________________
૧૭૮ દિપમિાણત, દેશાવક શિકવત, અનર્થદંડવિરમણ શ્રત, સામાયિકવૃત, પિષધેપવાસન, ઉપભેગપરિભેગપરિમાણવ્રત, અને અતિથિસંવિભ ગવત, એ તોથી પણ યુક્ત હોય તે અગારાગ્રતિ કહેવાય છે. અર્થાત્ પાંચ અણુ વ્રત અને આ સાત (શીલ) મળી બાર વ્રત ગૃહસ્થને હોય.
દશ દિશાઓમાં જવા આવવાનું પરિમાણ કરવું તે દિવ્રત. ઓરડે ઘર, ક્ષેત્ર, ગામ આદિમાં ગમનાગમનને યથાશક્તિ અભિગ્રહ તે દેશવ્રત. ગોપભોગથી વ્યતિરિકત પદાને માટે દડ (કર્મબંધ) તે અનર્થડ, તેની વિરતિ તે અનર્થદંડ વિરમણવ્રત. નિયતકાળ સુધી સાવધ વેગને ત્યાગ તે સામાયિકત. પર્વ દિવસે આઠમ ચિદશ પૂર્ણિમા કે કઈ તિથિએ ઉપવાસ કરી પલધ કર તે પાપવ.સવત. બહુ સાવદ્ય ઉપગપરિભગ એગ્ય વસ્તુને ત્યાગ અને અ૫ સાવદ્ય ઉપભોગપરિભિગ વસ્તુનું પરિમાણ તે ઉપભેગપરિભગવતન્યા
જ ખાનપાનાદિ એક વખત ભોગવાય તે ઉપગ અને વસ્ત્ર અલંકારાદિ વારંવાર ભોગવાય તે પરિભેગ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com