________________
૧૭૦
तस्त्यागतपसी सङ्घसाधुसमाधिवैयावृत्य करणमर्हदाचार्यबहुश्रुतप्रवनभक्तिरावश्यकापरिहाणिर्मार्गप्रभावनाप्रवचनवत्सलत्व मिति तीर्थकृत्त्वस्य ।
ઉત્કૃષ્ટ દર્શન શુદ્ધિ, વિનયસહિતપણું, શીલબતે માં અનતિચારપણું, નિરંતર જ્ઞાને પગ તથા સવેગ (મિક્ષ સુખને અભિલાષ-મોક્ષ સાધવાને ઉદ્યમ ), યથાશક્તિ દાન અને તપ, સંઘ અને સાધુઓની સમાધિ અને વૈયા વશ્ય કરવું, અહંત, આચાર્ય, બહુશ્રુત અને પ્રવચનની ભક્તિ, આવશ્યક [ પ્રતિક્રમણ વગેરે જરૂરી ગ] નું ક એવું શાસન પ્રભાવના માન છેડીને સમ્યકત્વાદિ રૂપ મોક્ષમાર્ગની કરવા અને ઉપદેશથી પ્રભાવના અને પ્રવચનવત્સલતા એ તીર્થંકર નામકર્મના આશ્રવ છે. ૨૩ .२४ परात्मनिन्दाप्रशंसे सदसद्गुणालादनोद्भा
वने च नीचैर्गोत्रस्य । . રનિંદા, આત્મપ્રશંસા કરવા છતા ગુણનું આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com