________________
૧૬
કારના] દૈવને અવર્ણવાદ એ દર્શનમેઢુનિયના આશ્રવના
હેતુ છે. ૧૪
१५ कषायोदयात्तीव्रात्मपरिणामश्चारित्रमोह
સા
કષાય [ સેાળ કષાય અને નવ નાકષાય ] ના ઉદયથી થયેલ તીવ્ર આત્મપરિણામ તે ચારિત્રમેહનીયના આશ્રવ
છે.
૧૫
१६ बहूवारम्भपरिग्रहत्वं च नारकस्यायुषः । બહુ આર પરિગ્રહપણુ. એ નારક અયુષ્યના આ
શ્રવ છે. ૧૬
१७ माया तैर्यग्योनस्य ।
માયા તિર્યંચ ચનિવાળાના આયુષ્યના આશ્રવ છે. ૧૭ १८ अल्पारम्भपरिग्रहत्वं स्वभावमार्दवार्जवं च मानुषस्य ।
અલ્પ રભ અને અલ્પપરિગ્રહપણ, સ્વાભાવિક નમ્રતા અને સરળતા એ મનુષ્યાયુષ્યના આશ્રવ છે ૧૮ ૨૧ નિ:શીનતત્વના કામ ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com