Book Title: Manivijay Gani Dadanu Sankshipta Jivan Charitra Author(s): Unknown Publisher: ZZZ Unknown Catalog link: https://jainqq.org/explore/034549/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ ૭. હાઈ પ્રશમ પિયુષ પેનિધિ પરમતપસ્વી પૂજ્યપાદ છે પન્યાસજી મહારાજ શ્રીમાન મણિવિજયજી ગણી (દાદા)નું છે સંક્ષિપ્ત જીવનચરિત્ર -allra શાર્દૂલવિક્રિડિત, દાદાદેવ સુધર્મના સદ્દગુરૂ ચિંતામણી તુલ્ય જે પૂજયરાધ્ય પ્રશસ્ત ભાવિજનને દેતા સદાનંદ તે જે જન્મ ઍહ્મચારિ શ્રેષ્ઠ તપસી ક્ષાત્યાદિ ધમૅ ભર્યા તે સાધુત્તમ ૫૦ મણિવિજયજી વંદુ થવા નિર્જરા. ભૂમિકા ચૌદસે ચુંમાલીશ ગ્રંથરત્નના પ્રણેતા પરમર્ષિ શ્રીમાન હરે. ભદ્ર સૂરીશ્વરજી મહારાજશ્રીના લલિતવિસ્તરા ગ્રંથમાં દર્શાવેલા તપુરમપુનિકનેy” આ એકજ વચન જેઓ આ સ્મરણમાં હશે તેઓને “મહાપુરૂષોના જીવનચરિત્ર એકથી અનેકવાર શામાટે લખવાં કે વાંચવા ?” એનું રહસ્ય અગમ્ય નથી. મકાન ચણનારા કારીગરોને જેમ નકશાનો આધાર લેવે પડે છે, નૂતન ચિત્રકારને જેમ ભિન્ન ભિન્ન શિuિઓના જુદાજુદા નમુનાઓને આધાર લેવો પડે છે, તેમ આ દુનિયામાં નવીન અસાધારણ અનુભવ પ્રમાણે જીવન ઘડવામાં નિર્બળતાની છેક હદે પહોંચવા જેવી આપણી દયાજનક સ્થિતિમાંથી કાંઈક અપૂર્વ બળ, અપૂર્વ ઉત્સાહ, અપૂર્વ ગુણ તેમજ અપૂર્વ ઉદય પ્રાપ્ત કરવામાં–આપણને આ લેકમાં થઈ ગયેલા તે લકત્તર મહાપુરૂષોના જીવનચરિત્રો. સત્ય આધાર રૂપે છે. એ ચરિત્રો, વાંચનારને અને સાંભળનારને ખચિત ઉપકારક અને માર્ગદર્શક છે એ નિઃસંશય છે. અઢારમી ઓગણીસમી સરિના કેટલાક ભાગ સુધી યઓનું સામ્રાજ્ય અધિક બળવાન હતું, શિથિલાચાર અધિકાધિક વૃદ્ધિ પામ્યો હતો, પરિણામે શાસનમાં તેવા લોકોત્તર મહર્ષિઓની ઓછાશ થતી ગઈ એટલે કે તેવા સંવેગી ત્યાગી મુનિવરોની સંખ્યા ઘણી જ અ૫ થઈ ગઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ દાદાનું સક્ષિપ્ત જીવનચરિત્ર, જો કે પરમાત્મા મહાવીરદેવનું શાસન આ યુગના અંતપર્યંત પણ જીવતું અને લગતું રહેવાનું જ છે, તેના ઝળહળતા પ્રકાશને કાઈપણ આવરી શકે એમ નથી છતાં તેવા સમયમાં તેના વિસ્તારમાં કાંઇક ટુંકી મર્યાદા થાય ખરી પરંતુ વચમાં વચમાં તેવા પ્રભાવક મહાપુરૂષોના પ્રતાપે ફરીથી વિસ્તૃતદશા પ્રાપ્ત થાય છે. તે અવસરને શ્રાવકવર્ગ પણ · તિથી જ અમારાં ધર્મનું સંરક્ષણ થવું છે ’ એમ સમજી શિશિલાચારીએને અ તેવાસી થયા હતા. આવા કટોકટીના સમયમાં પણ તેવા આદરા મહાત્માએ પ્રાણાંત કાવેરીને જૈનશાસનની ધર્મધ્વઘ્ન વિસ્તિણું પ્રદેશમાં ફરકાવી હતી, તે સવગી મહાત્માઓએ ગહન પ્રદેશમાં વિહાર કરી અનેક પરિહા અને ઉપસગાં સહન કરી દુનિયાને ત્યાગ માર્ગનું સાચું ભાન કરાવ્યું હતું. જેથી શ્રાવકવર્ગમાં ધીમે ધીમે શિચિલાચારીઆ પ્રત્યે મદ આદર થવા લાગ્યા અને ત્યાગી મહર્ષિઓ પ્રત્યે તેમની અભિરુચી વૃદ્ધિ પામવા લાગી. ઝેગણીસની સદમાં પણ તે શિથિલાચારીનું ઘેર હતું, તેઓના તેમજ તે સિવાય ટુ ટક લુંકા વિગેરે અનેક વિપક્ષીઓના પ્રત્યાધાતાની સામા થઈ અનેક મહાત્માઓએ અડગ સેવા અવી છે. નિ શિરોમણિ પરમગુષ્ય દાદા શ્રી વિજયઇ આ મહાવિએમાંના એક હતા તેમના ગુપ્ત પણ અદ્દભુત ગુણા-આત્મબળ, ત્યાગ તથા કર્ત્તવ્યપરાયણતા વિગેરે શ્વેતાં આ ટુંક જીવનચરિત્ર તે એક ધણે! અલ્પ પ્રયત્ન કહેવાય પણ ઉપકાર, માર્ગદર્શન અને આત્મધર્મના ઉત્કર્ષના ઉદરથી એ હામુનિનું દાન અતિશય ઉપકારક છે, એમના જીવન સંબધી વિશેષ હકીકત મળી શકી નથી. માત્ર થોડીક હકીકત કંઇક ટીપ્પનકરૂપે મળેલી તે ઉપરથી તથા કેટલીક હકીક્ત ગુરૂવર્ય આચાર્ય મહારાજ શ્રીવિજય સહિંસુરીધરજીના મુખથી સાંભળી આ ઉભયના આધારે તે પૂજ્ય ગુરૂ ગુરૂવર્યનું સંક્ષિપ્ત જીવનચરિત્ર લખવાને પ્રયત્ન કર્યો છે. શ્રીમદ્ના જન્મ હબ્બરા જિનમદિરા, અનેક લોકેાત્તર તથા લૌકિક તીથો, પૌષધ શાળા,વિદ્યાશાળા, ધર્મશાળા, દાનશાળાઓથી વિભૂષિત, ધનધાન્ય દિી ભરપૂર, અનેક તપાવીર, દાનવીર, ધર્મવીરાની જન્મભૂમિ, ગુર્જરભૂમિના ચુંઆલ નામે વિભાગમાં, અમદાવાદ જીલ્લાના વીરમગામ તાલુકામાં, શ્રી(મહીનાથ) ભાયણી તીર્થથી સત્યકાણમાં, અવાર નામના ગામમાં વીસાત્રીમાલી વિણક જ્ઞાતીય જીવનદાસનામે શ્રેષ્ઠી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ દાદાનુ સક્ષિપ્ત જીવનચરિત્ર, રહેતા હતા. જેમને શીલ સુધી ગુલાબ સમાન ગુલામમાઇ નામનાં ધર્મ પત્ની હતાં. પતિ પત્ની ઉભય શ્રીજિનધર્મનાં પરમભક્ત હતાં. સતાષપૂર્વક ગૃહસ્થાવાસનું પાલન કરતાં જિનભક્તિ, ગુરૂભક્તિ, અને આવસ્યકાદિ સક્રિયાનું આરાધન કરવામાં મશગુલ રહેતાં હતાં. તેને રૂપચંદ નામના એક પુત્ર ઉત્પન્ન થયા હતા. ત્યારપછી સ. ૧૮૫૨ ના ભાદરવા મહિનાના શુકલપક્ષમાં રત્નગર્ભા શ્રીમતી ગુલાબબાઇએ ઉજ્વલ મૌતિક સમાન એક પુત્ર રત્નને જન્મ આપ્યો. પૂર્ણચંદ્ર સમાન પુત્રમુખ દેખી માતાપિતાને અતિ હર્ષ થયા. પુત્રને જન્મમહાત્સવ કરી, તેનુ મેાતીચંદ્ર નામ પાડયું. મેાતીચંદ અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. ‘ પુત્રનાં લક્ષણ પારણામાં' આ કહેવતને અનુસાર બાલ્યાવસ્થામાંજ તેનામાં ભવિષ્યમાં થનારા મહાન ગુણાની ઝાંખી ખીલવા લાગી. ગિક ઔદાર્ય તેના મુખ ઉપર ઝળકવા લાગ્યું. તેને આનંદી સ્વભાવ માતાપિતા આદિ કુટુંબીજને અને અન્ય સ જનસમૂહના અંતરમાં પ્રેમનેા ઉભરા ઉત્પન્ન કરતા હતા. અનુક્રમે યેાગ્ય અવસરે માતાપિતાએ મેાતીયદને ભણવા મુકયા. વિદ્યાગુરૂ પાસે વ્યવહારિક કેળવણી લેવા માંડી. સાથે સાથે માતાપિતા તરફથી ધાર્મિક ધ પણ મળતો રહ્યો. ઉદાર હસમુખા અને શાંત મેાતીચંદ પોતાના ઉત્તમ વિનયાદિ ગુણેાયી સુજાત પુત્રની આગાહી દર્શાવતે સજાનું અધિકાધિક આકર્ષણ કરવા લાગ્યો. વિદ્યાગુરૂ પાસે યાગ્ય વ્યાવહારિક જ્ઞાન સંપાદન કરી માતીચંદ્ર પિતાના ધંધામાં જોડાયા અને વિશુદ્ધ વ્યવહારપૂર્વક કાળ નિર્ગમન કરવા લાગ્યા. રત્નકુક્ષીધારક શ્રીમતી ગુલામબાઇએ મેાતીચંદના જન્મ પછી નાનચંદ અને પાનાચંદ નામના બે પુત્રા અને પાનાબા નામની એક પુત્રીને જન્મ આપ્યા હતા. મૈતીય પેાતાના પિતાશ્રી જીવનદાસની સાથે વ્યવહારમાં કુશળ થયા અને પેાતાની પ્રામાણિકતાથી ગ્રાહકવર્ગમાં પણ પંકાયા. એક અવસરે કાઇક પ્રયેાજન નિમિત્તે જીવનદાસ શેડ પોતાના કુટુંબ સહિત ખેડાછલ્લામાં રહેલા પેટલી ગામમાં ગયા. મુનિરાજશ્રી કીર્ત્તિવિજયજી. ७ પ્રભુશ્રી મહાવીરદેવના શાસનસામ્રાજ્યની ધુરા વહન કરનાર અનેક સૂરિપુર દરા આ ભારતવર્ષમાં પોતાના જીવન પર્યંત પ્રભુના પવિત્ર ધર્મના દિવ્ય પ્રકાશ ફેલાવી પરલાકમાં સધાવ્યા, જે પુણ્યશ્ર્લાક જગદ્ય મહિષઓએ અદ્યાપિ પર્યંત પ્રભુના ત્રિકાલાબાધિત અવિકારી શાસનને અવિચ્છિન્ન પરંપરાએ જાળવી રાખ્યું છે અને તેવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. મહર્ષિએ આ યુગના અંતર્યત પણ જળવશે એ નિઃસંશય છે. જેઓમાં પ્રભુના પ્રથમ પટ્ટધર તરિકે સવાસરસન્નિપાતિ પંચમ ગણધર શ્રીસુધમાં સ્વામિજી થયા. તેમની પાટે ચરમ કેવલી શ્રી જંબુસ્વામિજી થયા. તેમના પછી શ્રી પ્રભવસ્વામિજી વિગેરે ચતુર્દશ પૂર્વધર મહર્ષિ ઓ થયા ત્યાર પછી દશ પૂર્વધર શાસનપભાવક પુરપસિંહ પપરંપરાઓ થયા. યાવત ૫૮ મી પાટે હિંસકપ્રિય મસભા મોગલવંશીય સમ્રાટ અકબર જેવાના નિણ હૃદયમાં કૃપાલાને ઉત્પન્ન કરનાર જગદ્દગુરૂશ્રી હીરસૂરિજી થયા તેમના પટ્ટે પ્રવચન પ્રભાવક વિજયસેન અરિજી થયા. ત્યાર પછી વિજયદેવરિજી થયા. તેમની પાટે એટલે પ્રભુ શ્રી મીરદેવની પટ્ટપરંપરાએ ૬૧ મી પાટે શ્રીવિજયસિંહરિજી થયા. તેમના શિષ્ય પન્યાસજી શ્રી સત્યવિજયજી ગણી થયા. એ મનો જન્મ સપાદલક્ષ દેશમાં લાલુ ગામમાં થયો હતો. એમના પિતા દુગગોત્રીય વીરચંદ નામે હતા. એમની માતાનું નામ વીરમદે હતું, અને પોતાનું નામ શીવરાજ હતું. વીરચંદ અને વીરમદે બંને લંકાપંથમાં હતાં. શીવરાજ એ માર્ગ પ્રથમથીજ અચિકર હતો. જયારે તેમને દીક્ષાની ભાવના થઈ અને માતપિતાને સમજાવી દીક્ષા લેવા યાર થયા ત્યારે. માતાપિતાએ કામમાં દીક્ષા અપાવવા ઘણા પ્રયત્ન કર્યો, પરંતુ બુદ્ધિશાળી શીવરાજે યુકિતપૂર્વક તેઓને સમજાવી યોગ્ય માગનું ભાન કરાવ્યું, અને તપગ નાયક વિજયસિંહમૂરિજીને વિજ્ઞપ્તિ કરી પિનાના ગામમાં બોલાવ્યા. માનાપના બે પુત્રને દીક્ષા મહેસવ કર્યો. તેને યોગ્ય મા બે જોડાયા અને ૧૪ વર્ષની ઉમ્મરે પુત્રને દીક્ષા અપાવી. જેમનું નામ સત્યવિજય રાખવામાં આવ્યું. મુનિશ્રી સત્યવિજયજી ગુરૂવિનયપૂર્વક રાક ન ભણ્યા, મુત્ર, અર્થનું રહસ્ય જાણી ગીતાર્થ થયા અને ઉ-કુ'. ક્રિયાનો આદર કર્યો. આ અવસરે યતિઓને શિથિલાચાર દિનપર દિન વૃદ્ધિ પામત જતો હતો. સત્યાગવપક સત્યવિજય આ થિલ્ય પ્રત્યે ઘણા ઉત્પન્ન થઈ અને ગુરુવર્ય પાસે ક્રિયા ઉદ્ધાર | આતા સાળી. ગુરવ પણ યોગ્ય જાણી શિષ્યને આજ્ઞા આપી આના પાલક મુનિ શ્રી સત્યવિજયજીએ પ્રથમ મેવાડમાં વિહાર કયે " પરમ ચાતુર્માસ રડી શ દ રિયાના પાલનપુર્વ કે ઉત્કૃષ્ટ પર પર કો. ઉપદેશક જયારે ઉપદેશાને વાર પિનાનું શુદ્ધ બન . . તાજ તેની અને યોગ્ય રીતીએ ઉપદન, વર્ગ ઉપર થ ી . