________________
પાત વડે તૈયાર કરેલ કપનીય આહાદિ પદાર્થ દેશ, કાળ, સત્કાર અને શ્રદ્ધાને અત્યંત અનુગ્રહબુદ્ધિ એ સંયમી પુરૂષને આપવા તે અતિથિ વિભાગવ્રત ૧૨ १७ मारणान्तिकी संलेखना जोषिता ।
વળી તે ગતિ માણાનિતક લેખનાને સેવનાર છે જોઈએ.
કાળ, સંઘાણ, દુર્બળતા અને ઉપસર્ગ દેષથકી છે મનુષ્ઠાની પરિહાશિ જાને ઊગેદરી આદિ તપવડે આ માને નિયમમાં લાવી ઉત્તમ સંપન્ન હોય તે ચારે પ્રકા રના આહારનો ત્યાગ કરી જીવન પર્યત ભાવના અને અને નુપ્રેક્ષામાં તત્પર રહી, સમરણ અને સમાધીમાં બધા પરાયણ થઈ, મરણ સમયની સંખના (અનશન)ને સે. વનાર મોક્ષમાર્ગનો આરાધક થાય છે. ૧૭ १८ शङ्काकाङ्क्षाविचिकित्साऽन्यदृष्टिप्रशंसा.
संस्तवाः सम्यग्दृष्टेरतिचाराः ।
શંકા [દ્ધિાંતની વાતમાં શંકા ], આકાંક્ષા (પર મતની ઇચ્છા, આલોક પરલેકના વિષયની ઈચ્છ), વિચિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com