत्यचिरेण परमार्थम् ॥६॥
જગપકાશક થશયુક્ત શિવશ્રી નામના વાચકમુખ્ય ના પ્રશિષ્ય અને અગ્યાર અંગના જાણશી છેષનાદિમુનિना शिस्य. १
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૫૨
તથા યાચના લેવાવડે કરીને ( ભણાવનારની અપેક્ષા એ ) મુનિમાંહે તિંત્ર મહાવાચકક્ષમણુ મુડપાદના શિષ્ય પ્રસિધ છે કીર્ત્તિ જેની અને વાચકાચાર્ય મૂળ છે નામ જેનું તેના શિષ્ય. અર્થાત્ મુડપાદના શિષ્યના શિષ્ય. ૨
સ્વાતિ નામના પિતા અને વાત્સી છે ગેાત્ર જેનુ એવી ઉમા નામની માતાના પુત્ર, કેાભીષણી ગાત્રવાળા, ન્યગ્રાધિકા ગામમાં ઉત્પન્ન થયેલા અને કુસુમપુર ( પાટ લીપુત્ર) નામના શ્રેષ્ઠ નગરને વિષે વિચરતા, રૂટ પ્રકારે ગુરૂ પર’પરાએ આવેલ અમૂલ્ય અર્હત્સવચનને રૂડે પ્રકારે ધારણ કરીને દુઃખી અને દુરાગમ ( ઐહિક સુખાપદેશવાળા વચને ) થી નષ્ટબુધિવાળા લેાકેાને દેખીને. ૩-૪
જીવાની અનુ પાડે કરીને ઉચ્ચ નાગરશાખાના વાચક ઉમાસ્વાતિજીએ આ તત્ત્વાર્થાધિગમ નામનું શાસ્ત્ર સ્પષ્ટ રીતે રચ્યું. પ્
જે તત્ત્વાર્થાધિગમ નામના શાસ્રને જાણુરો અને તેમાં કહ્યા મુજખ કરશે, તે અવ્યાબાધ સુખ ( મેક્ષ ) નામના પરમાર્થને થાડા વખતમાં પામશે. હું
-*€#&><
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #283
--------------------------------------------------------------------------
________________
3
રાપમ, ૪ કાડાકેાડી સાગરાપમનેા સુષમ સુષમા ( પહેલા આરા ), ત્રણ કાડાકાડી સાગરાપમના સુષમા ( ખીજો આરા ), એ કાડાકાડી સાગરાપમને સુષમ દુષમા ( ત્રીજો આરા ), ૪૨ હજાર વર્ષે ઉલ્ટુ એક કાડાકાડી સાગરાપમના દુધમ સુષમા ( ચોથા આરા ), ૨૧ હજાર વર્ષને દુષમા (પાંચમાં આરા,) ૨૧ હજાર વર્ષીના દુષમ દુધમા (છઠ્ઠો આરા) એ છ આરાના મળીને દશ કાડાકેાડી સાગરેાપમે અવસર્પિણી તે તેટલાજ સાગરાપમે ઉત્સર્પિણી, એ મળીને વીશ કાડાકાડી સાગરાપમે એક કાળચક્ર તે એવા અનતા કાળચક્રે એક પુદ્ગલ પરાવર્ત્તન સમજવું. છ આરાએ પૈકી દેવકુરૂ ઉત્તરકુર ક્ષેત્રમાં નિર ંતર પહેલા આરા, હરિવને રમ્યક ક્ષેત્રમાં નિર તર બીજો આરા, હેમવત ને અરણ્યવ ત ક્ષેત્રમાં નિર તર ત્રીજો આરા અને ૫૬ અતર્દીપ તથા મહાવિદેહ ક્ષેત્રમાં નિર તર ચેાથે આરા વર્તે છે. દેવકુરૂ, ઉત્તરકુરૂ, હરિવર્ષ, રમ્યક, હેમવત ને અરણ્યવ ત એ છએ ક્ષેત્રમાં તે ૫૬ અતપિમાં નિર ંતર યુગલિક હોય છે. ભરત ઐરવતમાં અવસર્પિણીમાં પેલે, ખીજે તે ત્રીજે આરે અને ઉત્સર્પિણીમાં ચેાથે, પાંચમે તે છઠે આરે યુગળિયા હોય છે.
પૃષ્ઠ ૧૩૫માં પક્તિ છ સીમાં વિમાને અનુક્રમે આ પ્રમાણે છે ત્યારપછી નીચે પ્રમાણે વાંચવુ.
પહેલા દેવલાકમાં ૩૨ લાખ, ખીજામાં ૨૮ લાખ, ત્રીજામાં ૧૨ લાખ, ચેાથામાં ૮ લાખ, પાંચમામાં ૪ લાખ, છઠ્ઠામાં ૫૦ હજાર, સાતમામાં ૪૦ હજાર, આઠમામાં છ હજાર, નવમા દશમામાં ૪૦૦,
૧ ધાતકી ખડમાં એ છ નામના ૧૨ ક્ષેત્રા ને પુષ્કરા માં પણ ૧૨ ક્ષેત્ર છે, તેમાં પણ નિર ંતર યુગળિયા હાય છે. અંતર્દીપ ખીજા ખામાં નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #284
--------------------------------------------------------------------------
________________ અને પ્યારમા બાર મા દેવલેકમાં 300 વિમાને છે. નવું ય ક માં. / * વિમાનો છે અને અનુત્તર વિમાને 5 છે. કુલ 8487 2 2, 3 - માને છે. દરેક વિમાનમાં એકેક સિદ્ધતયાનજ છે. | સર્વ જન્ય સ્થિતિવાળા દેવોને સાત રોકે શ્વાસ લેવો પડે છે અને - તુર્થ ભકતે આહારની ઈચ્છા થાય છે. પલ્યોપમના આયુવાળાને એકદવસની અંદર શ્વાસ લેવાનું અને દિવસ પૃથકત્વે આહારની ઇચ્છા થાય છે. જેટલા સાગરોપમનું આયુષ્ય હોય તેટલા પક્ષે શ્વાસ લેવાનું ને તેટલા હજાર વર્ષે આહારની ઈરછા સમજવી. અર્થાત્ 33 સાગ - ૫મના આયુષ્યવાળાને 33 પક્ષે ( 16 મહીને) શ્વાસ લેવાનું ને 3 3 - હાર વષ આહારની ઈચછા જાણવી. દેવતાને અસાતા ઉત્કૃષ્ટ અંતર્મુ દત્ત હોય ને સાતા છ માસ સુધી " . હોય, બારમા દેવલોક સુધી અન્યમની ઉપજી શકે અને નિવા નવમા કર છે. યકુ સુધી ઉપજી શકે. નાની ભૂલ તો કેટલીક છે, જેવી કે પૃ 144 ૫તિ 7 મીમાં સ્કત્વ છે તે ટુ ધ જોઈએ. પૃષ્ટ 73 પંકિત 4 થીમાં યુગપલાસિમનાવતQ: છે તેમાં સિમ છે તે ક્ષ જોઇએ. વિરામચિન્હો કેટલેક સ્થાને મુકવામાં આવ્યા નથી. તેમજ કાનદ સ્વાઈ ઉર્દુલ નથી, તે બાબત લખવાની જરૂર જેવું જણાતુ નથી. - બુકમાં પ્રવેયકમાં 111 લખ્યા છે તે ભુલ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com