Book Title: Vitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Author(s): Hemchandracharya, Umaswamti, Umaswami, Purushottam Jaymalbhai
Publisher: Purushottam Jaymalbhai

View full book text
Previous | Next

Page 275
________________ मुलेपसानिमोक्षा यथा इष्टाप्स्वल बुनः વાણા-રણ સિદ્ધિતિ તાર, રશા તેઓ તાદામ્ય સંબંધથી કેવળજ્ઞાન અને કેવળદર્શને કરી સહિત (કેવળજ્ઞાન દર્શનના ઉપગવાળા ) છે. સમ્યકત્વ સિદઘતા અવસ્થા સહિત છે અને હેતુના અભાવે નિકિય છે. ૧૮ તે વાંર પછી તરતજ પૂર્વ પ્રગ, અસંગતત્વ, બંધ છેદ અને ઉર્વ શૈરવ વડે કરીને તે લેકાંત સુધી જાય છે. ૧૯ કુંભારને ચાક, હિંડલા અને બાણને વિષે જેમ પૂર્વ પ્રગથી ભ્રમણ, ગમનાદિ ક્રિયા થાય છે તેવી રીતે અહિ પૂર્વ પ્રયોગથી સિધની ગતિરૂપ ક્રિયા કહેલ છેથાય છે. ૨૦ જેવી રીતે માટીના લેપ રૂપ સંગથી સર્વથા મુકત થવાથી તુંબડની પાણીમાં ઉર્વગતિ દેખાય છે તેવી જ રીતે કમરૂપ સંગથી સર્વથાનિમુક્ત થવાથી ધિની ઉર્વગતિ કહેલી છે. ૨૧ * * * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284