________________
૨૪ ततोऽप्यूध गतिस्तेषां, कस्मानास्तीति चन्मतिः । धर्मास्तिकायस्याभावात्स हि हेतुर्गतः परः. ॥२॥ संसारविषयातीतं, मुक्तानामव्ययं सुखम् । અગારાવાતિ છે, પરમ स्वादेतदशरीरस्य,जन्तोनष्टाष्टकर्मणः कथं भवति मुक्तस्य, मुखमित्यत्र मे शृणु. ॥२४॥
જે કદાચ એવી બુધિ (ક) થાય કે તેઓની તેનાથી પણ ઉચે ગતિ શા માટે ન થાય? તે એ આશંકાને ઉત્તર કહે છે ધર્માસ્તિકાયનો અભાવ હોવાથી [ કદની ઉંચે ગતિ ન થાય કેમકે ધમસ્તિકાય (જ) ગીતને પરમ હેતુ છે. ૨૨
સંસારના વિષય થકી વિલક્ષણ, અવ્યય (ન શ ન થાય તેવું ) અને અવ્યાબાધ (પીઠા ઉહિત) એવું ઉત્કૃષ્ટ સુખ મુકત છને પરમશષિઓએ કહેલું છે. ૨૩
નાશ કર્યો છે અષ્ટ કર્મ જેણે એવા અશરીરી મુક્ત
. એ સુખ કેવી રીતે થાય? એ પ્રકારે શંકા થયે છતે મારે ઉત્તર અહિં સાંભળે. ૨૪ . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com