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. ચૌદસે ચુંમાલીશ ગ્રંથ રત્નોના પ્રણેતા સૂરિપુરંદર શ્રીમાન હરિભદ્રસૂરિજી પણ દર્શાવે છે જે –“વચમ િવ તારારાતે નિચમતઃ તેથઃ” મતલબ કે કથની અનુસાર રહેણુની અવશ્ય જરૂર છે. | મુનિરાજશ્રી સત્યવિજયજીએ છેડ છાની તપશ્ચર્યા કરવા માંડી. ઈલિલુપતાને દેશવટો દઈ અરસવિરસ આહારને ઉપભોગ કરવા લાગ્યા અને પિતાની દેશનાશકિતએ અનેક ભવ્યાત્માઓને પ્રભુ પ્રણિત પરમ શુદ્ધ માર્ગને ઉપદેશ આપી વિશુદ્ધ માગ ના પ્રવાસી બનાવ્યા. ત્યાંથી મારવાડમ વિચરી મેતા, નાગર, જોધપુર, જત, સાદી વિગેરે સ્થલોએ ચોમાસા કર્યા. આ અવસરમાં સંવત ૧૭૨૯માં શ્રીવિજયપ્રભસૂરિજીએ સેજમાં એમને પંન્યાસપદ સમર્પણ કર્યું. મારવાડમાં અનેક પ્રકારના લાભ કરી અનેક પ્રાણીઓને શુદ્ધ ધર્મમાર્ગમાં જેડી તેઓશ્રી વિચરતા વિચરતા અનુક્રમે ગુજરાતમાં આવ્યા અને પાટણ, રાજનગર વિગેરે સ્થળોમાં ચાતુર્માસ કરી વિરોધી વર્ગોના અનેક ઉપસર્ગો સહન કરી, યોગ્ય માર્ગને ઉપદેશ કરી, સમતા સાગર, સરળ પરીણામી ગુરૂ મહારાજા ૨૨ વર્ષની ઉમ્મરે સંવત ૧૭૫૬ ના પિષ શુદિ ૧૨ અને શનીવારે સિદ્ધિયોગે ચાર પાંચ દિવસની માંદગી ભોગવી નિર્વાણ પામ્યા. તેમની પાટે કર્ખરવિજયજી થયા એમને જન્મ પાટણ પાસે વાગરાડ ગામમાં થયો હતે એમણે પણ ૧૪ વર્ષની ઉમરે સં. ૧૭૨૩ ના માગશર શુદિમાં પાટણમાં દીક્ષા લીધી ૧૭૭૫ ના શ્રાવણ વદિ ૧૪ ને સોમવારે પાટણમાં એમને દેહોત્સર્ગ થયો. તેમની પછી અનુક્રમે ક્ષમાવિજયજી, જિનવિજયજી, ઉત્તમવિજયજી, પદ્મવિજયજી અને રૂપવિજયજી થયા. આ ભાડાત્માઓમાં શ્રી સત્યવિજયજીના જીવનચરિત્રની રૂપરેખા નિર્વાણરાસ તરીકે શ્રી જિન લખી છે. શ્રી કરવિજ્યજી તથા સમાવિજયજીની જિનવિજયજીએ, જિનવિજયજીના જીવનચરિત્રની રૂપરેખા શ્રી ઉત્તમવિજયજીએ, ઉત્તમવિજયજીની પદ્યવિજયજીએ અને પદ્મવિજયજીના જીવનચરિત્રની રૂપરેખા શ્રી રૂપવિજયજીએ લખી છે. રૂપવિજયજી મહારાજના શિષ્ય શ્રી કીર્તિવિજયજી મહારાજ એમનો જન્મ ખંભાતમાં સંવત ૧૮૧૬ માં વિશાશ્રીમાળી જ્ઞાતિમાં થયો હતો. ગૃહસ્થાવસ્થામાં એમનું નામ કપૂરચંદ હતું. ૪૫ વર્ષની ઉમ્મરે પાલીતાણામાં શ્રી રૂપવિજયજી મહારાજ પાસે દીક્ષા અંગી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ દાદાનુ સક્ષિપ્ત જીવનચરિત્ર, કાર કરી હતી. પ્રથમથીજ ઉત્તમ સંસ્કારવાળા હોવાથી તેમજ વિદ્વાન ગુરૂવના સમાગમથી દિનપ્રતિદિન ચારિત્રમાં વિશેષ તેજસ્વી થયા. નિસ્પૃહી, વિશુદ્ધ વૈરાગ્યવાન આ મહાત્માએ આગણીસમી હિંદમાંધાતાના જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણાથી જૈનસમાજ ઉપર મહાન ઉપકાર કર્યો. આ મહર્ષિની ભાગવત્ત એવી અપૂર્વ હતી કે જેને નિહાળી મુનિ અને ગૃહસ્થ ઉભયવળના અંતરમાં અતિશય ચમત્કાર ઉત્પન્ન થતા હતા. તેઓશ્રીએ મારવાડ, માળવા, મેઘાડ તેમજ ગુજરાતના પ્રદેશોમાં વિચરી અનેક ભવ્યાત્માને શાસનના અનુરાગી બનાવ્યા હતા. એમના શિષ્ય સમુદાય પણ હોળા હતા. લગભગ પંદરેક તેમના સિંધ હશે. તે ધાનાં નામેા ઉપલબ્ધ થઇ શક્યાં નથી. જે હણવામાં આવ્યાં છે તે આ નીચે પ્રમાણેઃ— ૧ શ્રી તપવી કસ્તુવિજય. તેત્રી સેમ સિર અને શ્રી વિજયહીરસૂરિ મહારાન્તની જન્મકૃમિ પાલણપુર નગરમાં વીસા પારવાડ જ્ઞાતીમાં સંવત ૧૮૩૭ માં જનમ્યા અને તેત્રીસ વર્ષની ઉમ્મરે સંવત ૧૮૭૦ માં દીક્ષા અંગીકાર કરી. શાસ્ત્રાભ્યાસ કરી તપસ્વી બન્યા. આજે પણ તે શ્રીતસીછના ઉપનામથી ઓળખાય છે. રસના મંદિય ઉપર તેમના અસાધારણ કાબુ હતા. આંખીલ વર્ધમાન તપની ઓળી લગભગ સંપૂર્ણ કરી હતી. આંબીલમાં પણ બહુ અલ્પ દ્રવ્ય વાધરના હતા. તેઓ વડાદરામાં નિવાણ પામ્યા. વાદરામાં કાપાની સામે પાર્શ્વનાગજીના મંદિરમાં તથા રાજનગરમાં લુહારની પોળના દિમાં તેમની સ્તુપ છે. આ તપની ગુરૂના શિષ્ય આપણા ચરત્રનાયક તપસ્વી મુનિવયં શ્રી મણિવિજય થયા. ર શ્રી ઉદ્યોતવિજય-એમના સબંધી વિરોધ હકીકત જાણવામાં નથી. એમના શિષ્ય અમરવિજયજી તેમના શિષ્ય ગુમાનવેજયછે તેમના શિષ્ય પન્યાસજી પ્રજાવિય ગણી, જેમણે સ. ૧૯૬૯ માં કાળ ક્યાં તેમના પ્રશિષ્ઠ મુનિશ્રી બુદ્ધિવિજયઇ વિગેરે રાત્ર વિદ્યમાન છે. મુનિશ્રી બુદ્ધિવિજયદ વિદ્વાન તથા તપસ્વી છે. શ્રી વિજયજી જેમણે-૧ સકળ તીથ વંદુ કોડ, ર અબધૂ સદા મગનમે રહેના, ૩ સુણ્ય નોંધ તુજ પદ્મ પંકજ મુજ મન મધુકર લીના વિગેરે અનેક વૈરાગ્યા ત્પાદક, ભકિતરસથી ભરપુર ભાવવાહી સ્તવન સયા રચ્યાં છે. ૐ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. દીક્ષાભિલાષા અને ગુરૂપ્રાર્થના. મેતીચંદના હૃદયમાં જ્ઞાનદીપક પ્રગટ થયો. વૈરાગ્ય તરંગોમાં હૃદય ઝીલવા લાગ્યું. સાંસારિક પદાર્થોની મોહકતામાં ભય દેખાવા લાગ્યો. તે મોહમાં મુંઝાઈ રહેલા ધન ધાન્યાદિની સામગ્રીવાળાઓમાં પણ દીનપણને આભાસ થવા લાગ્યો. માત્ર જ્ઞાન દર્શન ચારિત્રાદિનું એકાંતે આરાધન કરનાર પિતાના શરીરે પણ નિસ્પૃહી તે મુનિ મતંગજેની મુનિચર્યામાંજ સુખનો આભાસ થવા લાગ્યો. હવે કયારે મને મુનિપણની પ્રાપ્તિ થાય! ક્યારે ગુરૂ મહારાજની એકાંત સેવાને લાભ મળે ! અને ક્યારે જ્ઞાનાદિ વેગન આરાધક હું યેગી થાઉં! આમ વૈરાગ્ય ભાવનામાં લીન થયેલ મેતીચંદને હવે દીક્ષાની ઉત્કંઠા થઈ રહી, અને ગુરૂ મહારાજને પ્રાર્થના કરી કે – પ્રશમ પીયૂષ પોનિધિ ! જ્ઞાન દિવાકર ગુરૂ મહારાજા! અત્યાર સુધી વાસ્તવિક રીતિએ હું અંધ હતો. મહારાજા ! આપે દેશના દઈ આજ મારાં નેત્રોમાં અપૂર્વ પ્રકાશ મૂકે. પ્રભો ! ભવતારક! આપ આ સંસારમાં ડુબતાને માટે ઝીઝ સમાન છે. આ વિષય કષાય દાવાનળમાં બળતાને શાંત કરવા આપ જળધર સમાન છે. આપ અમારા વિષય તૃષ્ણારૂપ દાહને સમાવવા અમૃત સમાન છે. તે ઉપકારી! હવે તે તમારૂં જ શરણ છે માટે આ રંકને ચારિત્ર રત્ન દઈ આપ સમાન ચક્રવર્તી બનાવો આપના સંસર્ગથી અને આપની નિર્મળ કપાથી મારી વાંછિત સિદ્ધિ થશે. ગુરૂ મહારાજશ્રીએ પણ તેની ભાવના જાણું દીક્ષા પરિણામમાં દઢ બનાવ્યું. મોતીચંદે પણ હવે શીધ્ર દીક્ષા લેવાનો નિશ્ચય કરી ઘર તરફ પ્રયાણ કર્યું. મેતીચંદ ઘેર ગયા અને માતાપિતાને સંસારની વિટંબણ, મોહનું સામર્થ, તેમાં પ્રાણુઓનું પારવશ્ય તેનાથી થતા અનેક અનર્થો અને પરિણામે કર્મબંધ તથા જંબુકમારાદિને વૈરાગ્ય, માતાપિતા સહિત દીક્ષાનું અંગીકાર કરવાપણું વિગેરે દર્શાવી પોતાનો આંતરિક વિચાર જણાવ્યો. પરંતુ પુત્ર મેહમાં મુઝાયલાં માતાપિતા તત્કાળ સાનુકુળ ન થયાં. અને મેતીચંદને વ્યવહાર કાર્યમાં જોડાવું પડયું. પરંતુ જેનો અંતરાત્મા ઉજવળ થયો છે, સંસાર કારાવાસનું સ્વરૂપ જે બરાબર જોઈ રહ્યો છે, વિષય કષાયની જવાળાઓમાં બળતા પ્રાણીઓની વિડંબના જેને પ્રત્યક્ષ થઈ રહી છે, જેણે રૂપ, ચાવન, ધન, સ્વજનાદિને પ્રેમ, અને ઠકુરાઈ સ્વમ સમાન જાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧૪ દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. લીધી છે, જે વનમાં દાવાનળમાં સપડાએલ હરિની માફક આસંસારમાં પિતાને અશરણું જાણી રહ્યો છે. સંસાર વાસમાં આશ્રવાનાં અનેક રથાનો જે જોઈ રહ્યો છે તે મોતીચંદ, માતાપિતાના આંત્રહથી ઘેર રહ્યો પરંતુ વ્યવહારમાં સઘળાં કાર્યોમાં તેનો અનાદર રહ્યો. લેભાવનારાં અનેક સાધનો છતાં તેનું હૃદય પલટાયું નહીં અને તેમાંથી મુક્ત થવાના પ્રયત્ન કરવા લાગ્યો. તેની વૈરાગ્ય ભાવના દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગી. છેવટે વ્યવહાર કાર્ય માં તેના અવા પ્રકારનો અનાદર દેખી માત્ર એક ધર્મ સાધનમાં જ તેની વૃત્તિ જાણી ધર્માભા માતાપિતાએ પુત્ર પ્રત્યે અત્યંત રાગ છતાં, પણ તેના ધમ સાધનમાં અંતરાયભૂત ન થતાં કેટલીક મુદતે પુત્રની ઇચ્છાને આધીન થયાં. એ અવસરમાં રાજનગરનો સંધ રાધનપુરની યાત્રા કરવા આવ્યો. તેની સાથે કીતિવિજયજી મહારાજા પણ આવ્યા છે એમ મોતીચંદ રાધનપુર આવ્યા. ગુરૂ મહારાજનાં ચરણકમળ ભેટયા. સર્વે મંદિરની યાત્રા કરી, અને ગુરુ મહારાજ પાસે અભ્યાસ કરવા રહ્યા. અનુક્રમે ઉગ્રવિહારી કીર્તિવિજયજી મહારાજાએ ત્યાંથી મળે તરફ વિહાર કર્યો. તેમની સાથે મેતીદે પણ મારવાડ તરફ પ્રયાણ કર્યું. વિહાર કરતા ગુરૂ મહારાજ પ્રથમ તારંગાઇ તરફ ગયા. તાર ગરિની યાત્રા કરી માર્ગમાં અનેક ગ્રામોમાં જિનમંદિરોની યાત્રા કરતા અનેક પ્રાણીઓને ધર્મોપકાર કરતા ગુરુ મહારાજ અબુદગિરિ આવ્યા. જેનોની સંપત્તિ, ઔદાર્ય અને પ્રભુભકિતનું દિ: દર્શન કરાવતાં ત્યાંના ચૈત્યોની યાત્રા કરી ત્યાં કેટલાક દિવસ સ્થિરતા કરી, ભુસેવાને લાભ લીધો. ત્યાંથી મરભૂમિમાં ઉત્યાં ત્યાં પિંડવાડા, બ્રાહ્મણવાડા, વીરવાડા, સરોહી, નાંદીયા, લેટાણા, દેણા વિગેરે તીર્થોની યાત્રા કરી. બેડા, નાણા થઈ રણકપુરના ચતુર્મુખ ભવ્ય જિનાલયમાં શ્રી યુગાદિદેવને ભેટયા. ત્યાંથી સાદડી, ધારાવ, દેસુરી. નાડલાઈ નાડોલ વિગેરે પંચતીર્થની યાત્રા કરી. ગુરુમહારાજા ધર્મોપદેશ ષ્ટિથી મરભૂમિને નવપલ્લવ કરતા અનેક પ્રાણીઓને યોગ્ય ધર્મનું સ્વરૂપ દર્શાવી તેમને સુમાર્ગ સન્મુખ કરતા પાલી શહેરમાં પધાર્યા અને આપણા ભાવિમુનિ મેતીચંદ પણ તેમની સાથે ગૃહસ્થાવાસમાં પણ મુનિ માર્ગની . ( અભ્યાસ) કરતા પાલી નગરમાં આવ્યા. આટલે સમય વિદ્વાન, શુદ્ધકરૂપક, મહાત્યાગી ગુરુમહારાજની સેવામાં અને તે પણ વિહારમાં સાથે રહેવાથી મેતીચંદન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. મુનિ માર્ગના ઘણા સારા અનુભવ મળ્યા. તેમજ ગુરૂમહારાજને પણ મેાતીચંદના