________________
બીજા અછવાષિકરણના નિર્વના બે [મુલગુણનિવર્તન અને ઉત્તરગુણનિર્વનર ], નિક્ષેપાધિકરણના ચાર [ અપ્રત્યવેક્ષિત, દુષ્પમાત, સહસા અને અનાજોગ-સં
સ્કાર ], સગાધિકરણના બે (ભક્ત પાન ને ઉપકરણ) અને નિયધિકરણના ત્રણ (ફાય, વચન ને મન) ભેદ છે. ૧૦ ११ तत्पदोषनिनवमातसर्यान्तरायासादनोप
घाता ज्ञानदर्शनावरणयोः ।।
જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધને કે દર્શન, દર્શની દર્શનના સાધનોના ઉપર દ્વેષ કરો, નિહનવપણું ( ગુરૂ એળવવા-ઓછા જ્ઞાનવાળા પાસે ભણેલ હોય છતાં પિતાની પ્રશંસા માટે મોટા વિદ્વાન પાસે ભણેલ છે એમ જરાવવુ ), માત્સર્ય (ઈર્ષાભાવ), અંતરાય [ વિજ્ઞ], અશાતના અને ઉપઘાત [નાશ! કર એ છ જ્ઞાનાદિને અંક ગે જ્ઞાનાવરણ તથા દર્શનાદિને અંગે દર્શનાવરણના આશ્રવન કારણ છે. ૧૧
૧ શરીર, વચતુ, મન, પ્રાણ અને અપાન એ મુલગુણુનર્વતના. ૨ કાઈ, પુસ્તક, ચિત્રકમ તે ઉત્તરગુણનિતના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com