Book Title: Vitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Author(s): Hemchandracharya, Umaswamti, Umaswami, Purushottam Jaymalbhai
Publisher: Purushottam Jaymalbhai

View full book text
Previous | Next

Page 272
________________ સમસ્ત કર્મના ક્ષય થવા પછી તે નિર્વને પામે છે. જેમ બન્યાં છે. પૂર્વના ઈધન જેણે અને નવીન ઇધનરૂપ ઉપાદાન સંતતિ રહિત એ અગ્નિ શુદ્ધ દેદીપ્યમાન રહેછે તેમ છવ શુદ્ધતાને પામે છે. ૭ જેમ બીજ બળી ગયે છતે અંકુરે બિલકુલ ઉત્પન્ન થતું નથી તેમ સંસાર બીજ બળી ગયે છતે ભવરૂપ અંકુર પિતા તે નથી ૮ . એરંડના ગુચ્છાના બંધના છેદન થકી જેમ એરંડ બીજની ગલિ થાય છે તેવી રીતે કમરૂપ બને છેદન થકી સિધની પણ ઊગતિ ગણાય છે. ૯ ઊર્ધ્વગમનના ગારવધર્મવાળા જીવે છે અને અધિગમનના ગૈારવધર્મવાળા પુદગલે છે, એમ જિન-કેવલી માંટે ઉત્તમ એવા તીર્થંકરએ કહેલું છે. ૧૦ જેવી રીતે પાષાણ, વાયુ અને અમિની ગતિએ સ્વભાવેજ અનુક્રમે અધે તિચર્થી અને ઉર્ધ્વ પ્રવર્તે છે તેવી રીતે આત્માની ગતિ પણ સ્વભાવે ઉર્વ થાય છે, ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284