________________
૨૩૫
પ્રાપ્ત કરે છે. તે આ પ્રમાણે-આમશએપી ( ૨૫ માત્ર એષધીરૂપ-હાથના સ્પર્શ માત્ર પેાતાના તેમજ પાક રકા રાગને નાશ કરે તેવી શક્તિ), વિપુત્ એષિષે | વ ડીનીતિ, લઘુનીતિના અવયવે વ્યાધિ નાશ કરે તેવી શક્તિ], સર્વે એષિધ (દ ંત, નખ, કેશ, શ્ચમ ઇત્યાદિ અવયવે જેના એષિ રૂપ ધ્યેય, તેનું સ્પર્શ કરેલ પાણી અનેક રાગને હશે, તેને સ્પર્શ કરેલ પવન ખીજાના વિષાદિ હરે તેત્રી શક્તિ ), શ્રાપ અને આશીર્વાદના સામર્થ્યન ઉત્પન્ન કરે તેવી વચન સિદ્ધિ પશિત્વ (સ્થાવર પણ આજ્ઞા માને એવી શક્તિ, તીર્થંકર ચક્રવાત વગેરેની *ધ્ધિને વિસ્તારી શકે એવી પ્રભુતા), શિત્વ ( જીવ અજીવ સર્વ પદાર્થ વશ થાય એવી શક્તિ ), અવધિજ્ઞાન, વૈક્રયપણુ, અણુમ, લિધેમા, મિઠુમા, અણુત્વ, ઈત્યાદિ ( કમલની નાળ ( સૂત્ર) ના છિદ્રમાં પણ પ્રવેશ કરવાની શક્તિ તે અગ્નુિમા હું લકાપણું' તે લધિમાં, જેમકે વાયુ કરતાં પણ હલકા થઈ : શકાય. મહેતાપણું તે મહિમા, જેમકે મેરૂ થકી પણ મહેરું શરીર કરી શકાય, ભૂમિ કુંવર રહ્યા છતાં ગુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com