________________
સૂત્રમાં સમાસ કર્યો નથી અને ચંદ્ર કરતાં સૂર્ય પહેલે લીધે છે તે ઉપસ્થી એ સૂચવાય છે કે-સૂર્યાદિના યથાક્રમે જતિષ્કદેવે ઉચે રહેલાં છે. એટલે
સમભૂલા પૃથ્વીથી ૮૦૦ પેજને સૂર્ય, ત્યાંથી ૮૦ જિને ચંદ્ર, ત્યાંથી ૨૦ પેજને પ્રકીર્ણક તારા છે. ગ્રહ અને તારા અનિયમિત ગતિવાળા હેવાથી ચંદ્ર સૂર્યની 5. પર અને નીચે ચાલે છે. તે જતિષ્કના મુકુને વિષે મસ્તક અને મુકુટને ઢાંકે એવા તેજના મંડળ પિતપિતાને ના આકારવાળા હોય છે. ૧૩ * * १४ मेरुप्रदक्षिणानित्यगतयो नृलोके ।
મેરૂ પર્વતને પ્રદક્ષિણા કરતા નિરતર ગતિ કરનારા તિષ્ક દે મનુષ્ય લેકમાં છે. તે મા :
મેરૂ પર્વતથી અગ્યારશે ને એકવીશ પેજન ચારે બાજુ દૂર મેરૂને પ્રદિક્ષણા કરતા જ્યોતિષ દેવે ભમે છે, જંબુદ્વીપમાં બે સૂર્ય, લવણયમુદ્રમાં ચાર, ધાતકીખડમાં બાર, કાલેદસમુદ્રમાં રહેતાળીશ અને પુરાઢીપમાં બને છે હેતેર એમ સર્વ મળી ૧૩૨ સૂર્ય મનુષ્ય લેકમાં છે ચઢે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com