સ્વભાવ, વન વિગેરેના અનુભવ થયા. તેનેા હસમુખા ચહેરા, ઉદાર શાંત અને માયાળુ સ્વભાવ, નિષ્કપટીપણું તેનું દાક્ષિણ્ય અને વિશુદ્ધ ભક્તિથી ગુરૂમહારાજની તેના ઉપર અત્યંત કૃપા થઈ. ગુરૂશ્રીના પ્રથમ સમાગમે મેાતીચંદભાઈ ચારિત્ર લેવા ઉત્સુક બન્યા હતા પણ હવે તેા તેમણે નિશ્ચય કર્યો કેઃ–ચારિત્ર લેવુંજ અને તે પણ આવા જ ગુરૂ પાસે. પાલી નગરની દિવ્ય મદિરાની યાત્ર કરી ઉપકારી ગુરૂમહારાજાએ ત્યાં કેટલીક મુદ્દત સ્થિરતા કરી જેથી ત્યાંના ભાવિ શ્રાવક શ્રાવિકાઓ વિગેરે ઘણા હર્ષ પામ્યાં. મહારાજાની મધુરવાણી અને વૈરાગ્યેાત્પાદક દેશના સાંભળી આનંદમાં ગરકાવ થઈ ગયા અને દિવસે દિવસે અપૂર્વ ઉત્સાહ પ્રગટતા ગયા. મહારાજાની સાથે આવેલા મેાતીયદની પણ લોકેા અનન્ય ભક્તિ કરવા લાગ્યા. માતી પણ પોતાના હમ્મેશનાં પ્રસન્નમુખ, મીલનસાર સ્વભાવ વિગેરે ઉત્તમ ગુણાથી તેમના હૃદયનું એવું આકર્ષણ કરી લીધું કે જેથી લોકાને પણ અહુ પ્રથમિકા પૂર્વક તેની ભક્તિની સ્પર્ધા થવા લાગી. હવે શહેરમાં મેાતી દીક્ષાના અભિલાષી છે અને ચેડીજ મુદતમાં દીક્ષા અંગીકાર કરનાર છે એવી વાતે ફેલાવા લાગી. લાકા માતીચંદને મહાભાગ્યવાન માનવા લાગ્યા. વળી અત્યાર સુધીમાં ગુરૂ મહારાજના સહવાસથી પરિપકવ થયેલ તેની વૈરાગ્યવાટિકા અત્યંત ખીલી નીકળી હતી. આ વૈરાગ્ય વાટિકાને રંગ જોઈ પાલીના મધે એકત્ર થઈ ગુરૂ મહારાજને વિજ્ઞપ્તિ કરી જે:-‘મહારાજા! આ પાત્રીના સધ ઉપર જેવી રીતે આપે કૃપા કરી, આપના દર્શનથી અને દેરાનાથી અમેાતે તા-પાવન કર્યા તેવીજ રીતે કૃપા કરો ભાગ્યશાળી વૈરાગ્યવાન અમારા સાધર્મ બધુ માતીચંદભાઈને અત્રે દીક્ષા આપી અમારી આ ભૂમિને પાવન કરી અમારી અભિલાષા પૂર્ણ કરા.' ગુરૂ મહારાજાએ પણ યાગ્ય અવસર જાણી પોતાની સમ્મતિ દર્શાવી. કહેવાની જરૂર નથી જે મે!તીચંદ તા અનગાર થવાને અતિ ઉત્સુક હતા, અને મુની રાહુ દેખતા હતા. મહે।ત્સવ અને દીક્ષા ૧૫ ગુરૂમહારાજશ્રીની સંમતિ મળવાથી સંધમાં અપૂર્વ આનદ થયા. મિદરામાં અબ્ઝાન્ડિકા મહેાત્સવ શરૂ થયેા. નાટક, ગીત, વાજીંત્રાના નાદ થવા લાગ્યા. મેાતીચ ંદભાઇની ઘેર ઘેર પધરામણી થવા લાગી. સાધિ ભાએ અનેક પ્રકારે તેમની ભક્તિ કરવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૬ દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. અનુક્રમે દીક્ષા દિવસ આવ્યો. આડંબરપૂર્વક વરઘોડે ચઢયો. દીક્ષા સ્થાને આવ્યા. ઉત્સાહપૂર્વક મહાન સમુદાય એકઠા થયો. યાચકને દાન દેવાયાં. દીક્ષા વિધિ શરૂ થઇ. મેતીચંદભાઈએ જ્યારે આભરણે ઉતારવા માંડ્યાં. ત્યારે સુકોમળ હૃદયવાનનાં હૈયાં ભરાવા લાગ્યાં. કેટલાકની આંખમાંથી આંસુ પડવા લાગ્યાં. કેટલાક અનુમોદન કરવા લાગ્યા. કેટલાક મેતીચંદભાઈને, કેટલાક ગુરમહારાજને અને કેટલાક ઉભયને ધન્યવાદ દેવા લાગ્યા. અને કેટલાક વિર્ય ઉપાયરૂપ કીચડમાં ખુંચેલા પોતાના આત્માની નિંદા કરવા લાગ્યા. પરંતુ મોતી. ચંદભાઈના મુખ ઉપર તો આજે અપૂવ આનંદની રેખાઓ તરવરતી હતી. આજે પોતાની અભિલાષા પૂર્ણ થાય છે, બંધનથી મુક્ત થવાય છે, અને ચારિત્ર રત્નની પ્રાપ્તિ થાય છે, જેથી તેમને હદયમાં હર્ષના કલેલો ઉછાળતા હતા. વિધિ ચાલુ થતાં સામાયિક ઉચ્ચરાવવાનો અવસર થયો એટલે ગીત વાઈબાનો નાદ બંધ થયે. સર્વત્ર શાંતિ ફેલાઈ અને ગુરુ મહારાજ મનોહર દિવ્ય વાણીથી “ નાક ૨ પૂર્વક કરેમિ ભંતે” નો પાડ ત્રણવાર ઉચ્ચરાવ્યો અને મોતીચંદભાઈને પોતાના શિષ્ય તપસ્વી મુનિવર્ય શ્રી કસ્તુરવિજયજીના શિષ્ય તરિકે સ્થાપન કરી તેમનું “મણિવિજયજી” નામ આપ્યું. સુવર્ણમાં સુગંધ ભળી. વિનય, વિવેકી, વૈરાગી મોતીચંદને ૧.૭૭ માં ચારિત્ર રત્ન પ્રાપ્ત થયું. વિહાર ઉપવાસનું પચ્ચખાણ કર્યું. આગલે દિવસે એકાસણું કર્યું હતું ત્યાર પછી પણ ચાવત અંદગી પર્વત એકાસણાથી ઓછી તપસ્યા કરી નથી. દીક્ષાવિધિ સંપૂણ થઈ એટલે લેકા વૈરાગ્ય તરંગોમાં ઝીલતા મોતીચંદભાઈના ગુણાનું સમરણ કરતા સ્વસ્થાને ગયા. ગુરુમહારાજાએ પણ નુતન શિષ્ય સહિત અન્યત્ર વિહાર કર્યો. વિહારાદિ ચર્યા, બાલ્યાવસ્થામાં જ જેના કોમળ અંતઃકરણમાં ઉચ્ચ સંસ્કારો સ્થાપિત થયા હતા તે મે તીચંદ હવે મે તીચંદ મટીને મણિવિજયજી બન્યા. આગાર છોડી અણગાર થયા. દુન્યવી પ્રપોથી વીરમી એકાંતે આત્મહિતના અવિચળ માર્ગના પ્રવાસી બન્યા. પૂજ્યપાદ શ્રી કીર્તિ વિજયજી મહારાજશ્રીના ખેડાના પ્રથમ પરિચય વખતે તેમના દુધ સહોદર ઉલ હૃદયમાં ઉદ્દભવેલી પવિત્ર ભાવનાને તો લગભગ સાત વર્ષ જેટલે દીર્ઘ સમય વીતી ગયો. આટલા સમય પર્યત તે માતા પિતાના સ્નેહ તંતુએ મેતીચંદભાઈને દર બંધનથી બાંધ્યા હતા તેઓ પણ સર્વ વિરતિના આવારક નિબિડ પ્રતિબંધને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. વિચારી તેને ત્રોડવા માટે ગૃહજીવનમાં પણ અણુગાર જેવું જીવન વ્યતીત કરી રહ્યા હતા. છેવટે અંતરાય છુટયા, તે શુભ સમય આવી પહોંચ્યા, અને પ્રત્રજ્યાના દૃઢ રંગી મેાતીચ`દભાઈની આશા સફળ થઇ. માતા, પિતા, બંધુ, ભગીની વિગેરે સ્વજન સંબધી સ્નેહના દૃઢ બુ'ધના ક્ષણવારમાં ત્રોડી નાખ્યાં. સંસારની માયા છોડી. પૌદ્ગલિક સુખ વૈભવાતા પરિત્યાગ કર્યાં. કારાવાસના કિલષ્ટ દુઃખથી વિઘ્ન પ્રાણી જેમ શરણ્યનું શરણું અંગીકાર કરે તેમ મુનિવર્યશ્રીએ ગુરૂ વશ્રીના પવિત્ર ચરણે પેાતાનું શીર ઝુકાવ્યુ અને જીંદગી ભરતે માટે તેમનાજ અનુચર થયા. તેઓશ્રી જે આજ્ઞા કરમાવે તેજ પ્રમાણે કરવું આવા દૃઢ નિશ્ચય તેમના ઉજ્જ્વળ અંતરમાં સુવર્ણાક્ષરે કાતરાઈ રહ્યો. સુકેામળ શય્યામાં શયન કરનાર માતીયદભાઇએ આજે ભૂશય્યા સંથારા ઉપર શયન કરવાને સ્વીકાર કર્યો. ઈષ્ટ મિષ્ટ ભે જનને પરિત્યાગ કરી અંત પ્રાંત અરસ વરસ ભોજનમાં જ સાષ વૃત્તિ ધારણ કરી પરિગ્રહ મમત્વ દશાને દેશવટા આપ્યા. પ્રયાણ માટે વાહન અને ઉપાનહના ઉપભાગ કરનાર મેાતીયદભાઇએ કાંટા કાંકરા અને કચરાથી ભરપૂર મામાં પણુ અણુવાણે પગે ચાલવાની વૃત્તિ અંગીકાર કરી. સમગ્ર વિશ્વ પ્રત્યે મૈત્યાદિ ભાવનાથી તેમનું હૃદય એતપ્રેત થયું. એક કુટુબને ત્યાગ કરી સમગ્ર વસુધાતે પોતાનું કુટુ ંબ બનાન્યુ. પરભાવને છેાડી સ્વરમતામાંજ મન વાળ્યુ. પરિષહ અને ઉપસર્વાંના સૈન્ય બળને હંકાવવા સિંહ પરાક્રમી બન્યા. રાંગણમાં મેહરાજાને વિજય કરવા ધર્મધ્વજા ધારણ કરી ધર્મધુરાને હસ્તગત કરી ૧૮૦૦૦ શીલાંગરથને વિશ્વ ઉપર વહન કરાવવા લાગ્યા. ધૈર્યા સમિતિ વિગેરે અષ્ટ પ્રવચનમાતાના પાલક સુજાત પુત્રે પેાતાની માતાની અને માતાના ચરણે પડેલા અનેક સુપુત્રોની કાતિલતાને સમગ્ર વિશ્વમાં વિસ્તારી. ટુ કાણુમાં એટલુંજ કે મુનિવશ્રો મણિવિજયજીએ, ચિર’તન મુનિવરાએ સ્વીકારેલા નિર્મળ અને નિષ્ક્રિયન સંયમ રથમાં આરૂઢ થઈ મુક્તિ માર્ગે પ્રયાણ કર્યું. ગુરૂકુલ વાસમાં રહી જ્ઞાન, દર્શન ચારિત્રને અનુભવ લેતા ચરણ સિત્તરી, કરણ સિત્તરીનું આરાધન કરતા મુનિવષ્ય ગુરૂ મહારાજા તેમજ અન્ય મુનિ સમુદાયના વિનય વૈયાવચ્ચાદિમાં અપ્રતિબદ્ધ સતત ઉદ્યમ કરવા લાગ્યા. જેના પરિણામે થાડીજ મુદતમાં સ મુનિ મંડળની પ્રીતિ સંપાદન કરી લીધી. સર્વકાઈ એમના પ્રત્યે સ્નેહ ભરી દૃષ્ટિએ જોવા લાગ્યા. અને એમના વિનયાદિતની એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૭ www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૮ દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. અવાજે પ્રશંસા થવા લાગી. દુનિયામાં વિનય ગુણ એ એક મહાન વશીકરણ છે. ગુણોનું મૂળ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રનું મૂળ છે, મેલનું પણ એ મૂળ છે. ચાહે દેશવિરતિ હો કે સર્વ વિરતિ, હો. એ વિનય વિના કોઈપણ શેભા પામી શકતા નથી ! ! વિનિત કપ્રિય બને છે અને લોકપ્રિય અન્યોનું સ્વમાર્ગે આકર્ષણ કરી શકે છે. ધર્મ ઉપર બહુમાન કરાવી શકે છે. તથા અન્યને બોધિબીજની પ્રાપ્તિનું કારણ બને છે. અન્યને ધર્મ માર્ગ માં જોડવામાં આ ગુણની અવશ્ય જરૂર છે. વિદ્વત્તા છતાં લોકપ્રિયતાના અભાવે બીજાઓને જોઈએ તેવા લાભ આપી શકાતો નથી. કીતિવિજયજી મહારાજાની આજ્ઞાથી ગુરૂ સાથે વિહાર કરતા પ્રથમ ચાતુમાં તેમણે ૧૮૭૭ માં મેડતા નગરમાં કર્યું. ચાતુર્માસ સંપૂર્ણ થયા પછી મરૂભૂમિમાં વિચરતા અનેક તીર્થોની યાત્રા કરી ભવ્ય કુમુદ વનને વિકસ્વર કરતા ગુજરાતમાં રાધનપુર નગરે આવ્યા અને સં. ૧૮૭૮ માં ચાતુર્માસિક સ્થિરતા ત્યાંજ કરી, ત્યારપછી શંખેશ્વરજી આદિ તીર્થોની યાત્રા કરી ગુરુવર્ય સાથે રાજનગર આવ્યા અને ગુરુવર્ય સાથે સંવત ૧૮૭૮, ૭૦, ૮૦ ત્રણ માસાં રાજનગરમાં કર્યા. આ અવસરે કીર્તાિ વિજયજી મહારાજા વૃદ્ધાવસ્થા પામ્યા હતા. મહારાજશ્રી મણિવિજયજી દીક્ષા દિવસથી માંડી ઉપવાસાદિ તપ શિવાયના બીજા દિવસમાં એકાસણું જ કરતા હતા. તે પણ ઠામ ચોવિહાર એટલે આહાર અવસરેજ પાણી વાપરતા. તે સિવાય બીજા અવસરે પાણી પણ લેતા ન્હોતા. નાની કે મોટી તપસ્યા હોય, વિહારમાં હોય કે સ્થાને હોય, શરીરે આબાધા હોય કે શાંતિ હોય, પરંતુ પાયાવિહાર એકાસણું કરતા હતા. તપના ઉત્તર પારણે અને તપને પારણે પણ એકાસણું કરતા. ખરું જ છે જે માનનો તાર પંકા | ગુમહારાજશ્રી કસ્તુરવિજયજી વર્ધમાન તપનાં આયંબીલ દરરોજ કરે અને તેમના આ નૂતન શિષ્ય ચોવિહાર એકાણ કરે. આ સ્થિતિમાં ૧૮૭૯ ના ચોમાસામાં