________________
૨૦૫ પ્રકારે પ્રતીકાર થઈ શકે તેમ નથી, એવું ચિંતવવું તે.
આશ્રવ ભાવના-મિથ્યાત્વાદિકે કરીને કર્મનું આવવું થાય છે તેથી આત્મા મલિન થાય છે. દયા, દાનાદિકે શુભકર્મ બંધાય છે, વિષય કષાયાદિકે અશુભ કર્મ બંધાયછે, એવું ચિતવવું સત્યકિ અને ચેર, વગેરે ઇ દિયેની આસકિતીથી હેરાન થયા છે વગેરે ચિતવવું તે.
અવર ભાવના-મિતિ, ગુપ્તિ આદિ પાળવાથી આશ્રવને રાધ થાય છે, એવું ચિતવવું તે..
નિર્જરા ભાવના-બાર પ્રકારના તપવડે કર્મને ક્ષય થાય છે એવું ચિતવવું તે. નરકાદિકમાં અબુદ્ધિ પૂર્વક વિપાક અને તપ પરિહાદિથી માણને આપનાર વિપાક.
કરવભાવ ભાવના-કેડ ઉપર હાથ મુકી પગ પાળા કરી ઉભા રહેલા પુરુષના આકારે મસ્તિકાયાદિ ષ કલાત્મક ચિદ રાજક ઉત્પત્તિ, સ્થિતિ અને લયના
વસાવવાળો છે; ઇત્યાદી કપરૂપ વિચારવું તે, • બાધિદુર્લભ ભાવના-આ નહિ સંસારને વિષે • નિજ વેદનાને વિપા એ પાયે છે . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com