________________
નીતિ, ગુન્હા, કાયદેઃ એ શું છે ?
૧
જેને આજે સુધારા અથવા સંસ્કૃતિ ( Civilization ) કહેવામાં આવે છે તે દુનિયામાં શરૂ થયે તે પહેલાં મનુષ્યામાં માલેજીની ભાવના જ નહેાતી. રાજા, સૈન્ય, ધન, માલીકી, જમીનદારીઃ એ ભાવના ’ એની જ હયાતી નહેાતી. મનુષ્યની આંતવૃત્તિ (instinet) તે વખતે બલવાન હતી અને નિર્દોષતા તેમજ શક્તિ વિરોષ હતી. વ્યક્તિત્વ તે વખતે ખીલ્યું. નહેતુંઃ આત્મા ૨
"
અથવા
·
મનુષ્યમાં વસતા ખરા હું.' એ વખતે.
એની જાણ માટે વ્યક્તિત્વ ખીલવાન હતી બહાર હતા.
અને તેથી મનુ
·
અને જડવાદ, બુદ્ધિવાદ અને નીતિવાદમાં અવતરવું ’– નીચે ઉત રવું ’ પડયું. મહાન શિક્ષણુની ક્રિમત પણ મહાન જ હોય છે અને અતિ ત્રાસદાયક દુ:ખમાં ગબડયા સિવાય આત્મપ્રકાશના અનુભવ’ પણ થઈ શકતે! ના. તેથીજ બાજની સંસ્કૃતિ ( civilization ) માં મનુષ્યને ‘ઉતારવા ’માં આવ્યેા, કે જે સંસ્કૃતિ ધીમે ધીમે • માર્કેટી ’ની ભાવના ખીલતી ગઇ અને તે વડે વધુ ને વધુ વેદના ઉત્પન્ન કરતી ગઇ. એ વેદના છેલ્લી હદે પહેંચી છે અને હવે દુનિયા આ સંસ્કૃતિ છેડી આત્મવાદ પર આવશે જ. આખી દુનિયામાં આજે બની રહેલા બનાવા આ કથનની સાક્ષી પુરે છે. આ બાબત પર વિશેષ ઉહાપાત હવે પછી કરીશું
.
અગાઉ જમીન કાષ્ઠની માલેકીની નહેાતી. હરકેાઈ માણસ જમીનના ઉપયેાગ કરી શકતા, ખેતી કરી શકતા, રમત ગમત કરી શકતા, હરકાઈ ઉપયોગ કરી શકતા. ‘ હક્ક ’ની ભાવના ઉત્પન્ન થઇ તે પહેલાંના કાળની આ સ્થિતિનુ ભાન હજી મનુષ્યમાં છૂપાયેલું પડયું છે; તેથી ચાર અને બ્હારવટીઆની આંતત્તિ ધનવાન અને જમીનદારના
"
*
ખાસ હ 'ની વાત માની શકતી નથી. તેઓ ખરેખર એમ માને છે કે જમીન, ધન વગેરે પર સતા સરખા હક્ક હાવા જોઇએ અને જેએ ધણીઆપું કરી બેસે છે તે જ સમાજના ખરા ચાર અને લૂટારા અને મ્હારવટીઆ છે. શાહુકારની દૃષ્ટિએ ચેર જેટલે ગુન્હેગાર છે તેટલેા જ ચારની દષ્ટિએ શાહુકાર ગુન્હેગાર છે. સીઝર કહે છે કે સ્કેવી લેાકા ( Suevi ) એકઠા મળીને જમીન ખેડતા અને એમનામાં ખાનગી માલેકી જેવું કાંઇ હતું જ નહિ.
પાસીશીક દ્વીપના વતનીએમાં આજે પણ એમ જ ચાલે છે. ખાનગી માલેકી એ મ્હાં ચારી ગણાય છે. જમીનના ટુકડા કબજે