________________
૭૩
વિષય છે. તે સર્વ ભાવગ્રાહક અને સમસ્ત કાલોક વિષ યક છે. આ કરતાં બીજું કઈ જ્ઞાન શ્રેષ્ટ નથી. દરેક દ્રવ્યના અનંતા-સર્વપર્વ કેવલજ્ઞાનથી જણાય છે, ૩૦
३१ एकादीनि भाज्यानि युगपदेकसिमन्नाच
એ જ્ઞાને માંનાં મત્યાદિ એકથી માંડીને ચાર સુધીના જ્ઞાને એક સાથે એક જીવમાં હોય છે.
કેઈને એક, કેઈને બે, કેઈને ત્રણ, કેઈને ચાર, હેય એક હેય તે મતિજ્ઞાન અગર કેવળજ્ઞાન હેય. બે હોય તે મતિ અને કૃતજ્ઞાન હેય. કેમકે શ્રુતજ્ઞાન મતિપૂર્વક હેય માટે જયાં શ્રત હેય ત્યાં મતિ હેય પણ મતિ હેય ત્યાં શ્રતની ભજન જાણવી. ત્રણવાળાને મતિ, શ્રત, અવધિ અથવા મતિ, ચુત, મનઃ પર્યાય અને ચાર વાળાને મતિ, કુત, અવધિ અને મનપય હેય. પાંચ સાથે ન
૧ અને અંગારિક શાસ્ત્ર મુતજ્ઞાન હોવાથી તે વિના પણ મતિન લીધું. '' -
૨ અહીયાં શ્રુતજ્ઞાન તરીકે અક્ષરવાળુંજાન લેવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com