Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
રચ
પચસ ગ્રહ
w
કારણ કે ઔદારિકમિશ્ર મનુષ્ય તિય ચાને અપર્યંતાવસ્થામાં હોય છે, ત્યાં તે ખને જ્ઞાના હાતા નથી. તેમાં મનઃ વજ્ઞાન દ્રવ્ય અને ભાવથી સયમી આત્માઓનેજ થાય છે તે તે પર્યોÖાજ હાય છે. અને વિલ ગજ્ઞાન મનુષ્ય તિય ચને અપર્યંખ્તાવસ્થામાં ઉત્પન્ન થતુ નથી. તથા નારી અને દેવામાં ઔદાકિમિશ્ર અને ઔકારિક એ અને ચેગા તેનુ ભવધારણીય શરીર વક્રિય હાવાથી હાતા નથી. ગાથાના બીજા પાઠમાં મૂકેલ અર્પિ શબ્દ અહુલ અથવાળા હોવાથી ચહ્યુશન અને અણુાહુરિમા લામાં ઔદારિકમિશ્ન વૈક્રિયમિશ્ર અને આહારકમિશ્ર હાતા નથી, એમ સમજવું. તથા કેવળજ્ઞાન, કેવળન, ઉપલક્ષણુથી યથાજ્યાત ચારિત્ર, વાયુવતિ પૃથિવીકાયાદિ સ્થાવર અને બેઇન્દ્રિય, વૈઇન્દ્રિય તથા ચરિન્દ્રિય એ દશ માણામા વૈક્રિય અને વૈક્રિયમિશ્રયેાગેા હેાતા નથી. લબ્ધિને પ્રયાગ કરવામાં પ્રમાદ છે તેથી સાતમા ગુણસ્થાનથી આગળ કેઈપણું ગુણસ્થાનકે કાઈપશુ લબ્ધિ ફેરવતા નથી તેથીજ કેવળદ્ધિક અને યથાખ્યાત ચારિત્રમાગ ચામાં વેક્રિયનિક હાતુ નથી અને સ્થા વાદિમાં તા લબ્ધિજ હાની નથી તેથી વૈક્રિયધિક હેતુ નથી. વાયુકાયમાં વૈક્રિયદ્વિક હેય છે માટે વાયુનું વજન કર્યુ” છે. ૧૧
आहारदुगं जायइ चोहसपुव्विस्स इइ विसेसणओ । मणुयगइपंचेंदियमाइएस समईए जोएज्जा ॥१२॥
आहारकद्विकं जायते चतुर्द्दशपूर्विंग इति विशेषणतः । मनुष्यगति - पञ्चेन्द्रियादिकेषु स्वमत्या योजयेत् ॥ १२॥
આહારકદ્ધિક ચૌદપૂન્વિનેજ હાય છે. એ વિશેષણવર્ડ, મનુષ્યગતિ અને પચેક્રિયાદિ મા ામાં જ્યાં ચૌક પૂધર સ ંભવી શકે ત્યાં સ્વતિથી તેની ચાજના કરવી.
ટીકાનુ—માહારક અને આહાર મિશ્રકાયયેાગ લબ્ધિસપન્ન ચૌઢપૂર્વધરમુનિનેજ હાય છે, ખીજા કાઈને હાતા નથી. એવું વિશેષણ હેવાથી મનુષ્યગતિ પ‘ચેન્દ્રિયજાતિ અત્યાદિ માગ ણાસ્થાનામાંથી કઈ કઈ માગણુામાં ઘટી શકે છે તેની ચેાજના પેાતાની બુદ્ધિથી કરી લેવી. એટલે કે જે જે માણાસ્થાનામાં ચૌઢપૂર્વના અભ્યાસને સાઁભવ હોય ત્યાં ત્યાં ચૈાગના નિર્ણય કરવા, આકીના સ્થાનામાં નહિ. જેમકે-ઉપરની એ ઉપરાંત ત્રસકાય, પુરુષ, નપુંસક એ બે વૈદ વિગેરે. આ પ્રમાણે કેટલીક માગણુાએમા અમુક ચેગા નથી હાતા એમ કહ્યું, અને કેટલીએક માણાએમાં અમુક અમુક ચોગાનુ` વિધાન કર્યું. પરંતુ કઈ માણાએ બધા મળી કેટલા ચેગા હોય એ મ“મતિવાળાએથી સમજી શકાય તેમ નહિ હાવાથી તેઓના બાધ માટે કઈ મા ણામાં કેટલા ચેગૈા હોય તે કહે છે-દેવગતિ અને નરકગતિમાં ઔદારિદ્દિક અને આહારકદ્ધિકવિના શેષ અગીમાર ચેગા હેાય છે. તેમા ચૌકપૂર્વના અધ્યયનનો અભાવ હોવાથી આહારરદ્ધિક અને ભવધારણીય વૈક્રિયશરીર હાવાથી ઔદ્યારિકદ્ધિક હાતા નથી. આ પ્રમાણે અન્યત્ર પણ હેતુઓની સ'કલના કરી લેવી. તિય ચ
*