________________
४८ लब्धिप्रत्ययं च।
તિર્યંચ અને મનુષ્યને તે લબ્ધિપત્યયિક વૈક્રિય શરીર હોય છે. ૪૮ ४९ शुभं विशुद्धमव्याधाति चाहारकं चतुर्दश
પૂર્વપરસ્થા . - શુભ, વિશુદ્ધ, અવ્યાઘાતિ ( વ્યાઘાત રહિત) અને લબ્ધિપ્રત્યયિક એવું આહાર, શરીર છે અને તે ચંદપૂર્વધરેનેજ હોય છે
શુભ [ સારા] પુદગલ દ્રવ્ય વડે નિષ્પન્ન અને શુભ પરિણામવાળું માટે શુભ કહ્યું. વિશુદ્ધ ( નિર્મળ) દ્રવ્યવડે નિષ્પન્ન અને નિરવદ્ય માટે શુદ્ધ કહ્યું. કોઈક અર્થમાં અત્યંત સૂક્ષ્મ સંદેહ થયે હોય એવા પૂર્વધરે અર્થને નિશ્ચય કરવાને માટે મહાવિદેહાદિ બીજા ક્ષેત્રમાં વિરાજભાન ભગવંત પાસે દારિક શરીરે જવાનું અશકય હોવાથી આહારક શરીર કરીને ત્યાં જાય, જઈને ભગવંતના -દર્શન કરી સદેહે દૂર કરીને પાછા આવીને તેને ત્યાગ કરે. અંતમુહૂર્ત લગી આ શરીર રહે છે, તૈજસ પણ લ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com