________________
R
એકજ વસ્તુમાં નિત્યાનિત્ય રક્ષણ અચુત નથી, કેમકે કેઇ પણ સત્ (વિદ્યમાન) પ્રમાણથી તેમાં વિરાધ સિદ્ધ થતા નથી. વળી (પ્રત્યક્ષ પ્રમાણુથી) મેચક (મિશ્ચવર્ણવાળી) વસ્તુમાં વિરૂદ્ધ વર્ણના ચેઞ પ્રગટ એઇ શકાય છે. (મેરનાં પીંછા પ્રમુખમાં તે પ્રગટ દેખાય છે. ) છ.
ઘટ પટાકિના જૂદા જૂદા અારથી મિશ્ર એવા વિજ્ઞાનનું એકજ સ્વરૂપ ઈચ્છતા પ્રાસ બૈધ સ્યાદ્વાદને ઉત્યાપી શકે નહિ. સ્યાદ્વાદને માનતે સતા આપને નહિ સેવવાથી તેને પ્રાજ્ઞ-( પ્ર+અજ્ઞ) બહુ મૂર્ખ પણ કહેતા. ૮.
અનેક આકારમય એક ચિત્રરૂપને પ્રમાણુ સિદ્ધ પ્રરૂપતે તૈયાયિક વૈશેષિક પશુ અનેકાન્તને ઉત્થાપી શકે
'. ૯. સત્વ રશે અને તમા પ્રમુખ વિરૂદ્ધ ગુજ્ઞેયર્ડ મિશ્ર એવી પ્રકૃતિને ઇચ્છના નિર્ત સાંખ્ય પશુ સ્યાદુ ને ઉત્થાપી શકે નહિ. ૧૦,
ૐ વીતરાગ ! પરવાક, જીવ અને ગાક્ષના સુખમાં જેની મતિ સુઝાયેલી છે.તેત્રાવક્રની વિનિકે સમિતની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com