ર૭ વર્ષની ઉમરે સોળ ઉપવાસ કર્યા, અને બીજે વર્ષો . ૧૮૮૦ માં અઠ્ઠાવીસ વર્ષની ઉમ્મરે માસક્ષમણ કર્યું અને ત્રીજા ચોમાસામાં સં. ૧૮૮૧ માં બત્રીસ ઉપવાસ કર્યા. આવી રીતે રાજનગરનાં ત્રણે ચોમાસામાં મહાન તપસ્યા કરી, ત્યાગી તપસ્વી ગુરૂના શિખ્યમુનિશ્રી મણિવિજયજી તપસ્વી બન્યા. આટલી નાની વયમાં અને માત્ર પાંચ વર્ષના દીક્ષા પર્યાયમાં આવી મોટી તપસ્યા થાય એ પુદગલાનંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ દાદાનુ સક્ષિપ્ત જીવનચરિત્ર. ૧૯ શરીર સેવકાને તેા ખરે આશ્ચર્ય ઉપજાવે. પરંતુ સંસારની સ્થિતિ જાણી, કર્માંબધના સ્થાનેાને વિચારી, નિર્જરાના અભિલાષી થઇ, શરીરની મૂર્છા છેાડી, આત્મશક્તિની જેણે પીછાન કરી છે તેને તપસ્યામાં મૂઝવણ થતી નથી, પર ંતુ તે તે અંશે શારીરિકાદિ મૂર્છાના ધનથી મુક્ત થવાથી અધિકાધિક આનંદ થાય છે. રાજનગરનાં ત્રણે ચામાસામાં શ્રીમને આવી રીતે તપસ્યા, ગુરૂભક્તિ વિગેરેને અપૂર્વ લાભ મળ્યા. આ અવસરમાં સવત ૧૮૮૦ માં અમદાવાદમાં લુહારની પાળમાં બાર મુનિવરેાનાં ચામાસાં હતાં. અમદાવાદથી વિહાર કરી કાઠિયાવાડ ગયા અને સંવત ૧૮૮૨ નું ચોમાસુ પાલીતાણામાં કર્યું. એ ચામાસામાં સાળ ઉપવાસ કર્યો. ત્યાંથી વિચરતા રાજનગર આવ્યા અને સંવત ૧૮૮૩ નું ચેામાસું રાજનગરમાં કર્યું. એ ચેામાસામાં પણ સેાળ ઉપવાસ કર્યા. સંવત ૧૮૮૪ નું ચામાસુ ખંભાતમાં કર્યું, ત્યાં આઠ ઉપવાસ કર્યો. સંવત ૧૮૮૫ નું ચામાસુ રાજનગરમાં કર્યું. સં. ૧૮૮૬ માં રાધનપુર ચામાસુ કર્યું. ચામાસા પછી કચ્છમાં વિચર્યા ત્યાંની ભદ્રેશ્વર વિગેરે અનેક સ્થળેાની યાત્રા કરી. સં. ૧૮૮૭ અને ૧૮૮૯ માં ભૂજનગરમાં એ ચામાસા કર્યા. ત્યાંથી પાછા વળતાં સં. ૧૮૮૯ માં રાધનપુર ચામાસુ કર્યું. ધનપુરના ચામાસા પછી વિહાર લંબાવ્યેા. ગુજરાતથી નીકળી મરૂધરમાં વિચર્યાં. ત્યાં પંચતીર્થી આદિ અનેક તીર્થાની યાત્રા કરતા અનેક ભવ્ય જીવાને ઉપકાર કરતા મુનિવર્યાં નારસ પહેાંચ્યા અને સંવત ૧૮૯૦ નું ચોમાસુ બનારસમાં કર્યું. મારવાડ અને પૂર્વ દેશમાં જ્યાં શ્રાવકાની વસ્તિ થાડી થેાડી હાવા છતાં નિરતિચાર ચારિત્રનું પાલણ કરતા પદ્મસુંદર નામના મુનિ સાથે ગુરૂ મહારાજ ત્યાં વિચર્યા. બનારસના ચેામાસામાં આયંબીલ ઉપર નવ ઉપવાસને તપ કર્યા. નારસના ચામાસા પછી ત્યાંથી આગળ પૂ દેશમાં વિચરી સમ્મેત શીખરજીની યાત્રા કરી. ત્યાંથી પાછા ફરી સંવત ૧૮૯૧ નું ચામાસુ ક્રીસનગઢમાં કર્યું. ૧૮૯૨ નું ચામાસુ પણ મારવાડમાં પુષ્કરણામાં કર્યું. ત્યાંથી વિચરતા મારવાડ ગુજરાત થઈ ૧૮૯૩નું ચોમાસું જામનગરમાં કર્યું. એ ચામાસામાં અઠ્ઠાઇની તપસ્યા કરી. ૧૮૯૪ માં રાજનગર ૧૮૯૫, ૯૬ કચ્છદેશમાં ભૂજનગરમાં (ભૂજનાં ચાર મામાસાં ૮૭, ૮૮, ૯૫, ૯૬ માં કર્યાં. તેમાં દશ અને ખાર ઉપવાસની તપસ્યા કરી. કયા ચામાસામાં કરી તે જાણવામાં નથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ૨૦ દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. સં. ૧૮૯૭ માં પાલીતાણામાં ચોમાસુ કર્યું.૧૮૯૮ જાણવામાં નથી. ૯૯ પીરાનપુર, ૧૯૦૦ લીંબડી. ૧૯૦૧ વાંકાનેર, ૧૯૦૨ લીંબડી, ૧૯૦૩ વિસલપુર, ૧૯૦૪ પીરાનપુર, ૧૯૦૫ જાણવામાં નથી. ૧૯૦૬ રાજનગર. ૧૯૦૭ જાણવામાં નથી. ૧૯૦૮ રાધનપુર, ૧૯૦૯ થી ૧૯૧૫ સુધી રાજનગર. ૧૯૧૬ પાલીતાણામાં શ્રીદયાવિમળને ભગવતિના યોગોરવહન કરાવી ભાવનગરમાં ગણિપદ આપી ત્યાં ચોમાસુ કર્યું. ૧૯૧૭ રાધનપુર. ૧૯૧૮ જાણવામાં નથી. ૧૯૧૮ પાલીતાણા. ૧૯૨ ૦ પીરાનપુર. ૧૯૨૧ વસં. ૧૯૨૨ થી ૩૫ સુધીનાં છેવટનાં ૧૪ ચોમાસાં રાજનગરમાં કર્યા. ૧૯ર૩ ના જેઠ સુદ ૧૩ પન્યાસ શ્રી સાભાગ્યવિજયજીએ પંન્યાસ પદ આપ્યું. અન્ય અન્ય સ્થળોમાં સર્વ મળી ૫૯ માસાં થયાં તેમાં ૧ મેડતા, ૧ ખંભાત, ૧ બનારસ, ૧ કીસનગઢ, ૧ પુષ્કરણા, ૧ જામનગર, ૧ વાંકાનેર, ૧ વિલનગર, ૧ ભાવનગર, ૧ વસે, ૨ લીંબડી, કે પાલીતાણા, કે પીરનપુર ૪ ભૂજ, ૪ સ્થળે જાણવામાં નથી ૫ રાધનપુર, ૨૮ રાજનગર. અઠ્ઠાવન વર્ષની અવસ્થા થઈ ત્યાં સુધીમાં ગુજરાત, કાઠિયાવાડ, રાજપુતાના અને પૂર્વ દેશમાં સમેત શીખર પર્વત વિચયા પછી કારણસર સાત માસ લાગલા ગટ અમદાવાદમાં થયાં. ત્યાર પછી વૃદ્ધાવસ્થા છતાં પણ કાઠિયાવાડ, પછી ઉત્તર ગુજરાત, વળી કાઠિયાવાડ, ત્યાંથી ગુજરાતમાં જુદે જુદે સ્થળે વિચરી, શારીરિકબળ અતિ ક્ષીણ થવાથી લગભગ સત્તર વર્ષની અવસ્થા પછીના ૧૪ ચામામાં રાજનગરમાં કર્યા, તપસ્યા –બીમની તપશ્ચર્યા તો કોઈ અવર્ણનીય હતા. સતત વિહાર છતાં પણ નિયમિત તપસ્યા તો તેઓની ચાલુજ રહેતી હતી એકદરે ૧ બત્રીસ ઉપવાસ, ૧ માસક્ષમણ, ૩ સોલ ઉપવાસ, ૧ બાર ઉપવાસ, ૧ દશ ઉપવાસ, ૫ અઠ્ઠાઈ, ચાર ઉપવાસ તે સિવાય અનેક અઠમ, છઠ અને તિથિ વિગેરેના ટા ઉપવાસ જેની ગણત્રી કરવામાં આવી નથી. તથા અબીલ વર્ધમાન તપની એકત્રીસ એળીઓ કરી હતી ઉપવાસ શિવાયના દિવસોમાં આંબીલ એકાસણું તો ચાલુ જ રહ્યાં. એકાસણું કરવા છતાં એકવાર એટલે ભજનના અવસરેજ પાણી પીવું એ બહુ વિચારણીય છે શારીરિક અને માનસિક કાબુના અભાવે કેટલાકે જે કે રાત્રીભોજન કરતા નથી પરંતુ શયનપર્યત પાણી પીવે છે. એકાસણામાં પણ નિયમિત આહારને અભાવે કેટલાકને સાંઝ સુધીમાં અનેકવાર પાણી પીવાની જરૂર પડે છે, પરંતુ એકાસણું કરનારને ઉનોદરી કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. ૨૧ અને સ્નિગ્ધ આહારની લુપતા છેડે તે અભ્યાસના પરિણામે ચોવિહાર એકાસણને તપ સુખપૂર્વક કરી શકે છે. આ તપ કરનારને આહાર પાણીનું પારવણ્ય અને તેનાથી ઉત્પન્ન થતાં અનેક દુઃખમાંથી કેટલે બચાવ થઈ શકે છે તે વિચારવાથી સહેજે જણાઈ આવશે. ભૂખ્યો થાય એને ભૂખનું દુઃખ અને તેનાં સાધનોની પ્રાપ્તિ માટે અનેક વિટંબણાઓ. એવી જ રીતે તરસ્યાને પણ. પરંતુ જેણે સુધા અને તૃષા ઉપર કાબુ મેળવ્યો છે તેને એ દુઃખ અને વિટંબણાઓ નથી. જો કે ઔરિક શરીરની સ્થિતિ એવી છે કે તેને આહાર પણ તે અવશ્ય જોઈએ છે પરંતુ નિયમિત મનુષ્ય અભ્યાસના પરિણામે એમાંથી ઘણે અંશે મુકત થઈ શાંતિ મેળવે શકે છે. જ્યારે અનિયમિત અને આહારાદિનો લોલુપી મનુષ્ય જીંદગીભર અશાંતિ સેવે છે. માટે સવશે મુક્ત ન થવાય તે પણ તપને અનુક્રમે અભ્યાસ કરનાર અનેક વિટંબણાઓથી મુક્ત થઈ શકે છે, એને આત્મશક્તિનું નિદર્શન થાય છે. મહાન નિર્જરાન ભાગી થાય છે, એનો આત્મા હળવો થાય છે. અને જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું આરાધન થાય છે. મુનિવર્યશ્રીમાં માત્ર બાહ્ય તપસ્યાનેજ આદર હતો એટલુંજ નહીં પરંતુ અત્યંતર તપસ્યા વિનય, વૈયાવચ્ચ વિગેરે તે તેમનાં અખલિત ચાલુજ રહેતાં. કહેવાય છે જે “મા તપસ: શોષઃ” ક્રોધ એ તપનું અજીર્ણ છે. વાતોમાં અને અનુભવોમાં એવા ઘણા પ્રસંગો જોવામાં આવે છે. પરંતુ પ્રમોદધિશ્રી મહાવીર પ્રભુનું અહોનિશ ધ્યાન ધરતા આ મહાત્માશ્રીના નિર્મલ હૃદયમાંથી પ્રથમ પરિણતિના સદ્દભાવે ક્રોધ તો ક્યારનોએ પલાયન કરી ગયે હતો. કહેવું પડશે કે આ મહર્ષિ ક્ષમા અને શાંતિની તો અપ્રતિમ મૂર્તિ હતી. શિષ્ય વગ. ૧. અમૃતવિજયજી-કચ્છ દેશના ગઢ ગ્રામનિવાસી વિસા ઓસવાલ જ્ઞાતીય આશાળ શ્રેણી અને કર્મીલા નામની તેમની સ્ત્રી તેમના પુત્ર ઉભયચકે (અભયચંદ્ર નામ સંભવિત લાગે છે.) ૧૮૯૮ માં દીક્ષા અંગીકાર કરી તેમનું નામ અમૃતવિજ્યજી રાખવામાં આવ્યું. આ એમના પ્રથમ શિષ્ય થયા. એમના શિષ્ય મુનિશ્રી નેમવિજયજી થયા. તેમવિજયજીને બે શિષ્ય પુન્યવિજય અને મોતીવિજય થયા તેમાં હાલ એક મેતીવિજયજી વિદ્યમાન છે. ૨. બુદ્ધિવિજયજી (બુટેરાવજી)–એમનો જન્મ પંજાબ દેશમાં ૧૮૬૩ માં થયો હતો. તેઓ બાળબ્રહ્મચારી હતા એમણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨૨ દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. યેાગ્ય ગુરૂના અભાવે ૧૮૮૮ માં ફ્રુટક મતમાં દીક્ષા ગ્રહણ કરી હતી. પરંતુ પાછળથી જેમ જેમ સૂત્રો વાંચતા ગયા, તેમ તેમ એ મત વિપરીત લાગવાથી સવત ૧૯૦૩ માં સ્વયમેવ મુહપત્તિ તેાડીને સત્યમાર્ગ અંગીકાર કરી સવેગી બન્યા, પરંતુ તે દેશમાં સગુરૂને યેાગ ન હોવાથી ત્યાં કેટલીક મુદ્દત વિચરી કેટલાક ગૃહસ્થાને યોગ્ય માર્ગ દર્શાવી, તેમને સૃર્તિ પૂજકા બનાવી, બીજા એ પાતાના સાધુઓને પણ પોતાના માર્ગે ભૈડયા, વળી એક શ્રાવકને પણ ૯૦૮ માં સવેગમાર્ગની દીક્ષા આપી. પછી પનળથી નીકળી મારવાડ થઇ ગુજરાતમાં આવ્યા. અને રાજનગરમાં મહારાજશ્રી મણિવજયજી પાસે સવેગી તપગચ્છની દીક્ષા અંગીકાર કરી. ચોગવહાર્દિ ક્રિયા પન્યાસ સાભાગ્યવિજયજીના હાથે થઈ. વડી દીક્ષા અવસરે તેમનું યુટેરાવજી નામ બદલી બુદ્ધેવિગ્ટયજી નામ રાખવામાં આવ્યું. સાથે આવેલા એ મુનિએ મૂળચંદજી અને વ્રુદ્ધિચંદજી તેમને પણ દીક્ષા આપી મુનિવર્ય શ્રી બુદ્ધિવિજયના રિશષ્ય તરીકે સ્થાપન કર્યાં. તેમનાં નામ અનુક્રમે મુકિતવિજયજી અને વૃદ્ધિવિજયજી દેવામાં આવ્યા. જે કે આ નામેા ફેરવવામાં આવ્યાં. ખરાં પરંતુ પ્રથમનાં નામેાતિ પરિચિત હોવાથી અદ્યાપિ તે પ્રથમનાં નામથીજ ઓળખાય છે. આ મહાત્માએ પત્નમમાં સ્મૃતિપૂજકા ઉચ્છિન્ન થતા માર્ગ પુનઃ સજીવન કરવામાં પ્રયત્ન કર્યો તેમાં કેટલેક અંશે ફળીભૂત થયા. સવેગીપણાની દીક્ષા અંગીકાર કરી કરી પામ ગયા. પુનઃ શુદ્ઘમાળનું સિંચન કરી ગુજરાત આવ્યા. અને ૧૯૩૮ ના ફાગણ વદ અમાસને