________________
૪
ત્રણને ગર્ભથી જન્મ થાય છે.—૧ મનુષ્ય, ગાય વગેરે જરાયુજ; ૨ સર્પ, ચંદનઘા, કાચબે, પક્ષી વગેરે અડજ અને ૩ હાથી, સસ, નાળીઓ વગેરે ખેતજ, ૩૪ ३५ नारकदेवानामुपपातः ।
નારકી અને દેવતાઓને ઉપપાતજન્મ છે. ૧ નારકની ઉત્પત્તિ કુલી અને ગેખલામાં જાણવી, ૨ દેવની ઉપનિ દેવશય્યામાં જાણવી. ૩૫ ૨૬.રોષાનાં સમ્પૂર્ણનમ્ |
બાકી રહેલા જીવાનેા જન્મ સ‘મૂર્ખન છે. માતપિતાના સયોગ વિના માટી, પાણી, મિલન પદાથ વગેરેમાં સ્વયમેવ ઉપજે તે સ’મૂર્ખત. રૂપ-રૂપ-રૂદ સૂત્રામાં એ ખાજીનું અવધારણ લેવું જેમકે જરાયુજદિનેજ ગર્ભ અને ગર્ભ જાન્યુજિદ નજ જાણવા, ૩૬
३७ औदारिकवैक्रियाहारकतैजसकार्मणानि
शरीराणि ।
આદારિક, વૈષ્ક્રિય, આહારક, તૈજસ અને કામણુ એ પાંચ પ્રકારનાં શરીર છે. ૩૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com