Book Title: Vitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Author(s): Hemchandracharya, Umaswamti, Umaswami, Purushottam Jaymalbhai
Publisher: Purushottam Jaymalbhai

View full book text
Previous | Next

Page 240
________________ ૧૦ १८ सामायिकछेदोपस्थाप्यपरिहारविशुद्धिक्ष्म संपरायययाख्यातानि चारित्रम् | ૧ સમાયિક સયમ, ૨ છેઢાપસ્થાપ્ય સયમ, ૩-૫રિહાર વિશુદ્ધિ સ'યમ, સૂક્ષ્મ સપરાય સયમ, અને ૫ યથાખ્યાત સયમ, એ પાંચ ચારિત્રના ભે છે. ૧૮ * સમ એટલે એવા જ્ઞાન દર્શન ચારિત્રને આય એટલે લભ છે જેમાં તે અથવા સમ એટલે મધ્યરથભાવ ( રાગ દ્વેષરહિતપણું) તેને લાભ જેમાં થાય છે તે સામાયિક ચારિત્ર, પૂર્વના દેષ કે નિર્દોષ પર્યંતે છેદીને ગણાધિપે કરીથી આપેલ' પાંચ મહાવ્રતરૂપ ચારિત્ર તે છેટાપસ્થાપ્ય ચારિત્ર. પરિહાર નામના તપ વિશેષે શુદ્ધ જેમાં છે તે પરિહારવિશુદ્ધિ ચારિત્ર, તે આ પ્રમાણે-નવ સધુને મચ્છ નિકળે. તેમાંચી ચાર જણુ તપસ્યા કરે, ચાર જણું વૈવાવચ્ચ કરે અને એકને આચાય સ્થાપે; એ પ્રમાણે છ માસ સુધી તપસ્યા કરે પછી વૈ. ચાચ કરનારા તપસ્યા કરે અને તપસ્યા કરનારા હૈયાÄ કરે તે પણ પૂરેંકત રીતે છ માસ સુધી કરે. પછી આચા છ માસ સુધી તપસ્યા કરે, સાત જણ વૈયાવચ્ચ કરે અને એને આચાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284