________________
પદાર્થના નિમિત્તે થતાં હેવાથી મતિ-બુત જ્ઞાનરૂપ પર પ્રમાણમાં અંતર્ભત થાય છે ? १३ मतिः स्मृतिः संज्ञा चिन्ताऽऽभिनियोध
इत्यनान्तरम् ।
મતિ [ બુદ્ધિ, સ્મૃતિ [સ્મરણ-યાદદાસ્ત], સંજ્ઞા [ ઓળખ]. ચિંતા (તર્ક) અને અભિનિબંધ (અનુમાન) એ અર્વ એકજ અવાચક છે ૧૩ १४ तदिन्द्रियानिन्द्रियनिमित्तम् ।
તે પૂર્વે કત મતિજ્ઞાન ઇદ્રય નિમિત્તક અને અનિદ્રિય નિમિત્તક છે અને પ્રિય એટલે (મવૃત્તિનું અને ઘણાન) સમજવુ 11 १५ अवग्रहापायधारणाः ।
એ મનજ્ઞાન અવગ્રહ (વિષયના સ્પર્શવડે કરીને જે ઇદ્રિયથી સક્ષમ અવ્યક્ત જ્ઞાન થાય તે), ઈહા (વિચારણા), અપાય (નિશ્ચય) અને ધારણા એ ચાર ભેદવાળું છે ૧૫ १६ बहुबहुविधक्षिप्रानि श्रितानुक्तध्रुवाणां से
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com