________________
૧૩)
પણ સૂર્યની પેઠે ૧૩૨ છે. એક ચંદ્રને પરિવાર ૨૮ નક્ષત્ર, ૮૮ ગ્રહ અને દ૬૭૫ કડાકોડ તારા છે. એટલે જ્યાં જેટલા ચદ્ર હેય તેને ઉપરોક્ત નક્ષત્રાદિની સંખ્યામાં ગુણતાં તે ક્ષેત્રની સમસ્ત નક્ષત્રાદિની સંખ્યા આવે.) સૂર્ય ચંદ્ર, ગ્રહ અને નક્ષત્ર તિર્વકમાં છે અને પકીર્ષક તારા ઉર્વલોકમાં છે. સૂર્યમંડળને ઝિંભ જન, ચંદ્રમ ડળને Y એજન, ગ્રહને બે ગાઉ, નક્ષત્રને એક ગાઉ અને તારાઓને અર્ધ ગાઉ છે. સૌથી ના તા તા એને વિષ્કળ પાંચશે ધનુષ્ય છે. વિપ્લભ કરતાં ઉંચાઈ અથ સમજવી. આ સર્વ સૂર્યાદિનું માન કહ્યું, તે મનુષ્ય લેકને વિષે રહેલા ચર જતિનું સમજવું; અઢીદ્વીપની બાહેર રહેલા સ્થિર જતિષ્કનું માન તે પૂર્વોક્ત ઝિંભ તથા ઉંચાઈના અધભાગે જાણવું. મનુષ્યલકમાં રહેલા નિષ્ક વિમાને લેકસ્થિતિવડે નિરંતર ગતિવાળા છે તે પણ અતિ વિશેષને માટે અને આભિયોગિક નામકર્મના ઉદયથી નિ.
* તારાએ સમભૂલા પૃથ્વીથી ૮૦૦ એજન ઉચા હેવાથી તેના વિમાને તિગ લેકના ઉપર ઉગેલમાં આવે કે “
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com