________________
૭ ભાવના ! . .
મતિજ્ઞાન આદિ પાંચ જ્ઞાન હોવાથી તેના આવરણ પણ મતિજ્ઞાનાવરણીય વગેરે પાંચ ભેદે છે. ૭ ६ चक्षुरचक्षुरवधिकेवलानां निद्रानिद्रनिद्रा
प्रचलाप्रचलाप्रचलास्त्यानगृद्धिवेदनीया.
ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવળદર્શનાવરણ નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાલા અને હત્યાનગુદ્ધિવેદનીય એ નવ દર્શનાવરણના ભેદે છે. ૮
* જેના ઉદયથી નિદ્રાવસ્થામાંથી સુખે કરીને પ્રતિબંધ ( જાગવું) થાય તે નિહા, જેના ઉદ્યથી નિદ્રાવસ્થામાંથી દુખે કરીને જાગ્રત અવસ્થાની પ્રાપ્તિ થાય તે નિનિદ્રા, જેના ઉદયથી ઉભા અને બેઠા થકાં નિદ્રા આવે તે પ્રચલા, જેનાં કાર્યથી ચાલતાં ચાલતાં પણ નિદ્રા આવે તે પ્રચલામચલા અને જેના ઉદયથી દિવસે ચિંતવેલું કાર્ય રાત્રીએ નિદ્ધાવસ્થામાં જાતિની છે કે તે
સ્યાનહિ (વીણહિ, આ નિદ્રા વખતે વજનભનારા સંઘ યણવાળાને વાસુદેવના બળ કરતાં અધ બને તેમ છે. આ છ9. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com