________________
#
સૂચના.
પુસ્તકને જેમ તેમ જ્યાં ત્યાં રખડતું મૂકવું નહિ,
અશુદ્ધ હાથે પુસતકને અડકવું નહિ, તેમજ * ઉઘાડે મુખે પુસ્તક વાંચવું નહિ.
पूर्णपुण्यनयप्रमाणरचना-पुष्पैः सदास्थारसैः तत्त्वज्ञानफलैः सदा विजयते स्याद दकल्पद्रुपः । एतस्मात् पतितः प्रबादकुसुमैः षट्दर्शनारामभूभूयः सौरभमुद्रमत्यभिमतैरध्यात्मवार्तालवैः ॥ १॥
પૂર્ણ પવિત્ર સાત નય અને ચાર પ્રમાણની રચના રૂપ ફૂલે, નિરંતર શ્રદ્ધા રૂપ રહ્યું અને તરત જ્ઞાન રૂપ ફળ વડે સ્યાદ્ધ દ મત રૂપ કલ્પવૃક્ષ સદા જયવંત વર્તે છે.
એ સ્યાદ્વ દ મત રૂપ કલ્પવૃક્ષથી ખરી પડેલાં પ્રવાદરૂપી કવડે ષ, દનરૂપ બગીચાની ભૂમિ પતે માની લીધેલા અધ્યાત્મની વાર્તાઓના લેશવડે વારંવાર સાગ ધ્યને પ્રકટ કરે છે.
-અધ્યાત્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com