________________
હિંસા, અસત્યભાષણ, ચેરી, મિથુન અને પરિઝ હથકી વિરમવું તે વ્રત છે. અર્થાત્ અહિંસા, સત્ય, અને તેય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહતા એ પાંચ વ્રત છે. સમજી પ્રતિજ્ઞા કરીને ન કરવું તે વ્રત કહેવાય. ૧ २ देशसर्वतोऽणुमंहती।।
એ હિંસાદિની દેશથકી વિરતિ તે અણુવ્રત અને સર્વથકી ઉતિ તે મહાવ્રત કહેવાય છે. ૨ ૩ તરૌદ્ય ભાવના પન્ન પન્ના
એ વ્રતોની સ્થિરતા માટે દરેકની પાંચ પાંચ ભાવ તાઓ હાય છે.
પાંચ સ્તની ભાવના આ પ્રમાણે –૧ ઈસમિતિ, ૨માગુણિ, ૩ એષણ સમિતિ, ૪ આદાનનિક્ષેપણસમિતિ અને પ આલેકિન [ સારા પ્રકાશવાળાં સ્થાન અને ભોજનમાં સારી રીતે તપાસ કરી જયણ સહિત] ભાત પાછું વા પ૨વું, એ પાંચ અહિંસા વતની; ૧ વિચારીને ભાષણ, ૨ કપત્યાગ, ૩ લેભત્યાગ, ૪ ભયત્યાગ અને ૫ હાસ્ય ભાગ, એ પાંચ સત્યવતની, ૧ વિચારીને અવગ્રહ માગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com