________________
૧૯૪
નામકર્મ અને ગે2કર્મની જઘન્ય સ્થિતિ આઠ મુક હુર્તની છે. ૨૦ २१ शेषाणामन्तर्मुहूर्नम् ।
કરીના કર્મની એટલે—જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહ નીય, આયુષ્ક અને અંતરાયકની અમુહૂર્ત જઘન્ય થિતિ જાણવી. ૨૧ २२ किपाकोऽनुभावः ।
કર્મના વિપકને અનુભાવ (રસપણે ભેગવવું) કહે છે | સર્વ પ્રકૃતિએનું ફળ એટલે વિપાકોદય તે અનુભાવછે. વિવિધ પ્રકારે ભેગવવું તે વિપક. તે વિપાક તથાપક છે તેમજ અન્ય પ્રકારે પણ થાય છે. કર્મવિપાકને લગાવતે જીવ મૂળ પ્રકૃતિથી અભિન્ન એવી સર્વ ઉત્તર પ્રવૃતિ
ને બ્ધિ કર્મ નિમિત્તક અનાગ પૂર્વક કર્મનું સંકમ- શું કરે છે અંધવિપાકના નિમિત્તવડે અન્ય જાતિ હેવાથી મૂળ મતિઓને વિષે સંક્રમણ થતું નથી ઉત્તર પ્રકૃતિ. * એને વિષે પણ દર્શનમોહનીય, ચારિત્રમોહની, સમ્યકત્વમેહનીય, મિથ્યાત્વમેહનીય અને આયુષ્ય નામકર્મનું જાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com