Book Title: Vitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Author(s): Hemchandracharya, Umaswamti, Umaswami, Purushottam Jaymalbhai
Publisher: Purushottam Jaymalbhai

View full book text
Previous | Next

Page 262
________________ પિતાની અવમાનાથી ત્રીજે ભાગે જૂન અવગાહનાએ કિધુ થાય. એટલે સિદ્ધ થાય ત્યાં પોતાના છેલ્લા શરીરને ત્રીજો ભાગ ન્યૂન એટલી અવગાહના રહે, - ૧ આંતર–અનંતર દશામાં સિધ્ધ થનાર સિધ્ધ જઘન્યથી બે સમય અને ઉછથી આઠ સમય સુધી ક્ષિધિ જાય અને સાંતર દશામાં સિધધ થતા સિધનું જ ધન્યથી એક સમય અને ઉત્કૃષ્ટ છ માસનું અંતર જાણવું. ૧૨ સંખ્યા–એક સમયમાં જઘન્યથી એક સિધ્ધ ચાય અને ઉચ્છી ૧૦૮ દિલ થાય . ". ૧૩ એ ક્ષેત્રાદિકસિધ્ધને અલ બહુત જાણવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284