________________
૨૨
સાંખ્ય મતાળા એકાન્ત નિત્યપણું અને બધ મતવાળા એકાન્ત અનિત્યપણું માને છે તેમાં વિરોધ અને -વહુને એકાન્ત નિત્ય માનતાં તેમજ એકાન્ત અનિત્ય માનતાં કૃતનાશ અને અકૃતઆગમ નામના બે દે લાગે છે. ૧. - વિવેચન-ઘડાને જે સર્વદા નિષત્ર સિદ્ધ માનિયે તો કુંભાર ઘડે બનાવવા જે જે પરિશ્રમ ઉઠાવે છે તે નિરર્થક થવાથી કૃતનાશ દેવ આવે છે અને બટાકાર નિત્ય છે એમ માનવાથી માટીના પિંડમાં પૂર્વે નહિ દેખેલે
રાકાર વગર કોલેજ આવ્યું તેથી અકૃતાગમ નામને તોષપ્રાપ્ત થાય છે તેવી જ રીતે અનિત્ય પક્ષમાં વર્તમાન જે
છવ કરી કરે છે તે બીજા ક્ષણમાં નષ્ટ થઈ જવાથી કતનાશ, તેમ છતાં સુખ દુઃખાદિક સાક્ષાત લાગવા જણાય છે તે અતાગમ નામના ફેષની પ્રાપ્તિ સમજવી.
પ્રભુઆત્માને એકાન્ત નિત્ય માનતાં તેમજ વન અનિલ્પ માનતાં સુખ અને લોગ આત્મામાં
ટી શરતે નથી. ૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com