________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[૧૯૭ જીવોને માયા વડે લોભ બતાવી મુનિપદ આપે છે, પણ તે વ્યાજબી નથી. જૈન નામ ધરાવે અને ભાવલિંગી ને દ્રવ્યલિંગી કોને કહેવા એની ખબર નથી.
મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૨૯૫ માં કહ્યું છે કે “જિનમતમાં તો એવી પરિપાટી છે કે-પહેલાં સમ્યકત્વ હોય, પછી વ્રત હોય. હવે સમ્યકત્વ તો સ્વપરનું શ્રદ્ધાન થતાં થાય છે. તથા તે શ્રદ્ધાન દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરતાં થાય છે. માટે પહેલાં દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધાન કરી સમ્યગ્દષ્ટિ થાય અને પછી ચરણાનુયોગ
અનુસાર વ્રતાદિ ધારણ કરી વ્રત થાય. એ પ્રમાણે મુખ્યપણે નીચલી દશામાં જ દ્રવ્યાનુયોગ કાર્યકારી છે.'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com