________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
[૧૨૭
આત્માના આશ્રયે વીતરાગતા થાય છે; એમાં કયાંક ભૂલ અથવા વિપરીત અભિનિવેશ રહી જાય તો મોક્ષમાર્ગ થતો નથી. એ પ્રમાણે શાસ્ત્રભક્તિનું સ્વરૂપ કહ્યું.
એ પ્રમાણે તેને દેવ-ગુરુ-શાસ્ત્રની પ્રતીતિ થઈ છે તેથી તે પોતાને વ્યવહા૨ સમ્યક્ત્વ માને છે, પણ નિશ્ચય પ્રગટયા વિના વ્યવહાર કેવો? અહંતાદિનું સાચું સ્વરૂપ ભાસ્યું નથી તેની પ્રતીતિ પણ સાચી થઈ નથી અને સાચી પ્રતીતિ વિના સમ્યકત્વની પણ પ્રાપ્તિ નથી; તેથી તે મિથ્યાદષ્ટિ જ રહે છે.
DOOZGG
DOZZ
DG
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com