દિવસે કાળ ધર્મ પામ્યાએમનેા શિષ્ય પરિવાર મહાન છે હાલ વિચરતા મુનિવરેામાં મોટા ભાગ એમનેા છે. એમના પ્રથમ શિષ્ય ( ૧ ) મુકિતવિજયજી ( મુળચંદજી )પુજાબમાં સ્પાલકોટ નગરમાં એમને જન્મ એસવાળ જ્ઞાતિમાં સ. ૧૮૮૬માં થયેા હતેા. ૧૯૦૨માં ટેરાવજી પાસે દુઢકમતમાં દીક્ષા લીધી હતી અને ૧૯૦૩ માં તેમનીજ સાથે મુહપત્તિ તેાડી વેગી મા અંગીકાર કર્યા. ૧૯૧૨ માં યોગાહન કરી વડી દીક્ષા લીધી અને મહારાજશ્રી બુટેરાવજીના શિષ્ય બન્યા. સ. ૧૯૨૩ માં તેમને પન્યાસજી મણુિવિજયજી મહારાજે ગણીપદ આપ્યું હતું. અમદાવાદ, એરૂ, શીહાર વિગેરે સ્થળેામાં એમણે સારા ઉપકાર કર્યાં છે. શેડ દલપત્તભાઇ તથા શેડ પ્રેમાભાઈ વિગેરેતે એમના પ્રત્યે બહુ સારૂં માન હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ દાદાનુ' સક્ષિપ્ત જીવનચરિત્ર ૨૩ એમને શિષ્ય પ્રશિષ્યાદિ પરિવાર પણ મોટા છે. જેમાં તેમના શિષ્ય કમળવિજયજી ( વિજય કમળસૂરિજી) ના પરિવાર વિશેષ છે. એમના અન્ય શિષ્યા હુસવિજયજી, ગુલાબવિજયજી, શ્થા ભવિજયજી, ન્યાયશાસ્ત્રના સારા અભ્યાસી દાનવિજયજી વિગેરે હતા. હાલમાં શ્રીવિજયકમળસૂરિજી તથા ગુલાબવિજયજી તથા દાનવિજયજી તથા થાભવિજયજના પરિવારના મુનિએ વિદ્યમાન છે. સમુદાયના મુનિવર્ગો ઉપર એમના વિશેષ કાણુ હતા તેમજ વૃદ્ધિચંદજી વિગેરે ગુરૂભાઇએ પણ એમનું બહુ માન કરતા હતા. સંવત ૧૯૪૫ ના માગશર વદિ ને દિવસે ભાવનગરમાં તેઓ કાળ ધર્મ પામ્યા. અગ્નિસંસ્કાર સ્થાને એમનાં પગલાં સ્થાપન કરવામાં આવ્યાં છે. (૨) વૃદ્ધિવિજયજી ( વૃદ્ધિચંદજી) પ`જાબ રામનગર શહેરમાં એમના જન્મ એસવાળ જ્ઞાતિમાં સંવત ૧૮૯૦ માં થયે હતા. ૧૯૦૮ ના આષાઢ માસમાં મહારાજશ્રી બુઢેરાવજી પાસે દિલ્લીમાં દીક્ષા લીધી અને ૧૯૧૨ માં યોગાહન કરી વડી દિક્ષા લીધી અને મુનિશ્રી વૃદ્ધિવિજયજી નામથી મુનિવર્યશ્રી બુદ્ધિવિજયજીના શિષ્ય થયા. એ શાંત સ્વભાવી હતા. એમના ઉપદેશની અસર બહુ સારી થતી હતી. ભાવનગર · વિગેરે સ્થળામાં એમણે બહુ ઉપકાર કર્યો છે અત્યારે પણ ભાવનગર એમના ઉપકારનુ સ્મરણ કરે છે. એમના ૧ કેવળવિજયજી, ૨ ગભીરવિજયજી, ૩ ઉત્તવિજયજી, ૪ ચતુરવિજયજી, ૫ રાજવિજયજી, ૬ હેમવિજયજી, છ ધર્મવિજયજી, ૮ નેમવિજયજી, (વિજયનેમિસૂરિજી ) ૯ પ્રેમવિજયજી અને ૧૦ કપૂરવિજયજી એ દશ શિષ્યા હતા એ સઘળાએમાં માત્ર મુનિશ્રી રાજવિજયજી શિવાય નવ શિષ્યાને પરિવાર હાલ વિદ્યમાન છે તથા તેમવિજયજી ( વિજયનેમિસૂરિજી ) અને કપૂરવિજયજી પેાતે વિદ્યમાન છે. એમના શિષ્ય પ્રશિષ્ય વર્ગ વિશેષ છે તેમાં ધણા વિદ્વાન છે. આચાર્યશ્રી વિજયનેમિસૂરિજી વિગેરે તેમના શિષ્ય પ્રશિષ્ય વર્ગ શાસનને ઉપકાર કરી રહ્યો છે. એમણે ભાવનગરમાં ૧૯ અને અમદાવાદમાં ૧૨ બાર ચામાસાં કર્યા હતા. શારીરિક સ્થિતિ રાગગ્રસ્ત હાવાથી ભાવનગરમાં વિશેષ રહેવાનું થયું હતું. કુલ્લ ૪૧ વર્ષ દીક્ષા પર્યાય પાળી. સંવત ૧૯૪૯ ના વૈશાખ શુદિ સાતમે ભાવનગરમાં કાળધર્મ પામ્યા. એમના અગ્નિસંસ્કારના સ્થાને એમની પાદુકા સ્થાપન કરવામાં આવી છે. (૩) નીતિવિજયજી, એમના જન્મ સુરતમાં થયા હતા. એમનું નામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ه و می یه که به مه مه عه يه يه مه يه مه ૨૪. દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. નગીનદાસ હતું. એમણે ૧૯૧૩માં ભાવનગરમાં મુનિવર્યશ્રી મુળચંદછના હાથે દીક્ષા લીધી અને બુટેરાવજીના શિષ્ય થયા. એ પણ મહાપ્રતાપી હતા, કાવ્યશક્તિ પણ સારી હતી. ઉપદેશ શૈલી એવી અસરકારક હતી જે એમની પાસે આવેલે મનુષ્ય અવશ્ય વૈરાગ્ય પામે. એમણે સંવત ૧૯૨૨ માં ડીસામાં એકી સાથે પાંચ શ્રાવકને દીક્ષા આપી હતી તથા વ્રત નિયમો પણ એમણે બહુ કરાવ્યા હતા. એમને હાલ વિદ્યમાન શિષ્ય મુનિવર્ય શ્રી સિદ્ધિવિજયજીને પણ વૈરાગ્ય, શાંતિ અને ઉપદેશ શૈલી બહુ ઉપકારી છે. અતિ વૃદ્ધાવસ્થા છતાં પણ અપ્રમત્તભાવને દર્શાવતું એમનું વર્તન અનુકરણીય છે. મહારાજશ્રી નીતિવિજ્યજી વૃદ્ધાવસ્થામાં ખંભાતમાં વિશેષ રહ્યા હતા. એમના શિષ્ય પ્રશિOો પણ સારી સંખ્યામાં છે. એમના શિષ્યો ૧ વિનયવિજયજી, ૨ મતવિજયજી, ૩ ભકિતવિજયજી, ૪ દોલતવિજયજી, ૫ પ્રતાપવિજયજી, ૬ દર્શનવિજયજી, ૭ તિલકવિજયજી, ૮ સિદ્ધિવિજયજી વિગેરે અનેક હતા. હાલમાં મુનિશ્રી તિલકવિજયજી અને સિદ્ધિવિયજી વિદ્યમાન છે અને મુનિશ્રી વિનવિજ્યજી અને સિદ્ધિવિજયજીનો પરિવાર વિદ્યમાન છે સંવત ૧૯૪૭ને ભાદરવા શુદિ આઠમે ખંભાત શહેરમાં તેઓ કાળધર્મ પામ્યા. (૪) ખાંતિવિજયજી (ખયરાતિમલજી) એમનો જન્મ પંજાબમાં થયો હતો. એમણે ટૂંકમતમાં સંવત ૧૯૧૧ માં દીક્ષા લીધી હતી. અને સંવત ૧૯૭૦ માં સંવેગી મુનિવર્ય શ્રી બુટેરાવજી પાસે દીક્ષા લીધી હતી. તેઓને શાસ્ત્રબોધ સારો હતો. ધાવસ્થામાં અશકત છતાં પણ છઠ, અદમની તપસ્યાઓ લાગલગાટ કર્યા જતા હતાં. તેઓ તપસીજીના ઉપનામથી પ્રસિદ્ધ છે. એમના શિષ્ય મુનિશ્રી મોહનવિજયજી હાલ વિદ્યમાન છે. પાલીતાણામાં ૧૯૫૯ માં એમનો સ્વર્ગવાસ થયો. (૫) આનંદવિજ્યજી (આત્મારામજી-વિજયાનંદસૂરિજી) એમનો જન્મ પંજાબ દેશમાં લેવરા ગામમાં સંવત ૧૮૯૩ ને ચૈત્ર શુદિ ૧ ને દિવસે થયો હતો. સંવત ૧૯૧૧ માગશર શુદિ પંચમીએ દુંદ્રક મતની દીક્ષા લીધી, સૂત્રો ભણ્યા અને બુદ્ધિમાન હોવાથી અર્થ ગણું કરતાં મૂર્તિપૂજાની શ્રદ્ધા થઈ એટલે શ્રાવકાને શુદ્ધ માર્ગનો ઉપદેશ દઈ મૂર્તિપૂજાના શ્રદ્ધાળુઓ બનાવ્યા એમના ઉપદેશથી લગભગ સાત હઝાર શ્રાવકાએ ડું ઢક મત છેડી શુદ્ધ સનાતન જેને મત અંગીકાર કર્યો પછી પંજાબથી વિહાર કરી ગુજરાત આવવા નીકળ્યા. માર્ગમાં મારવાડમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. ૨૫ મુહપતિ તેડી અને વિહાર કરતા બીજા પંદર સાધુ સહિત અમદાવાદ આવ્યા, ત્યાં બુટરાવજી મહારાજ પાસે સં. ૧૯૩૧ માં સંવેગી તપાગચ્છની દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી આનંદવિજયજી નામે તેમના શિષ્ય થયા. અન્ય પંદર મુનિઓ મુનિવર્યશ્રી આનંદવિજયજીના શિષ્યો થયા. * સંવત. ૧૯૪૩ ના કારતક વદિ પંચમીને દિવસે આનંદવિજયજીને પાલીતાણુમાં સૂરિપદ મલ્યું. ત્યારપછી તેઓશ્રી વિજયાનંદસૂરિજીના નામથી પ્રસિદ્ધ થયા છે કે ખરી પ્રસિદ્ધિમાં તે આત્મારામજી નામજ રહ્યું. અત્યારે પણ તેઓશ્રી આત્મારામજી નામથી જ ઓળખાય છે. આ મહાત્માનું જ્ઞાન અતિ વિશાળ હતું. ઉપદેશ શક્તિમાં તે કઈ એવું પ્રભાવ૫ણું હતું કે જેથી સ્વ૫ર દર્શનોના શ્રોતાઓ ઉપદેશે સાંભળી આશ્ચર્યચકિત થતા. અખલિત ગંભીર વાગધારા, વચન માધુર્ય, પદાર્થને કુટ દર્શાવવાની કળા અને સમયસૂચકતા વિગેરે એટલાં બધાં કાપ્રય થઈ પડયાં હતાં કે જેથી તેમનો ઉપદેશ સાંભળવા લેવા તલસી રહેતાં હતાં. અન્ય દર્શનીયોનાં શંકાના સમાધાને પણ એવી શાંતિપૂર્વક અને યુકિતપૂર્વક કરવામાં આવતાં કે જેથી તે સાંભળનાર વારંવાર આવવાની ઈચ્છા ધરાવતા હતા. પોતાના સાચા પાંડિત્યથી તેઓ દેશ પરદેશમાં પ્રસિદ્ધિ પામ્યા હતા, નહિ કે આડંબર અને કેલાહલથી. મુનિવર્ગને પણ વાચના આપવામાં ઉત્સાહી હતા અને તે પણ એવી શાંતિપૂર્વક આપતા કે જેથી હમેશા તેમની પાસે મોટો મનિ સમુદાય કાયમ રહે. ભવ્ય આકૃતિ અને ગાંભીર્યાદિ ગુણોથી મુનિ સમુદાયમાં તેમનો કાબુ પણ પ્રશંસનીય હતે. એટલા બધા લોકપ્રિય હતા કે જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં આજુબાજુના ગામોમાંથી પણ મહાન લેક સમુદાય ભેળે થતે. જોકે તેમને સામૈયા વિગેરેથી મહાન સત્કાર કરતા. અદ્યાપિ સુરત વિગેરેમાં તેમનું સામૈયું લેકે સંભારે છે. ચિકાગ (અમેરિકા)માં ધર્મ પરિષદ મળી હતી. તેમાં મહારાજશ્રીને આમંત્રણ કરવામાં આવ્યું હતું પરંતુ વાહનમાં મુસાફરી કરવાથી મુનિ આચારમાં ખલના થાય માટે તેઓશ્રી ત્યાં ગયા નહીં પરંતુ તેમણે જેનધર્મ સંબંધી એક મોટો નિબંધ લખે, તે લઈને ગાંધી વીરચંદ રાઘવજી ચિકાગો ગયા અને પરિષદમાં વ્યાખ્યાન દીધું. ડૉક્ટર એડેલ્ફ હેર્નલને પણ એમના તરફ બહુ માન હતું. તેઓશ્રી વ્યાખ્યાન દેવું, વાચના આપવી, અન્યની સંકામાં સમાધાન કરવા છતાં પિતાના નિયમિત સ્વાધ્યાયમાં સ્મલના થવા દેતા નહીં. આ ઉપરાંત તેમણે અનેક ગ્રંથો પણ લખ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨ દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર, છે કે જે ગ્રંથા તેમના અનેક શાસ્ત્રોના અભ્યાસનું સુચન કરાવતા આદરપૂર્વક વંચાય છે. તે પ્રથામાં ૧ તત્ત્વનિષ્ણુય પ્રાસાદ, ૨ જૈન તત્ત્વાદ ૩ ચિકાગા પ્રશ્નોત્તર, ૪ અજ્ઞાન તિમિર ભાસ્કર ૫ સભ્યકત્ત્વ શલ્યેાદ્વાર ? જૈનધર્મ વિષયક પ્રશ્નોત્તર વિગેરે અનેક છે, તેએએ } અનેક પૂજાએ, સ્તવનેા, સઝાયેા વિગેરે રચી પેાતાના કવિત્વને પણ અનુભવ દશાવ્યો છે. સંગીત કળા પણ તેમની પ્રશંસનીય હતી. તેએશ્રી ૧૯૪૭ માં પુનઃ પંજાબમાં ગયા અને શ્રાવકાને દઢ કર્યા. ૧૯૫૧ ના માહ શુદિ ૧૩ ને દિવસે પટ્ટીમાં ૫૦ જિનબિંબની પ્રતિષ્ઠા કરી. પુનઃ ૧૯૫૨ ના વૈશાખ શુદિ ૧૫ ને દિવસે ૧૭૫ બિંબાની પ્રતિષ્ઠા કરી. આવી રીતે જૈન શાસનમાં અનેક ઉપકાર કરી, સંવેગી માર્ગમાં ૨૧ વર્ષ દીક્ષા પર્યાયનું પાલણ કરી, સંવત ૧૯૫ર ના જે દિ છ ને મગળવારે મધ્ય રાત્રીએ પાખ દેશમાં ગુજરાંવાલા ગામમાં અનેક શિખ્યાદિ મુનિવર્યા અને શ્રાવકવાને શેકાતુર મુકી આ જૈન શાસનનેા