________________
यः शुभकर्मासेवन भक्तिभावो भवेष्वनेकेषु जज्ञे ज्ञाताकुषु सिद्धार्थनरेन्द्रकुलदीपः ॥ ११ ज्ञानैः पूर्वाधिगतैरप्रतिपतितैति श्रुतावधिभिः त्रिभिरीि शुद्धैयुक्तः शैत्यद्युतिकान्तिभिरिवेन्दु ॥ १२ शुभसारसच्च संहनन वीर्यमाहात्म्यरूपगुणयुक्तः । जगति महावीर इति त्रिदशैर्गुणतः कृताभिख्यः ॥ १३
અનેકભવે માંશુભકર્મનાં સેવનવડે વાસિત કર્યા છે પરિામજેણે એવા અને સિદ્ધાર્થરાજાના કુળમાં દીપક સમાન એવાતે ભગવાન ઇક્ષ્વાકુવંશ (ની જ્ઞાત નામની ક્ષત્રિય જાતીમાં) ઉત્પન્ન થયા.. ૧૧
પહેલા ભવમાં પામેલા અપ્રતિપાતિ તિ શ્રુત અને અવધી એ ત્રણે શુદ્ધ જ્ઞાનેા ડેયુકત જેમ શીતળતા વ્રુતિ અને કાંતિવડે ચંદ્ર શેલે તેમ શેલતા ૧૨
શુભ શ્રેષ્ઠ સત્ત્વ સ`ઘયણ વીર્ય અને મહાત્મ્યરૂપ ગુણુજાળા અને દેવતાઓએ ગુથકી જગતને વિષે મહાવીર એ પ્રકારે નામ સ્થાપન કર્યું છે એવા ૧૩
પરીપદેશવના પાતેજ તત્ત્વના જાણુ, પ્રાણીઓના હિત
ને માટે તત્પર, અચળ સત્ત્વવાળા અને ઇંદ્રા સહિત લેકાંતિક દૈવાએ પ્રશ’સેલે છે ભસત્ત્વ ગુણુ જેમને એવા ૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
▾