________________
વેદના પ્રાપ્ત થયે છતે તે દૂર કરવા ચિ'તા કરવી તે આર્તધ્યાન છે. ૩૨
३३ विपरितं मनेाज्ञानाम् ।
મનેાજ્ઞ વેદનાનુ` વિપરીત ધ્યાન સમજવું. અર્થાત્ મનેાજ્ઞ વિષયના વિયેગ થયે છતે. તેની પ્રાપ્તિને અર્થ ચિ'તા કરવી તે આર્તધ્યાન જાણવું. ૩૩
३४ निदानं च ।
કામ વડે કરી ઉપર્હુત છે ચિત્ત જેવુ' એવા જીવે પુનર્જન્મમાં તેવા વિષયે મેળવવા માટે જે નિયાણુ કરે તે આર્તધ્યાન છે. ૩૪
३५ तदविरतदेशविरतप्रमत्तसंयतानाम् | તે આર્તધ્યાન અવિરતિ, દેશવિરતિ અને પ્રમત્તસ યતાને હાય છે. ( માર્ગપ્રાપ્તિ પછીની અપેક્ષાએ આ વાત સમજવી. ) ૩૫
३६ हिंसाऽनृतस्तेयविषयसंरक्षणेभ्यो रौद्रम. विरतदेशविरतयोः ।
હિં‘સા, અતૃત (અસત્ય), ચારીને અર્થે અને વિષ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat