________________
૧૮૮
કષયવાળે હોવાથી જીવ ગ્રહણ કરવા લાયક આડા પ્રકારના પુલમાં કર્મને એગ્ય પુદગલે ગ્રહણ કરે છે. ૨ 3 વાઃ
જીવડે પુગલનું જે ગ્રહણ તે બંધ છે. ૩ ४. प्रकृतिस्थित्यनुभावप्रदेशास्तद्विधयः । 'પ્રકૃતિબંધ, રિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ એ ચાર ભેર તે બંધના છે, ૪ ५ आद्यो ज्ञानदर्शनावरणवेदनीयमोहनीया.
युष्कनामगोत्रान्तरायाः ।
પહેલે પ્રકૃતિબંધ-જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગેત્ર અને અંતરાય એ આક પ્રકારે છે. ૫ હું પશ્ચાર્જિલિનનુચિસ્વારિકા..
ञ्चभेदायथाक्रमम् ।
તે આઠ પ્રકારને પ્રકૃતિબંધના અકેકના અનામે પાંચ, નવ બે અઠ્ઠાવીશ, ચાર, વ્હેતાલીશ, બે અને પાંચ ભેદ હોય છે. ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com