________________
૧૬ કુશીલપણું એ સર્વ (પૂર્વોક્ત ત્રણ) આયુષ્યને અને શ્રવ છે. ૧૯ २० सरागसंयमसंयमासंयमाकामनिर्जरांवाल
तपांसिदैवस्य ।
સાગસંયમ, સંયમસંયમ ( દેશવિરતિપણું), અકામનિર્જરા અને બાલતપ [અજ્ઞાનતપ એ દેવાયુના આ શ્રવ છે. ૨૦. २१ योगवक्रता विसंवादनं चाशुभस्य नाम्रः।
મન, વચન, કાયેગની વક્રતા કુટિલતા તથા વિસંવાદન ( અન્યથા પ્રરૂપણા, ચિન્તનક્રિયા વગેરે ) એ અશુભ નામકર્મના આશ્રવ છે. ૨૧ २२ विपरीतं शुभस्य ।
ઉપર કશાથી વિપરીત એટલે મન, વચન, કાય છેગની સરળતા અને યથાગ્ય પ્રરૂપણ એ શુભ નામકર્મ ને આશ્રવ છે. ૨૨ २३ दर्शनविशुद्धिविनयसंपन्नता शीलवतव.
नतिचारोऽभीषणंज्ञानोपयोगसंवेगौ शक्ति
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com