________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
| [૨૨૩ તેને મંદકષાયથી લાભ થાય છે એ વાસના છૂટતી નથી. રાગભાવ કરવાનો અભિપ્રાય અજ્ઞાનીને મટતો નથી. વ્યવહારમાં લાગ્યા રહો તો નિશ્ચય પ્રગટ થઈ જશે એવી અંતરમાં વાસના રહે છે. તે વાત હવે કહે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com