ઝગમગતા તારા છેવટે પંજાબમાંજ અસ્ત પામી ગયા ગુજરવાલામાં એમના અગ્નિદાહના સ્થાને એક મહાન સમાધિમંદિર બંધાવવામાં આવ્યું છે; એ શિવાય ગુજરાત, માળવા. મારવાડ, પુજામમાં અનેક ગામા અને શહેરોમાં એમની મૂત્તિ સ્થાપન કરવામાં આવી છે તથા એમના પુનિત નામથી અંકિત અનેક પાડશાળાએ ચાલે છે. સિદ્ધગિરિ ઉપર મુખ્ય ટુંકમાં પણ એમની મૃત્તિ સ્થાપન કરવામાં આવી છે. એમના શિષ્યો ૧૩ થયા હતા તેમનાં નામે આ પ્રમાણે:-૧ લક્ષ્મીવિજયજી, રસતાવિજયજી, ૩ રંગવિજયજી ૪ વિજયજી ૫ ચારિત્રવિજયજી ૬ કુશળવિજયજી પ્રમાધિજયજી ૮ ઉદ્યોવિજયજી ૯ સુમતિવિજયજી ૧૦ વીરવિજયજી ૧૧ કાંતિવિજયજી ૧૨ જયવિજયજી ૧૩ અમરવિજયજી. સુમતિવિજયઇ કાંતિવિજયજી અને અમરવિજયજી એ ત્રણ હાલ વિદ્યમાન છે. તથા શ્રી લક્ષ્મીવિજય, ચારિત્રવિજયજી, પ્રમાદવિજયજી ઉદ્યોતવિજયજી, ઉપાધ્યાય શ્રીવીરવિજય, પ્રવક શ્રીકાંતિવિજયજી, જયવિજયજી તથા અમરવિજયના શિષ્ય પ્રશિષ્યાદિ પરિવાર વિદ્યમાન છે. સ મળી એમના શિષ્ય પ્રશિષ્યાદિ પરિવાર લગભગ ૯૦ની સંખ્યામાં છે. એમના પરિવારના મુનિ વર્ગમાં કેટલાક સારા વિદ્વાને, વક્તાએ, અને લેખક છે. તેમજ ગુજરાત, માળવા, મેવાડ મારવાડ, પ‘જાબ દક્ષિણ વિગેરે સ્થળેશમાં વિચરી અનેક પ્રકારે ઉપકાર કરી રહ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. એમના મુખ્ય પટ્ટધર આચાર્યશ્રી વિજયકમળસૂરીશ્વરજી છે જેઓ મહાન ભવ્યાકૃતિવાળા, પ્રતાપી, સરળ અને નિસ્પૃહી મહાત્મા છે. એમનું જન્મસ્થળ, માતાપિતા. જન્મતીથી વિગેરે જાણવા માટે અનેકવાર પ્રયત્નો થવા છતાં એ નિસ્પૃહી મહાત્માના મુખથી કાંઈ પણ જાણી શકાયું નથી. તેમજ એમના સિવાય કોઈપણ અન્ય જણાવી શકે એવું નથી. લગભગ સિત્તેર વર્ષની ઉમ્મરે પહોંચ્યા છે, શરીર અશક્ત થયું છે, છતાં બાળકની માફકલેકે ગોખે છે. ગામડાઓમાં વિચરતાં ત્યાંના ઠાકોર વિગેરેને જીવદયાનો ઉપદેશ દેતાં તેમની શરમથી જરા પણ ખલના ન પામતાં બેધડક સ્પષ્ટ ઉપદેશ દે છે. એમના ઉપદેશથી અનેક હિંસકાએ હિંસા છોડી છે. પ્રાયઃ ગામડાઓમાં વિશેષ વિચરે છે. કોઈપણ સમુદાયના ગુણવાન મુનિવર્ગ ઉપર તેઓ બહુ પ્રેમ ભરી દૃષ્ટિએ જુએ છે. () આનંદવિજયજી (પંન્યાસ) એમનું જન્મસ્થળ વિગેરે કાંઈ જાણવામાં નથી. એમના શિષ્ય વર્ગમાં હાલ મુનિવર્યશ્રી હર્ષવિજયજી શિષ્ય પરિવાર સહિત વિચરે છે. એમના પરિવારમાં નવ મુનિએને પરિવાર છે. (૭) ચંદનવિજયજી-એમને શિષ્ય પરિવાર નહોતો. ૩-પ્રેમવિજયજી-સંવત ૧૯૨૪માં વાગડ (કચ્છ) માં રહેતા યતિ પદ્યવિજયજીને સંવેગી દીક્ષા અંગીકાર કરવા ભાવના જાગ્રત થઈ અને ગુરૂની શોધ માટે ગુજરાતમાં આવ્યા ત્યાં મણિવિજયજી મહારાજની સરળતા, શાંતિ વિગેરે ગુણોથી આકર્ષાઈ તેમની પાસે ફરી દિક્ષા લેવા વિચાર કર્યો અને ગોહન કરી વડી દીક્ષા લઈ તેમના શિષ્ય થયા. તેમનું નામ પ્રેમવિજયજી દીધું. ત્યાર પછી તેઓ પ્રાયઃ વાગડમાં વિર્યા છે. તેમના શિષ્ય મુનિવર્યશ્રી જિતવિજયજી થયા તેમનો જન્મ પણ વાગડમાં થયો હતો. ગુજરાત કાઠિયાવાડમાં કેટલાંક ચોમાસાં કરી તેઓશ્રી પણ વૃદ્ધાવસ્થામાં વાગડમાં વિશેષ રહ્યા તેઓછી પણ એક મહાન ત્યાગી, તપસ્વી હતા, વાગડ દેશમાં એમણે મહાન ઉપકાર કર્યો છે આજે આ વાગડ દેશ એમના ઉપકારને સંભારે છે. ગયા વર્ષના આષાઢ માસમાં પલાસવા ગામે તેમને દેત્સર્ગ થયે તેમના શિખ્યો મુનિવર્ય શ્રી હીરવિજયજી, વીરવિજયજી તથા-ધીરવિજયજી અને હર્ષવિજયજી હતા. હાલ મુનિવર્ય શ્રી હીરવિજ્યજી અને હર્ષવિજયજી છે. શ્રીહીરવિજયજીના શિષ્ય વર્ગમાં પંન્યાસજી કનકવિજયજી ગણી મુનિશ્રી બુદ્ધિવિજયજી અને તિલકવિજયજી છે. સર્વ મળી ૮ મુનિઓ વિદ્યમાન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૮ દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. ૪. ગુલાબવિજયજ એમનાં જન્મસ્થાન વિગેરે હકિકત જાણવામાં નથી. ૫. શુભવિજયજી તેઓને સંબંધમાં પણ વિશેષ માહિતી નથી. ૬. સિદ્ધિવિજયજી ( આચાર્ય શ્રી વિજય સિદ્ધિસુરીશ્વરજી) રાજનગર ક્ષેત્રપાળની પોળમાં એકીવર્ય મનસુખરામ તેમનાં સુપત્નિ ઉજમબાદ–તેમને છ પુત્ર અને એક પુત્રી હતાં. સૌથી નાના પુત્ર ચુનીલાલ હતા. તેમનો જન્મ સંવત ૧૯૧૧ ના શ્રાવણ સુદ ૧૫ ને દિવસે થયો હતો. બાલ્યાવસ્થાથી જ વૈરાગ્યવાન છતાં માતાપિતા વિગેરેના અત્યાગ્રહથી લગ્નગ્રંથીથી જોડાયા, પરંતુ વૈરાગ્યવાસનામાં ન્યુનતા થઈ નહીં. સુભાગે સ્ત્રી સુકુલીન સાનુકુળ મળી, જેથી ભાવનાને પુષ્ટિ મળી. છેવટે સંવત ૧૯૭૪ ના જેઠ વદ ૨ ને રોજ ચારિત્ર ગ્રહણ કર્યું અને વયોવૃદ્ધ દાદાશ્રી પં. મણિવિજયેના શિષ્ય થયા. સ્ત્રીની ઇરછા પણ તે અવસરે દીક્ષા લેવાની હતી. પરંતુ પ્રતિકુળ પ્રસંગો હોવાથી પાંચ વર્ષ પછી સંત ૧૯૩૯ માં ચારિત્ર ગ્રહણ કર્યું. હાલ માં તેઓ લગભગ ૭૦ વર્ષનાં વયોવૃદ્ધ થયાં છે. તેમનો રિવ્યા વિગ પણ માટી છે. મુનિવર્ય શ્રી સિદ્ધિવિજયજીએ પ્રથમ ચોમાસામાં જ પિતાના વિનયગુણથી ગુરૂવર્યની પ્રીતિ સંપાદન કરી. કૃદ્ધિ અને અકા ગુરૂની સેવાને સારો લાભ લી. ચોમાસુ સંપૂર્ણ થયા બાદ અના છતાં ગુરુ આજ્ઞાને આધીન થઈ પિતાના ગુરૂભાઇશ્રી ભાવજયજી સાથે વિહાર કરી રાંદેર ગયા અને ત્યાં વયોવૃદ્ધ અને ગ્લાન મુનિવર્યશ્રી રત્નસાગરજીની સેવામાં હાજર થયા. લગભગ આઠ વર્ષ પર્યત વિનયપૂર્વક સેવા કરી તેમની પ્રતિ સંપાદન કરી, વ્યાકરણ તથા પ્રકરણાદિ શાસ્ત્ર જ્ઞાન મેળવ્યું લેક પ્રિયતાદિ ગુણોથી સંઘમાં પણ બહુ માનનીય થયા. ત્યાર પછી કેટલીક મુદત સુધી શ્રીમદ્ આત્મારામજી મહારાજના સમાગમમાં રહ્યા અને સૂત્ર સિદ્ધાંતોને સારો અભ્યાસ કર્યો. પછી પાછા રત્નસાગરજી પાસે રહ્યા. કેટલીક મુદત તેમની સેવા કરી પિતાના શિષ્ય રિદ્ધિવિજયજીને તેમની સેવામાં મૂકી અનેક સ્થળોએ ચોમાસા કર્યા અને શાસન સેવા બજાવી. સંવત ૧૯૫૭ માં સુરતન સંઘે આગ્રહ કરી પન્યાસજી શ્રી ચતુરવિજયજી ગણીને બાલાવ્યા. તેમની પાસે ભગવતિ સૂત્રના યોગોદહન કર્યા અને આપાઠ શુદિ ૧૧ દિવસે ર૭ મુનિવરે અનેક સાધ્વીઓ તથા અન્ય શ્રાવક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ' દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. શ્રાવિકા વિગેરે સમુદાય મળી લગભગ પંદર હઝાર મનુષ્યાના સમુદાયમાં પંન્યાસ પદારાહણ કર્યું. મહારાજશ્રીની પંન્યાસ પદવીને મહાત્સવ સુરતમાં અપૂર્વ થયેા લગભગ એક પખવાડીયાં સુધીમાં દેશાંતરાથી સાર્મિ બંધુએનું આવાગમન, તેમનેા અનન્ય સત્કાર, મદિરામાં અજાન્તિકા મહેત્સવ, વાડીમાં પાંચ પાન રચના, સમવસરણ, લેાકનાલિકાની રચના, લગભગ ત્રીસ છેાડનું ઉદ્યાપન તેમાં મધ્યમાં રહેલ અમૂલ્ય છેાડની આકર્ષકતા તથા અન્ય ડેામાં રહેલ ચંદુ, પુડીયા, રૂમાલ વિગેરેમાં રહેલી ચિત્રરચના, વિવિધ પૂજાએ, ભાવના, ગવૈયાઓનાં આકર્ષક ગાન, વિવિધ પ્રકારનાં વાજીત્રાના નાદ અપૂર્વ અપૂર્વ ધાર્મિક વધેડાએ અને બૃહત્ સ્નાત્ર વિગેરે ક્રિયાઓ અને તેમાં થતા માચ્ચારાના માંગલિક ધ્વનિથી એ અવસરે સૂર્યપુરની શેાભા એક અવનીય આન ંદમય બની રહી હતી. શાસનભક્તિ અને તેમાં ધનાઢયાનું ઔદાર્ય દેખી હઝારા મનુષ્યા અનુમેાદના કરી પુન્યઉપાર્જન કરી રહ્યા હતા. આ મહાત્સવમાં લગભગ એકલાખ દ્રવ્યના વ્યય થયા હશે. દેશાંતરાથી છેક કલકત્તા પર્યંતના શ્રાવકા અગ્રગણ્ય ઘણાખરા સમુદાય તે અવસરે આ મહેાત્સવમાં એકત્ર થયા હતા. એવીજ રીતે ૧૯૭૫ ના માઢ શુદિ પંચમીને દિવસે મ્હેસાણામાં એમને આચાર્ય પદારાપણુ મહેાત્સવ ભારે ધામધુમથી થયેા હતેા. ૨૯ એશ્રી ૧૯૫૭થી માંડી અદ્યાપિ પર્ય’ત દરવર્ષે ચેામાસી તપ કરે છે. એકવાર વર્ષોં તપ પણ કર્યા હતા. વીસ સ્થાનક તપ પણ એકાંતરે ઉપવાસ કરી સંપૂર્ણ કર્યાં. આ વર્ષના ચાતુર્માસમાં ચામાસી ચાલુ તપમાં અડાના તપ કર્યાં હતા. ત્રણવાર ત્રણ ત્રણ માસ પર્યંત મૌનાવસ્થામાં રહી સૂરિ મત્રની આરાધના સબંધી ઉપવાસ, આંબીલ, નીવી વગેરે તપ કર્યા હતા એવી રીતે તપસ્વી ગુરૂના શિષ્ય પણુ તપસ્વી થયા છે. એમણે અનેક ગ્ર ંથાનુ શેાધન કર્યું છે. લગભગ સીત્તેર વર્ષની વૃદ્ધાવસ્થામાં પણ આખા દિવસ ગ્રંથ શેાધન કયે જાય છે. એમના શિષ્યા ૧ રિદ્ધિવિજયજી ૨ કમળવિજયજી ૩ ખાંતિવિજયજી ૪ ચતુરવિજયજી ૫ વિનયવિજયૂઝ ૬ પ્રમાદવિજયજી ૭ શાંતિવિજયજી ૮ ૨ વિજયજી ૯ મેત્રવિજયજી ૧૦ કેસરવિજયજી ૧૧ જયવિજયજી વિગેરે હતા. હાલ ૧ રિદ્વિવિજયજી ૨ ૨ગવિજયજી ૩ મેદ્રવિજયજી એ ત્રણ શિષ્યા વિદ્યમાન છે. તથા રિદ્વિવિજયજી, વિનયવિજયજી, રગવિજયજી, મેવિજયજી અને કેસરવિજયજીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ૩૦ દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. શિખ્યાદિ પરિવાર વિદ્યમાન છે. સર્વ મળી લગભગ ૩૫ મુ નિઓ વિદ્યમાન છે. ૭ હીરવિજ્યજી:-એમના સંબંધી વિશેષ હકીકત જાણવામાં નથી. | સર્વ મળી પંન્યાસજી મણિવિજયજી દાદાનો શિષ્ય પ્રાશખ્યાદિ મુનિવર્ગ લગભગ ૩૫૦ ની સંખ્યામાં વિદ્યમાન છે અને અન્ય અન્ય સ્થળોએ વિચરી ચારિત્ર આરાધન કરી શાસનમાં અનેક , પ્રકારે ઉપકાર કરી રહ્યો છે તેમાં લગભગ ૨૭૫ ઉપરાંત મુનિવર્યો તો બુદિવિજયજી (બુટેરાવજી) મહારાજના સમુદાયમાં છે. સમકાલીન મુનિવરો શ્રીમદના સમયમાં પચાસ સિભાગ્યવિજયજી તથા રત્નવિજવેજી વિગેરે કલાનાં સમુદાયમાં તથા મુનિવર્યશ્રી ૫. ઉદ્યોતવિજયજી અમરવિજયજી વિગેરે લુહારનીપળના