________________
૨૦૮
સૂમપરાય ચારિત્રવાળાને અને છઘરથવીતરાગ ચારિત્રવાળાને રૈદ પરિસહ હેય છે. સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, ચ પ્રજ્ઞા, અજ્ઞન, અલાભ, શ, વધ, રાગ, તૃણસ્પર્શ અને મેલ એ ૧૪ હેય છે.
११ एकादश जिने । | તેરમે ગુણઠાણે અગ્યાર પરિસહ હેય છે. સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, ચ, શય્યા, વધ,
ગ, તૃણસ્પર્શ અને મલ એ અચાર. १२ चादरसंपराये सर्वे * બાદર સંપરાય ચારિત્ર (નવમા ગુણઠાણા સુધી) સર્વ એટલે બાવીશ પરિસહ હોય છે.
૨ જનાવરને પ્રાણાના - જ્ઞાનાવરણના ઉદયે પ્રજ્ઞા અને અજ્ઞાન એ બે પરીસહ હોય છે. १४ दर्शनमोहान्तराययोरदर्शनालासो
દર્શન મહાવરણ અને અંતરાય કર્મના ઉદયે અમે દર્શન (મિથ્યાત્વ) અને અલાભ પરીસહ અનુક્રમે હેય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com