________________
લબ્ધિ–ક્ષશપમ અને ઉપસાવધાનતા એ બે લેર ભાવેન્દ્રિય છે, ગતિ અને જાત્યાદિ કર્મથી, અને ઇન્દ્રિયનાં જ્ઞાનને આવરણ કરવાવાળા કર્મના ક્ષપશમથી અને ઇન્દ્રિયના આશ્રયભૂત કર્મના ઉદયથી જીવને જે શક્તિ ઉત્પન્ન થાય તે લબ્ધિ કહેવાય છે.
ઇદ્રિયજ્ઞાન માટે જે મતિજ્ઞાનાવરણ અને દર્શનાવરણ કમને જે શપશમ આત્માને સ તે લબ્ધીન્દ્રિય કહેવાય છે અને સ્વવિષયમાં જે આત્માને વ્યાપાર તેને ઉમેગેન્દ્રિય કહે છે. જ્યારે લબ્ધીન્દ્રિય હેય છે ત્યારે જ નિવૃત્તિ, ઉપકરણ અને ઉપગ હેય છે. અને નિવૃત્તીન્દ્રિય હોય છે ત્યારે જ ઉપકરણ અને ઉપગ હેય છે. કારણ કે ઉપકર
ને આશ્રય નિવૃત્તિ છે. ઉપયોગ ઉપકરણેન્દ્રિય દ્વારાજ હોય છે. ૧૮ १९ उपयोगा स्पर्शादिषु ।
સ્પર્શદિ (સ્પર્શ, રસ, ગંધ, ચક્ષુ અને શ્રવણ-સાંભળવું) ને વિષે ઉપયોગ થાય છે. ૧૯ ૨૦ દર્શનારનBUઓગાળ 1
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com