સમુદાયમાં તથા સાગર સમુદાયમાં મુનિવર્ય શ્રી રવિસાગરજી તથા રત્નસાગરજી વિગેરે અને વિમળ સમુદાયમાં મુનિવર્ય શ્રી દાન વિમળ, પં. દયાવિમળ વિગેરે હતા. ભગવતિસૂત્રના ગોદ્વહન તથા ગણીપદ અને પંન્યાસપદ, શ્રીમના ગુરુ તપસ્વી કસ્તુરવિજયજી અને તેમના ગુરૂશ્રી કીર્તિવિજયજી મહારાજનાં ગણી અથવા પન્યાસપદ સંબંધી કાંઈ ઉલ્લેખ મળી આવ્યો નથી જેથી શ્રીમદે યોગોદહન કયાં અને કાની પાસે કર્યા તે નણવામાં નથી પરંતુ તે અવસરે પંન્યાસજી રૂપવિજયજી મહારાજ હયાત હતા. તેમની પાસે અથવા સમુદાયના અન્ય કાઈ પંન્યાસજી પાસે કયા હોય એમ સંભવે છે. શ્રીમદ ભગવતિ સૂત્રના ગોહન તો પન્યાસ સાભાગ્યવિજયજી પાસે કયા છે. પરંતુ તે કયારે કર્યા તે સંબંધી બે ઉલે જૂદા જૂદા મળી આવે છે. ૧ ૫. ગુલાબવિજયજીના ટીપનકમાં લખ્યું છે જે -ગુરુશ્રી मणिविजयेषु भद्रिकमावि धर्मरुच्यादि प्रधान गुणदर्शनात् पंन्यास श्री सौभाग्यविजय गणिभिः संवदक्ष्यक्षिनन्देन्द्र ज्येष्ट शुकल त्रयोश्यां सिद्धान्त भगवत्यादि योगोद्वहन कारयित्वा गणिपद पुर्वकं पंन्यासपदं दत्त।। અર્થ –ગુરૂશ્રી મણિવિજયજીમાં ભકિકભાવ તથા ધમરચી વિગેરે શ્રેષ્ઠ ગુણ દેખી પંન્યાસ સભાગ્યવિજયજી ગણિએ તેમને ભગવતિ વિગેરે સિદ્ધાંતના યોગોહન કરાવી સંવત ૧૯૨૨ ના જેઠ શુદિ તેરસને દિવસે ગણિપદ સાથે પંન્યાસપદ આપ્યું. આ ઉલેખમાં સંવત ૧૯૨૨ માં ગણિપદ અને પંન્યાસપદ બે સાથે થયાં એમ લખ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. ૩૧ wwwmmmmmmwwwwwwwwww બીજો ઉલ્લેખ – સિભાગ્યવિમળજી વિરચિત પ. દયાવિમળ ગણિ ચરિત્ર રચના ગર્ભિત–ફાટી ઢાળ ૫ મી. આવ્યા સિદ્ધગીરીનીમાંહ, સોલની સાલેરે, ત્યાં મણિવિજય મહારાજ, સાધુમાં માલેરે; વહ્યા ભગવતીના જોગ તેમની પાસે રે, આવ્યા ભાવનગરની માંહ, પછી ઉલ્લાસરે ૩ ત્યાં જેવું ઉપધાનનું કામ, સંઘનું દુઃખ કાપ્યું રે, જોગ્ય જાણી દાદાએ તામ ગણી પદ આપ્યું રે; વૈશાખ વદિ પંચમી દીન વીસની સાલે રે, ગુરૂ દાનવિમલ મહારાજ, સ્વર્ગ સધાવે રે સાજા આ ઉલ્લેખ ઉપરથી જણાય છે જે સં. ૧૯૧૬ પહેલાં ગણિ પદ થયું છે વળી પં. દયવિમળને પાલીતાણામાં યોગ વહેવરાવી ભાવનગરમાં ગણિપદ આપ્યું એ સંભવિત પણ લાગે છે કેમ કે મહારાજશ્રીનાં ચોમાસાઓમાં સં. ૧૯૧૬ નું ચોમાસુ ભાવનગરમાં થયું છે. માટે ભગવતિસૂત્રના યોગદ્વહન અને ગણિપદ તો સં.૧૯૧૬ પહેલાના ગણી શકાય. અને પંન્યાસ પદ મહારાજશ્રીનું સં. ૧૯૨૨ માં પંન્યાસ સિભાગ્યવિજયજીના હાથે થયું હોય, એમ કલ્પના કરી શકાય. શ્રીમદને બેધ. મહારાજશ્રીનો અભ્યાસ પ્રકરણમાં જીવવિચાર, નવતત્ત્વ દંડક, સંગ્રહણી, ભાષ્ય છત્રિસી વિગેરે છ કર્મ ગ્રંથ પર્વતનો હતો તેમજ સિદ્ધાંતનું પણ તેમને સારું જ્ઞાન હતું. તેમનું વ્યાખ્યાન શાંતિજનક હતું તેમની શાંતિ અને કપ્રિયતાદિ ગુણોથી ઉપદેશની અસર બહુ સારી થતી જેથી મહારાજશ્રીએ જ્યાં જ્યાં વિહાર કર્યો ત્યાં ત્યાં લોકોને જ્ઞાન, દર્શન, વ્રત, જપ, તપ નિયમાદિ સંબંધી બહુ પ્રકારે ઉપકાર કર્યો છે. તારોપણાદિ. - શ્રીરત્નવિજયજી, અને ઉમેદવિજયજી એ બે ડહેલાના ઉપાશ્રયના સમુદાયના તથા હર્ષવિજયજી વીરના ઉપાશ્રયના સમુદાયના તથા દયાવિમળજી એ ચાર મુનિઓને ભગવતિસૂત્રના ચોગઠહન કરાવ્યા. શ્રી રત્નવિજયજી, ઉમેદવિજયજી તથા હર્ષવિજ્યજીને ગણી પદ તથા પંન્યાસપદ આપ્યાં. અને દયાવિમળજી તથા મૂળચંદજીને ગણું પદ આપ્યાં. એ શિવાય એ પરમ પુનિત મહાત્માએ અનેક ભવ્યાત્માઓને દીક્ષા તથા તારોપણ વિગેરે ધર્મ ઉપકાર કર્યા છે. એમના ઉપદેશથી નવીન મંદિરની પ્રતિકાઓ તથા જીર્ણોદ્ધારાદિ કાર્યો થયાં છે. એકવાર લુહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ૩૨ દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. નીપળે તથા એકવાર પાટણ અને ભાવનગર ઉપધાન વહન કરાવી માળ પહેરાવી હતી એ શિયાય પણ ઉપધાન વહન અને માળ પહેરાવવાની વિધિઓ તેમને હાથે અનેકવાર થઈ સંભવે છે. શા. બહેચરદાસ સીરતેદાર જેઓ પોતાના સજજન્યથી રાજનગરમાં એક નામાંકિત પુરા થયા છે, તેમણે મહારાજશ્રી પાસે ઉપધાન વહન કરી માળા પહેરી હતી. તે અવસરે ઉપધાન વહનની ક્રિયાનો આદર વિશેષ હતો, એમ તે કાલીન મુનિવર્યોનાં ચાર ઉપરથી નણવામાં આવે છે. સંવત ૧૯૨૩ ને આશા શુદિ બીજને રવિવારે મહારાજે શ્રીના ઉપદેશથી એક પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી હતી. શ્રાવક મગનલાલ વખતચંદ તેમાં અગ્રેધરી તરીકે ભાગ લેતા હતા. જ્યારે સ્થાપના કરવામાં આવી, ત્યારે ગુરૂ મહારાજના પવિત્ર હસ્તે સ્થાપના કરાવી. એ અવસરે મુનિ ક રસાગરજી વિગેરે અનેક મુનિઓ તથા ૧ નગરશેઠ માયાભાઈ પ્રેમાભાઈ રે શા. ઉમાભાઈ હઠીસીંગ કેસરીસીંહ ૩ શા. ભગુભાઈ પ્રેમચંદ [ મનસુખભાઈ શેઠના પિતાશ્રી ] ૪ શા. ડાહ્યાભાઈ અનુપચંદ ૫ મંછાભાઈ 'ગોકળભાઈ ૬ કાઉશાહ ૭ ત્રિકમદાસ નથુભાઈ ૮ વાડીલાલ પાનાચંદ ૯ વકીલ માણેકચંદ મે તીચંદ ૧૦ વિમળના ઉપાશ્રયવાળા જોઈને તારામ મોદી ૧૧ વિદ્યાશાળાવાળા રવચંદ જેચંદ સુબાઇ ૧૨ શા. ગીરધરદ્યાલ હીરાભાઈ ન્યાયાધીશ ૧૩ શા. મગનલાલ વખતચંદ વિગેરે મહાન શ્રાવક સમુદાય એકઠો મળ્યો હતો. પુસ્તકાલપની સ્થાપના જેવા એક ધર્મ કાર્યમાં પણ ભાગ લેનારા શ્રાવક વર્ગનાં જે નામો જોવામાં આવે છે તે ઉપરથી તે અવસરે શ્રીમાન વર્ગનો પણ ધર્મ કાર્યોમાં ભાગ લેવામાં કે સારો રંગ હતો તે જણાઈ આવે છે. પ્રથમ નામ નગરશેઠનું જોવામાં આવે છે ત્યારે બીજું પણ અમદાવાદ શહેર બહાર વાડીમાં દહેરાસર બંધાવી લાખો દ્રવ્યનો વ્યય કરનાર શેઠ હઠીસિંગ કેસરીસીંગના સુપુત્ર ઉમાભાઈ શેઠનું નામ જોવામાં આવે છે. ત્રીજું પણ આણંદજી કલ્યાણજીની પેઢીમાં તન મન ને ધનથી તનતોડ મહેનત કરનાર, ઉદાર અને બાહોશ શેઠ મનસુખભાઇના પીતાશ્રી ભગુભાઈ શેઠનું નામ જોવામાં આવે છે. તે સિવાયના બીજા પણ તે અવસરના પ્રખ્યાત નેતાઓ છે. એ ખરુજ છે જે –અગ્રેશ્વરીઓ જે ધર્મ કાર્યોમાં ભાગ લે છે તેમાં બીજાઓ પણ હોંશથી જોડાય છે. મંદિર, ઉપાશ્રયો, પુસ્તકાલય, ધર્મશાળાઓ, દાનશાળાઓ, વિગેરે સાધનો કરી કરાવી જ્ઞાન, દર્શન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ દાદાનુ સક્ષિપ્ત જીવનચરિત્ર. ચારિત્રનાં આરાધનેામાં જ્યારે જ્યારે અગ્રેશ્વરીએએ સારા ભાગ લીધા છે. ત્યારે ત્યારે મધ્યમ વર્ગાએ પણ તેમાં સારે ભાગ લીધા છે. એ આપણે જૈન શાસનના પૂર્વના ઈતિહાસથી સારી પેઠે જાણી શકીએ છીએ. જ્યારે વસ્તુપાળ જેવા એક મંત્રીએ સંધ કાઢયા, ત્યારે અનેક સંધપતિએ તૈયાર થયા અને તીર્થયાત્રા, સાધર્મિવાત્સલ્ય, દીનેાધારાદિ અનેક કાર્યો થયાં. એક થાવસ્યા પુત્રે બત્રીસ સ્ત્રીઓને ત્યાગી, ક્રોડા સાનૈયાના મેહ નિવારી, માતાને સમાવી, દીક્ષા અંગીકાર કરી; ત્યારે એક હઝાર શ્રેષ્ઠી પુત્રાદિએએ તેમની સાથે દીક્ષા અંગીકાર કરી, વિદ્યાવિલાસી ભેજ રાજાનું નગર બધું વિદ્વાન, થોડાં વર્ષો ઉપર અમદાવાદમાં સુબાજી ચાંદ જેચંદની વિદ્યાશાળામાં શેડ મનસુખભાઈ, ઝવેરી છેટાભાઇ, શા. મગનલાલ વિગેરે પેાતાની બાણાવસ્થામાં શાસ્ત્રાભ્યાસ કરતા હતા, તે અવસરે વિદ્યાશાળામાં શહેરના અનેક વિદ્યાર્થીએ શાસ્ત્રાભ્યાસ કરતા હતા. જેમાંના કેટલાએ શાસ્ત્રના ાણુ સારા શ્રોતાઓ થઇ શકયા હતા. શાસ્ત્રકારો પણ કહે છે જે:-મન્નાનનો ચૈત્ર તસવસ્થા: । અત્રગામીએને આમાં કરવું, કરાવવું અને અનુમાદન કરવું એ ત્રણેને લાભ મળી શકે છે. ૩૩ તીર્થયાત્રાઓ-‘સૌથવુ વસ્ત્રમળતો ન મધ્યેશ્રમતિ |’ તીર્થ યાત્રાના મુસાફર સંસારની મુસાફરીથી મુક્ત થઈ જાય છે લગભગ પ૯ વર્ષના દીક્ષા પર્યાયમાં શ્રીમદેતી યાત્રાને પણ અનન્ય લાભ લીધે છે. જ્યારે સમ્મેત શીખરજીની યાત્રાની અભિલાષા થઇ ત્યારે તી સ્થાન અતિદૂર, આહાર પાણીની અગવડ અને વિકટ વિહાર હેાવાથી અન્ય કાઈ મુનિ હામ ભીડી શક્યા નહીં; ત્યારે શાસ્ત્ર આજ્ઞાને સંપૂર્ણ માન આપી, એકાકી વિહારને કાઇ પણ પ્રકારે આદર ન કરતાં, અન્ય મુનિની ગવવા કરવા માંડી, તે અવસરે પોખર નામના એક ખરતર ગીય મુનિવર મળી આવ્યા. શુદ્ધ હૃદયની ઉત્કટ અભિલાષા આગળ અંતરાય કયાં ટકી શકે ! એ મુનિવરા તૈયાર થયા. કાઈપણ ગૃહસ્થતી સહાય વિના ગગનની માફક઼ નિરાલંબ અને વાયુ પેરે અપ્રતિબદ્દૂ વિહાર કરી, ઉદરી, વૃત્તિસક્ષેપ અને અને રસ ત્યાગ રૂપ તપનું મહુમાન કરતા, સંવત ૧૮૮૯, ૯૦ અને ૯૧ માં અનુક્રમે બનારસ, કીસનગઢ અને પુષ્કરણામાં ચાતુર્માસિક સ્થિરતા કરી, સમ્મેતશીખરાદિ તીર્થોની યાત્રા કરી, તીર્થંકર મહારાજાનાં પુનિત પાદકમળથી પવિત્ર થયેલ ભૂમિની સ્પર્શના કરી, જન્મ સફળ કર્યા. પુરૂષ પ્રયત્ન શું ન કરે ! પીસ્તાલીસવાર સિદ્ધા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. ચળજીની યાત્રાઓ કરી, તેમાં ત્રણ ચોમાસા કર્યા અને કેટલીએ વાર નવ્વાણું યાત્રાઓ કરી. સાતવાર ગિરનારની યાત્રાઓ કરી. પાંચવાર અર્બુદગિરિની યાત્રા કરી. ત્રણવાર અમદાવાદની શહેરયાત્રા કરી. બેવાર સૂર્યમંડન પાર્શ્વનાથ | મેલા. એકવાર સૌરાષ્ટ્રનાં સર્વ તીર્થોનાં દર્શન કર્યા. એકવાર શિધર પાર્શ્વનાથનાં ચરણોની સ્પના કરી. ગૃહસ્થાવાસમાં પણ એકવાર સિદ્ધાચલજી, મેકવાર ગિરનાર અને બેવાર આબુતીર્થની યાત્રા કરી હતી, જેલવે વિગેરે સાધનોને જ્યારે અભાવે હતા તેવા અવસરમાં પણ સિદ્ધાચળ, ગિરનાર અને આબુની તીર્થયાત્રાને