________________
પહ
જેમકે—સમ્યગ્દર્શન શુ છે ?, દ્રવ્ય છે, સમ્યક જી અરૂપી છે. જીવાસ્તિકાયના એક ભાગ હાવાથી નીક'ધ તથા નેગ્રામ છે, કૈાનુ` સમ્યગ્દર્શન ! આત્મશ્ર્વયાગે, પર×ાગે અને ઉભયસયેગે પ્રાપ્ત થાય છે, તેમાં આત્મસયેગે જીવનું સમ્યગ્દર્શન; પરસયેગે જીવ કે અજીવતુ અથવા એક કરતાં વધારે છત્ર કે અજીવનુ સમ્યગ્દર્શન;ઉસયસયેાગે જીવ જીવતું સમ્યગ્દર્શન, જીવ એ જીવાનું સમ્યગ્દર્શન. જીવ અને ઘા જીવેનુ સમ્યગ્દર્શન. એવી રીતે જીવની સાથે અજીવના એક બે અને બહુવચનના ભાંગ લેવા
સમ્યગદર્શન શાથી થાય ? નિસર્ગ અથવા અધિગમ [ગુરૂઆદિ સમક્ષ જે શુક્રિયા કરવી ] તેથી થાય, તે બંને સમ્યગ્દર્શને દર્શનમેહનીય કર્મના ક્ષય, ઉષશમ કે ક્ષયાપશમથી થાય છે.
અધિકરણ ત્રણ પ્રકારે છે. આત્મ-ન્નિપાન, પસન્નિ ધન અને ઉભયસન્નિધાન. આત્મસન્નિધાન તે અલ્પતરસન્નિધાન, પરસન્નિધાન તે માહ્યસન્નિધાન અને ઉભયસન્નિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com