SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ P છે. વળી મતિજ્ઞાન ઇંદ્રિય અને અનિદ્રિયનિમિત્તક છે તથા આત્માના જ્ઞસ્વભાવથી પરિણમે છે, ત્યારે શ્રુતજ્ઞાન તા મતિપૂર્વક છેઅને આપ્ત પુરૂષના ઉપદેશથી ઉત્પન્ન થાય છે. ૨૦ २१ द्विविधोऽवधिः । י અવધિજ્ઞાન એ પ્રકારે છે. ૧ ભવપ્રત્યય અને ૨ । ચેપશ્ચમપ્રત્યય (નિમિત્તક ). ૨૧ २२ भवप्रत्ययो नारकदेवानाम् । નારકી અને દેવતાઓને ભવપયિક(અવિષ) હોય છે. ભવ છે હતુ જેના તે ભવ પ્રત્યયિક. તેઓને ટેવ કે નારકીના ભવની ઉત્પત્તિ એજ તે ( અવધિજ્ઞાન) ના હેતુ છે, જેમકે પક્ષીઓને જન્મ આકાશની ગતિ ( ઉડવું)ન કારણ છે પણ તે માટે શિક્ષા કે તપની જરૂર નથી તેમ વ કે નારકીમાં .ઉત્પન્ન થયા તેને અવધિજ્ઞન થાયજ છે માટે તેમનુ અધિજ્ઞાન ભવપ્રત્યયિક કહેવાય છે. ૨૨ ૧ નારકી અને દેવતાના ભત્ર જો મેં ક્રમના ઉદ્દેપી થતા ઢાવાથી એ વિક છે. છતાં ધિજ્ઞાનાવરણીને ક્ષયાપશમ તે સ માં નકકી થાય છે માટે અવધાનને અવગમ કર્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy