SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ મદ્રવ્યના વ્યય થાય છે, દેવતાદ્રિ પર્યાયથી તેની ઉત્પત્તિ થાય છે અને આત્મત્વ સ્વરૂપથી તેની સ્થિતિ છે પુદ્ગલદ્રવ્યમાં નીલવર્ણાદિ પર્યાયડે પરમાણુનો નાશ થાય છે, રક્તવર્ણાદિવડે તેની ઉત્પત્તિ થાય છે અને પુદ્ગલત્વ સ્વરૂપે તેની સ્થિતિ છે. ધર્માસ્તિકાય દ્રવ્યમાં ગતિમાનૢ જીવપુદ્ગલના નિમેત્તે કાઇ કાઇ પ્રદેશે ચલનસહાયત્વરૂપે ધમાસ્તિકાયની તે પાયે ઉત્પતિ થાય છે; જ્યારે જીવ અને પુદ્ગલે બીજા પ્રદેશ તરફ જાય છે, ત્યારે તે સ્થળ અને તે પદાર્થને અંગે ચલનસહાયત્વ સ્વરૂપે ધર્માસ્તિકાય નષ્ટ ચાય છે અને ધર્માસ્તિકાયત્વ સ્વરૂપે ધર્માસ્તિકાય ધ્રુવ છે. તેવી રીતે અધર્માસ્તિકાયમાં પણ જાણી લેવું ભેદ એટલેજ કે તે સ્થિતિનું કારણ છે. એકાન્તથી આત્માને નિત્ય માનવામાં આવે તે તેના એક સ્વભાવને લીધે અવસ્થાને ભેદ ન થઇ શકે અને તેમ થાય તે સ`સાર અને મેાક્ષના અભાવના પ્રસ`ગ પાસ થાય. જો અવસ્થાના ભેદને કલ્પિત માનીએ તે વસ્તુની અવસ્થાના ભેદ તે વસ્તુના સ્વભાવ નહિ હોવાથી તે યથાર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy