________________
રંતર ગતિમાં આનંદ માનનારા દેવતાઓ તે વિમાને ને વહન કરે છે. તે દેવે પૂર્વ દિશાએ સિંહને રૂપે, દક્ષિણે હાથીને રૂપે, પશ્ચિમે બળદને રૂપે અને ઉત્તરે ઘેડાને રૂપે હોય છે. ૧૪ १५ तत्कृतः कालविभागः ।
તેઓએ કાળ (રાત્રી દિન વગેરે ) વિમાગ કરેલ છે; અસંખ્યાત સમયે આવલિકાસંખ્યાત આવલિકાલચ્છા તિશ્વાસ તે સાતે તેક તે સાતે લવ તે ૩૮ નાલિકા તે બે મુહુ તે ૩. અહે પાત્ર તે ૧૫ પક્ષ તે બે માસ તે બે રૂતુ તે ત્રણ અયન તે બે વર્ષ તે પાંચ યુગ [ ૪૦૦૦૦૦ વર્ષ પૂર્વગ ) તે તેટલા ગુણ પૂર્વ અસંખ્યાત પપ મ, દશ કાડાકેડી પપમે સાગરોપમ, ૪ કડાછેડીસાગરે સુમ સુષમા ૩ સુષમા ૨ સુષમ દુષમા ૪ર૦૦૦ વર્ષ
ન્યૂન ૧ દુષ્કમ સુષમાં ૨૧ હજાર દુષમા ૨૧ હજાર દુઇષમ દુષમા એ અવસર્પિણ. એનાથી ઉલટી ઉત્સર્પિણી કુરૂમાં ૧ લે હરિવર્ષ અને રમેકમાં બીજે હિમવંત અને હરણ્યવંતમાં ત્રીજો અને અંતર અને મહાવિદેહમાં
થે આરે હોય તેમ જાણવું છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com