________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[૧૮૫ તો મિથ્યાદષ્ટિ છે જ; પણ અહીં તો આગમજ્ઞાન કર્યું, પંચમહાવ્રત અનંતવાર પાળ્યાં, પણ રાગથી રહિત આત્મા ચૈતન્યમૂર્તિ જ્ઞાતા છે તેને અનુભવતો નથી, માટે તે મિથ્યાદષ્ટિ રહ્યો છે. અષ્ટસહસ્ત્રી, પ્રમેયકમલમાર્તડ આદિ ગ્રંથોનો અભ્યાસ કરે પણ તે શાસ્ત્રને શું કહેવું છે તે સમજે નહિ તે મિથ્યાદષ્ટિ છે. આ રીતે શાસ્ત્રભ્યાસ કરે છે તે મિથ્યાજ્ઞાન છે. હવે મિથ્યાચારિત્રની વાત કરે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com