________________
અને આગ્રાથી દૂષિત કરવાવાળા પુલાક હેય. કેટલાક આચાર્ય કહે છે કે ફક્ત મૈથુન વિરમણને લાક દૂતિ કરે છે. બકુશ બે પ્રકારના છે. ઉપકરણમાં મમતા રખ નારે એટલે ઘણુ મૂલ્યવાળા ઉપકરણે એકઠા કરીને વિશે. ષ એકત્ર કરવાની ઈચ્છાવાળા હેય તે ઉપકરણ બકુશ અને શરીર શોભામાં જેનું મન તત્પર છે એવા હમેશા વિભૂષા કરના શરીરબકુશ કહેવાય છે. પ્રતિસેવનાકુશળ હશે તે મૂળ ગુણને પાળે અને ઉત્તર ગુણમાં કાંઈ કાંઈ વિરાધના કરે છે. કષાયકુશળ, નિગ્રંથ અને નાતક એ ત્રણ નિર્ચ ને, કે ઈ જાતની પ્રતિસેવના (દૂષણ) નથી.
સર્વ તીર્થકરોના તીર્થમાં પાંચ પ્રકારના સાધુએ હેય. એક આચાર્ય માને છે કે મુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ એ તીર્થમાં નિત્ય હોય, બાકીના સાધુઓ તીર્થની હયાતીમાં અગર તીર્થ હયાતી ન હોય ત્યારે હેય.
લિંગ બે પ્રકારે છે રખેહરણરૂપ દ્રવ્ય, અને જ્ઞાન તિરૂપ ભાવ સર્વ સાધુએ શાલિગે હેયજ, દ્રવ્ય વિગે છે. ભાજપના જાણવી. [એટલે હેય અથવા ન પણ છે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com