________________
ઉપોદઘાત
૨૯
માં સુકૃતને જ સંપ્રદાય (સુશ્રુતસંહિતારૂપે) | પદને શોભાવી રહ્યા હતા. જેમ કે સુકૃતમાં શલ્યપ્રધાન તરીકે પ્રસિદ્ધ થયેલ છે; એમ તેણે કહ્યું છે કે, વિદેહનિમિ” આચાર્ય શાલાક્યતત્રસંપ્રદાયો પ્રાચીનકાળથી ચાલુ રહેલા છે; તેમ જ | કાર તરીકે જાહેર હતા; સુશ્રત, ઔપનિવ, કૌમારભૂત્ય પ્રસ્થાનમાં-બાલચિકિત્સારૂપે જણાતો | ઔરભ્ર અને પૌષ્ઠલાવત આદિ આચાર્યો શલ્યત્રીજે સંપ્રદાય, આયથી પણ પૂર્વકાળમાં રહેલ | તંત્રકાર તરીકે પ્રસિદ્ધ થયા હતા અને શૌનક, હેઈને મારીચ કશ્યપને તે ગણાય છે અને તે | કૃતવીર્ય, પારાશર્ય, માર્કડેય, સુભૂતિ અને ગૌતમ પણ હમણાં (કાશ્યપ સંહિતારૂપે) મળે છે; એમ | નામના આચાર્યો પણ પૂર્વના તે તે તંત્રકાર તરીકે ત્રણ સંપ્રદાયે હાલમાં અગ્રસ્થાને વિદ્યમાન છે. | દર્શાવવામાં આવ્યા છે; તેમ જ ચરકસંહિતામાં જોકે ચરકસંહિતા અને સુશ્રુતસંહિતામાં થોડા | અગ્નિવેશ, ભેડ આદિ છ આચાર્યોને ચિકિત્સાપ્રમાણમાં કૌમારભૂત્ય–બાલચિકિત્સાને વિષય | તંત્રના આચાર્ય તરીકે નિર્દેશ કરવામાં આવેલ સમાવેશ પામેલો જણાય છે; પરંતુ સ્વતંત્ર
૧ સુશ્રુતમાં ઉત્તરતંત્રના ૧૪ મા અધ્યાયમાં પ્રસ્થાન સ્વરૂપે કાશ્યપ સંહિતા તંત્રના આકારમાં
આમ કહ્યું છે. રાત્રિતત્રામિહિતા વિદ્યાધિપતૈિતા:તે અલગ જ મળી આવે છે, તેથી અને સુશ્રુતના
શાલાકયતંત્રમાં જે કહ્યા છે, તે જ ઉપચારોને ઉત્તરતંત્રમાં સંક્ષિપ્તરૂપે સમાવિષ્ટ કરેલા શાલાક્ય
વિદેહાધિપતિ નિમિએ કહ્યા છે. આદિ બીજા વિષયોનો પણ ઉલ્લેખ મળે છે, તે ઉપરથી એ જ પ્રમાણે સર્વાગપૂર્ણ સંહિતાઓ ૨ સુશ્રુતમાં સૂત્રસ્થાનના ચોથા અધ્યાયમાં વગેરે અને તે તે સંહિતાઓના આચાર્યો પણ
આમ કહ્યું છે કે, “મૌનવમગ્ર સૌશ્રુતં પૌMાવતામાં અનેક થયેલા હોવા જોઈએ, એવો પણ નિશ્ચય |
शेषाणां शल्यतन्त्राणां नामान्येतानि निर्दिशेत् ।।થઈ શકે છે. જોકે તે જુદાં જુદાં પ્રસ્થાને કાળને વશ |
ઉપધેનુનું, ઉરભ્રનું, સુશ્રુતનું, પુષ્કલાવતનું તેમ જ થઈ હમણાં વિલુપ્ત થયેલાં છે, એ વાત શોકજનક
બાકીનાં ઘણાં શલ્યતંત્રોનાં તે તે નામો બતાવી છે; પણ તે બાબત જુદી છે. પરંતુ મહાભારત,*
શકાય છે. હરિવંશ અને સુકૃત આદિમાં ઉલ્લેખ પામેલો જે ૩ વળી સુકૃતના શારીરસ્થાનના ત્રીજા અધ્યાયઅષ્ટાંગ વિભાગ છે, તે ખરેખર પ્રાચીન જ છે, | માં “રાજનિર્મિતિવિષયે નમતોલઃ-શરીરની એમાં શંકા નથી. એ રીતે કાયચિકિત્સામાં ભર-1 રચનાના વિષયમાં શૌનકના મતનો ઉલ્લેખ કર્યો છે. દ્વાજને સંપ્રદાય અને શલ્યપ્રસ્થાનમાં ધવંતરિનો
૪ ચરકસંહિતાના સૂત્રસ્થાનના પહેલા અધ્યાયસંપ્રદાય-એમ બે પ્રકારે વિભાગ પામેલા, તે જ બે| માં આમ કહ્યું છેઃ સંપ્રદાયો આઠ પ્રકારે અથવા અષ્ટાંગના રૂપમાં
अग्निवेशश्च भेडश्च जतूकर्णः पराशरः । ચાલુ થયા હોય, એવી કલ્પના કરીએ તેથી
हारीतः क्षारपाणिश्च जगृहुस्तन्मुनेर्वचः ॥ આત્મસંતોષ થાય તેમ નથી.
तन्त्रस्य कर्ता प्रथममनिवेशो यतोऽभवत् । એ રીતે આર્ષ સમયમાં પણ અષ્ટાંગામાંથી
अथ भेडादयश्चक्रुः स्वं स्वं तन्त्रं कृतानि च ।। કાળના ક્રમથી એક એક વિભાગને વિકાસ થયો
અગ્નિવેશ, ભેડ, જતુકર્ણ, પરાશર, હારીત હતો અને તે તે આચાર્યોએ તે તે એક એક
અને ક્ષારપાણિએ મુનિ આત્રેયનું તે આયુર્વેદને વિભાગનું વિશેષરૂપે નિરૂપણ કર્યું હતું, જેથી તે
લગતું ઉપદેશવચન સ્વીકાર્યું હતું અને તે પછી તે વિભાગમાં તે તે આચાર્યો પ્રધાન આચાર્ય- !
તેમાંના અગ્નેિશ, આયુર્વેદતંત્રના પ્રથમ કર્તા થયા * મહાભારત-સભાપર્વ ૧૧-૧૭માં લખે છે !
|| હતા અને પછી ભેડ વગેરેએ પણ પોત પોતાનાં કે, “માયુર્વેત્તથSEાકો જેવાંતત્ર માત !–હે ભરત- | આયુર્વેદતંત્ર રચ્યાં હતાં અને તે રચેલાં પિતવંશી રાજા, ત્યાં અષ્ટાંગ આયુર્વેદ શરીરધારી | પિતાનાં તંત્રો ઋષિઓના સમુદાય સહિત ગુરુપ્રત્યક્ષ હતો.
આચાર્યને સંભળાવ્યાં હતાં.