________________
?
ર
४१पृथक्त्वैकत्ववितर्कसूक्ष्मक्रियाऽप्रतिपातिव्यु.
परतक्रियानिवृत्तीनि । ૧ પૃથક વિતર્ક, ૨ એકત્વ વિતર્ક, ૩ સૂકિયા અપ્રતિપાતિ અને વ્યુપરતક્રિયા અનિવૃત્તી, એમ ચાર પ્રકારે શુકલધ્ય ન જાણવું. ૪૧ ४२ तत्त्येककाययोगायोगानाम् ।
તે શુકલધ્યાન ત્રણ યોગવાળાને, ત્રણમાંથી એક છેગવાળાને, કાય વેગવાળાને અને અગીને અનુક્રમે છેય છે. અર્થ ત્રણ ગ વાળાને પૃથકત્વ વિતર્ક, ત્રણમાં થી એક ગ વાળાને એકત્વ વિતર્ક, કેવલ કાયયેગવાળાને સૂક્ષક્રિયા અપ્રતિપાતિ અને અગીને ભુપતક્રિયા અનિવૃત્તિ નામનું ધ્યાન હોય છે. દર ४३ एकाश्रये सवितर्के पूर्वे ।
પૂર્વના બે શુકલધ્યાન એક દ્રવ્યાશ્રયી વિતર્ક સહિ. ત હેય છે. (પ્રથમ પૃથફત્વવિતર્ક વિચાર સહિત છે. ૪૩ ४५ अविचारं दितीयम् ।
બીજું શુકલધ્યાન વિચારહિત હોય છે. ૪૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com