________________
૨૩૪
મક્ષ પ્રાપ્તિના વર્તનવડે અત્યત વૃદ્ધિ પામેલ શ્રદ્ધા અને સંવેગવાળે, ભાવના (મિત્રી વગેરે ચાર ) વડે ભાવિતા
ત્યા, દ્વાદશ અનુપ્રેક્ષાઓ વડે સ્થિર કર્યો છે આત્મા જેણે એ અનાસક્ત સંવર કરવાથી અર્થત નિરાવપણું છેવાથી અને વિરક્ત અર્થ – નિસ્પૃહ હોવાથી નવીન કર્મ સંચયથી રહિત, પરિષહના જય થકી અને બાહો અભ્યતર તપના અનુષ્ઠાન અને અનુભાવ થકી સન્દષ્ટિ અને દેશવિનિથી માંડી જિન પર્વતના પરિણામ-અવસાય અને વિશુધિરૂ૫ રથનાતરની ઉત્તરોત્તર અસંખ્ય ગુણ ઉત્કર્ષતાની પ્રાપિવડે પૂર્વોપાર્જિત કર્મને નિરો, સામાયિક કથી માંડી સૂમસં૫રાય પર્વતના સંયમ સંબંધી વિશુદ્ધિ રથાનોની ઉત્તરોત્તર પ્રાપ્તિ થકી, પુલાક વગેરે નિથાના સંયમ પાળવાના વિશુધિ સ્થાન વિશેની ઉત્તરોત્તર પ્રપિવડે યુક્ત, અત્યંત ક્ષય કર્થ છે આ અને રે ધ્યાન જેણે એ ધર્મ પાનની દઢતાથી પ્રાપ્ત કર્યું છે સમાધિબળ જેણે એવે, પૃથક વિતર્ક અને એક વિતર્ક માંના એક શુકલ ધ્યાનમાં વર્તતે જીવ અનેક પ્રકારની ઋદ્ધિએને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com