________________
ભકતજને ફળ મેળવે છે તે એક કલાકાલજ (સા) છે. અન્ય કત યુગ દિકી કર્યું. ૧
સુષમા કાળથી દુધમાં (કલિ) કાળમાં આપની કૃપા (અષિક) ફલદાયી સમજાય છે. કેમ કે મેરૂ પર્વત કરતાં મરૂ ભૂમિ(મારવાડ)માં કઃપવાની સ્થિતિ અધિક રહી (પ્રશંસા પાત્ર) છે. ૨.
હે પ્રભુ! જે પરમ શ્રદ્ધાવાન નેતા અને પુર બુદ્ધિ જાન ( આપના આગમ-રહસ્યને જાણ) વકતાને જેમ મળે તે કલિકાળમાં પણ આપના શાસનનું સામ્રાજ્ય સત્ર પસરી રહે છે. કુમારપાળ જે પરમ શ્રદ્ધાવાન
તા અને હેમચંદ્રસૂરિ જેવા વકતાને યેચ થતાં આ કલિકાલમાં પણ શાસનની શભા સર્વોત્કટ થયેલી હેવાશ્ચ શાસકારનું આ વચન અનુભવ સિહ જાવું. ૩.
હે નાથ! કૃત યુગાદિકમાં પણ દુર્જન લેકો હવે હોય છે તે પબ વિષમ એવા કવિકલ ઉપર શા માટે કોષ કરિયે?૪.
ધાણમામિ (સુવહ-હિતિ) કરવા માટે કલિકાયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com