લાભ અપાવનાર માબાપની ધાર્મિક સ્થિતિ કેવી સુંદર ભાવનાવાળી હશે તે આ ઉપરથી જ જણાઈ આવે છે. ગુરૂપ્રેમ– એમની દીક્ષા પછી શ્રી ગુરુ મહારાજ સાથે કેટલા વર્ષ રહ્યા તે સાધનના અભાવે જાણવામાં આવ્યું નથી, પરંતુ એમનો ગુરુ પ્રેમ અને ગુરૂ ભક્તિ તે અદ્વિતીય હતી, એમ તેમના આચરણ ઉપરથી પણ જાણી શકાય છે. કહેવાય છે કે ગુરુ મહારાજના આસન પછી પણ જ્યારે સમુદાયમાં કોઈ મુનિને પેટમાં દુ:ખા વિગેરે સામાન્ય વ્યાધિ થાય ત્યારે એ (સરળ અને ગુરૂ ભકા દાદાશ્રી મણિવિજયજી મહારાજ) પિતાના ગુરૂવર્ય તપસ્વી કસ્તુરવિજયજી મહારાજ નામનો જાપ કરતા કરતા દર્દીના પટ પર હાથ ફેરવતા એટલે તેને દુ:ખાવો શાંત થઈ જતો. જોકે એ પોતેજ સરળ અને શાંત પડી હોવાથી એમને હાથજ એવા લધિવાન દાદ' કે છતાં ગુરુ પ્રત્યે કેટલું બધું એમના હૃદયમાં માન અને શ્રદ્ધા હશે ? આજે છે કારણ એ પુન્યશાળી કહા ગુરૂ ભક્ત ! શ્રીમદુના અપ્રતિમ ગુણે, બાલ્યાવસ્થાથી જ સદ્દગુણી અને ધર્મામા માબાપને ઉગમાં ઉછરેલા આ મહાત્માના ગુણોનું શું વર્ણન કરવું ! એ માબાપે એમનામાં તે તે સગુણાની એવી અક્ષય સુવાસ ફેલાવી હતી કે જે તેમની જંદગીપત અખૂટજ રહી. આ વિનિત મુનિવરે પોતાની શારીરિક શક્તિ પહોંચી ત્યાં સુધીમાં નાના મોટા સર્વની ગોચરી પાણી વિગેરે વાવમાં સતત ઉદ્યમ કર્યો. પ્રસન્ન મુખ કદિ જ્ઞાન થયું નહીં, સાનુકુળ પ્રતિકુળ પ્રસંગમાં, વિહારમાં, તપસ્યામાં કદિપણું વચન અને વદન વિકારી ન થયાં. મળતાવડાપ એટલું બધું કે જેથી પર સમુદાયના કોઈ પણ મુનિઓની એમના પ્રત્યે ભિન્ન ભાવના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ^^^^^^^^^^ v૧૧/૧/w દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. હતી એ એમના અન્ય અન્ય સમુદાયના મુનિઓ સાથેના સહવાસોથી જાણી શકાય છે. ડહેલાના કે વીરના કે લુહારની પોળના સાગર સમુદાથના કે વિમળ સમુદાયના સઘળા મુનિઓ સાથે વિચર્યા છે. અને ચોમાસાંઓ પણ તેમની સાથે કર્યા છે. વળી પાછળ જણાવ્યા મુજબ ખાતર ગચ્છીયમુનિ સાથે પણ સમેત શિખર પર્વતને વિહાર કર્યો, તેમની પ્રીતિ સંપાદન કરી, આટલું છતાં પણ શ્રદ્ધા અને આચારમાં ખામી ન આવી. અન્યનું કાર્ય કરવામાં કેટલી બધી તીવ્ર અભિલાષા કે જ્યારે મુનિવર્ય શ્રી સિદ્ધિવિયજીને દીક્ષા આપી ત્યારે પોતાની લગભગ બાસી વર્ષની પૂર્ણ વૃદ્ધાવસ્થા અને શરીર બીલકુલ અશક્ત છતાં રાંદેરમાં રત્નસાગરજી મસાના દર્દથી પીડાતા હતા તેમની સેવા કરવા માટે પોતાની શારીરિક સ્થિતિને વિચાર કરતાં મુનિવર્યશ્રી સિદ્ધિવિજયજીને તેમની પાસે મોકલ્યા. તેઓ એકલા જઈ શકે એમ ન હોવાથી સાથે પોતાના બીજા શિષ્ય શુભવિજયજીને પણ મોકલ્યા. જો કે આવી અવસ્થામાં ગુરૂવર્યને છોડી જવું એ તેમને ભયંકર લાગ્યું, છતાં ગુરૂઆશાને આધીન થઈ વિનિત શિષ્ય ગુરૂને વંદના કરી, તેમની આજ્ઞાથી વિહાર કર્યો. હૃદય ભેદાયું પરંતુ ગુરૂ આજ્ઞાપાલનમાં સ્વકર્તવ્યને અધિક ગણતા થ્યા તો પડયા, ટા પડયા પડયાજ, પછી ગુરૂ શિષ્યનો મેળાપ ન થયો. અન્યની સેવા માટે આવા સ્વાર્થ ત્યાગી તે મહાત્માને કરીશઃ વંદના હો ! કેટલીક વાર તપસ્વીઓમાં સહનશીલતાની ન્યૂનતા હેવાથી કષાય પ્રકૃતિ વિશેષ જોવામાં આવે છે પરંતુ આ પ્રશાંત મહા-માએ તેને તો પ્રથમથી જ દેશવટો દીધો હતો. રાજનગરમાં ઉપાશ્રયોને કાંઈક પક્ષપાત હોવાથી ગૃહસ્થનું અન્ય ઉપાશ્રયે જવામાં કાંઈક શૈથિલ્ય હતું પરતું આ મહાનુભાવ મહાત્માની પ્રસન્ન મુખાકૃતિ, ગાંભીર્ય, શાંતિ અને અસાધારણ નિસ્પૃહતા વિગેરે ગુણોથી આકર્ષાઈ પ્રાયઃ સર્વ કે એમને દર્શન અને વંદનનો લાભ લેતા એમના અનુભવીઓ કહે છે જે આહારપાણી કે ક્રિયાકાંડશિવાયના અન્ય કેઈ પણ અવસરે એમના હાથમાં પુસ્તક કે નવકારવાળી પ્રાયઃ હાય, નવકારવાળી ગણવાને વિશેષ અભ્યાસ હતો. જ્ઞાન દશામાં જાગ્રત, પ્રમાદના પરિવારી, હઠ કદાગ્રહથી વેગળા રહી, જ્ઞાનાદિ આચારનું સેવન કરતા જ્યાં સુધી શારીરિક સ્થિતિ નભી શકી ત્યાં સુધી અપ્રતિબદ્ધ વિહાર કરી, તપસ્યા કરી, સામાચારીનું યથાઉં શુદ્ધ આરાધન કરી, અકિંચન, નિરૂપલેપ, નિશ્ચંગી આ બાળ બ્રહ્મચારી મહાત્માએ લગભગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. ૫૯ ઓગણસાઠ વર્ષ પર્યત વિશુદ્ધ ચારિત્રઆરાધન કરી ભવ્ય અને અનેક ઉપકાર કર્યો અને કરાવ્યા. નિર્વાણ પાછળ જણાવ્યા મુજબ શારીરિક સ્થિતિની મંદતાથી છેવટનાં ૧૪ ચોમાસાં રાજનગરમાં થયાં ત્યાં પણ યથાશકિત તપસ્યા, ભાવના. ધ્યાન વિગેરેમાં સમય નિર્ગમન કરતા. એવી અવસ્થામાં પણ એકાસણથી ઓછી તપસ્યા તો કરતાજ નહીં. શરીર દિવસે દિવસે નિર્બળ થવા લાગ્યું. સંવત ૧૯૩૫ ના આશ્વિન માસની ઓછી આવી એ અવસરમાં શરીર છેક શિથિલ થયું છતાં તપસ્યાના અભ્યાસી અને અભિલાથી મહાત્માએ સુદ ૮ ને દિવસે સવારે ચાવિહાર ઉપવાસનું માણ કર્યું. એવામાં શેઠ પ્રેમાભાઈ ગુરુ વંદન કરવા આવ્યા તેમને મહારાજશ્રીના ઉપવાસ કર્યાના સમાચાર મળવી એટલે તેમણે મહારાજશ્રીજીને વિજ્ઞપ્તિ કરી જે-“સાહેબ ! આવી સ્થિતિમાં આજે ઉપવાસ ! મહારાજજીએ કહ્યું કે મહાનુભાવ ! આજે તો કરે જ જોઈએ, જેટલું લેવાય તેટલું લઈ લેવું. શેઠે ઘણું કહ્યું પરંતુ મહારાજઇએ તો એજ ઉત્તર દીધે જે “આજે તો અવશ્ય ઉપવાબ કરવાજ છે.' ગુરૂ મહારાજના ગુણાથી વિશેષ પરિચિત હોવાથી શેઠ સમજી ગયા અને વિશેષ આગ્રહ ન કર્યો. અંદગીભરની આરાધનાના અભ્યાસે ખરેખરું કાર્ય બજાવ્યું. અણાહારી પદના સાચા અભિલાષીએ જે ગીભરમાં અનેકવાર ચારે આહારનો ત્યાગ કરી અણુવારી પદ માટે સતત પ્રયત્ન એવી છેવટનો આઠમને દિવસે પણ ચારે આહારનો ત્યાગ કર્યો. શરીર બીલકુલ શિથિલ થઈ ગયું છતાં અંદગીભરમાં જેમણે ક્રિયામાં ખામી ન આવવા દીધી તેને છેવટે પણ કેમ ખામી આવે ! દિવસે સંપૂર્ણ થયો, સાંઝે પ્રતિક્રમણ કર્યું અને સંથારા પિરિસી ભણાલી તે અવસરે ૫. ગુલાબવિજયજી વિગેરે મુનિવર્ગ અને શ્રાવકોનો સમુદાય પાસે બેઠા હતા ગુરૂ મહારાજને સંથારામાં શયન કરાવ્યું છતાં ગુરુ મહારાજ જાગ્રત દશામાં ધ્યાનારૂર જણાયા. મહારાજને પૂછયું “ આપના હૃદયમાં શેનું બાન છે ?” ગુરૂ મહારાજે ઉત્તર દીધો. ‘છત્તીર્થના રાય નમ: ” આ પ્રમાણે ધ્યાન કરતાં ક્ષણતરમાં તે પરમ પવિત્ર શાસન ઉપકારી અનેક શિષ્ય પ્રશિOોના ગુરુ મહારાજને અમર આત્મા અમર વિમાન નમાં ગુરુવર્યોની સેવા કરવા ચાલ્યો ગયો. સઘળું શુન્ય થઈ ગયું. શહેરમાં હાહાકાર થઈ ગયો. આવા શાંત ગુણી મહામાના દર્શન હવે નહીં મળે ! અરેરે ! ! ! શું પ્રસન્નમુટા ! શું તેમની દિવ્ય આકૃતિ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ " દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. ૩૭ હવે મણિ દાદા ક્યાં મળશે ! તે પ્રશાંત દિવ્ય ચક્ષુનાં દર્શન ક્યારે થશે ? તે ગંભીર પ્રસન્ન મુખથી ધર્મલાભના આશિર્વચને હવે ક્યારે સાંભળીશું! હા ! દાદા મહારાજ ગયા ! પ્રાતઃકાલે સર્વ સંધ ભેળો થયો. મહાન ગુરૂ ગુણને સંભારતા આંખોમાંથી આંસુઓ પાડતા શબને શુદ્ધ જળથી સ્નાન કરાવ્યું, ચંદનથી ચર્ચા કરી મુનિ વેશ પહેરાવ્યો. પછી સુંદર સુશોભિત માંડવીમાં શરીરને પધરાવ્યું. હઝારે મુખથી “જય જય નંદા, જય જય ભદા’ ના ઉચ્ચાર થવા લાગ્યા માર્ગમાં સ્થાને સ્થાને હાથ જેડી વંદના કરતા લેકે સેના રૂપાના પુષ્પો વિગેરેથી વધાવવા લાગ્યા એમ કરતાં માંડવી નગર બહાર નીકળી અને શુદ્ધ ભૂમિ ઉપર ચંદનાદિની ચિતામાં શબને અચિ સંસ્કાર થયો. અને દાદાશ્રી મણિવિજયજીનું નામ, સ્મરણ માત્ર રહ્યું. નિર્વાણના સમાચાર ઠામ ઠામ પહોંચી ગયા. સર્વ કાઈ સાંભળી ઉદાસ થયા. રાંદેરમાં રત્નસાગરજી ચોમાસુ હતા ત્યાં પણ સમાચાર પહેઓ સાથે રહેલા દાદાશ્રીજીના શિષ્ય મુનિશ્રી સિદ્ધિવિજયજીને સમાચાર સાંભળતાં હૃદય વાહત થયું, છેવટે પણ ગુરૂવર્યને સમાગમ ન થયો. ગુરૂ મહારાજની વંદના અને સેવાની અભિલાષા મનમાં ને મનમાં જ રહી, આથી ઘણું લાગી આવ્યું, પરંતુ ભાવિ આગળ શો ઉપાય ? તમ સ્વામી જેવાને પણ છેવટે ગુરૂ દર્શનને વિરહ રહ્યો તો બીજાને માટે શું કહેવું. છેવટે મુનિવર્ય શ્રી રત્નસાગર વિગેરેએ તેમને સમજાવી શાંત કર્યો. સંઘ સમક્ષ દેવવંદનની ક્રિયા કરવામાં આવી અને તેમણે ઉપવાસનું પચ્ચખાણ કર્યું ત્યારથી માંડી અદ્યાપિ પર્યત આશો સુદ ૮ ને દિવસે તેઓશ્રી દરવે ઉપવાસ કરે છે ! ધન્ય છે ! એ ગુરૂભક્ત શિષ્યોને ! આ પ્રમાણે પરમપુજ્ય તપસ્વી દાદાશ્રી મણિવિજયજી મહારાજ ૧૮પર માં જન્મ્યા, ૧૮૭૭ માં દીક્ષા ગ્રહણ કરી, ૧૯રર નાં જેઠ સુદ ૧૩ ના દિવસે પંન્યાસપદ મળ્યું અને ૧૯૭પ ના આશે શુદ ૮ ને દિવસે સ્વર્ગવાસી થયા, સર્વ મળી લગભગ ૫૦ વર્ષ ચારિત્ર પાલણ કર્યું. રાજનગર જૈન વિદ્યાશાળા, વીર. સં. ૨૪૫૦ વિ. સં. ૧૮૦ મેઘવિજય. ભાદ્રપદ કૃણ દશમી. | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. વીર-શાસનના વાંચક મહારાયાને ત્રીન્ન વર્ષની આ નવલ રસધાર મળે છે. ગુર્જર સાહિત્યની અભિવૃદ્ધિના આ માંગલિક સમયામાં નૃતન સાહિત્યાવતાર, જેટલા આવકાર પામે તેટલા ઓછાજ કહેવાય; એ સ્થિતિમાં આવકારને લાયક આ પ્રસ્તુત પ્રસાદી જનસમાજને આદર મેળવે તેમાં નવાઇ નથી. આ પુસ્તક પ્રાચીનતર લોક કથા—જેમાં ઉત્તમ મધ્યમ તેમજ અધમ સ્વરૂપના લોકા, લોકાના મને ભાવા, લાકમાં લોકાત્તર સ્ત્રપુછ્યા, તેમની ધર્મ કસોટી, અડગ ધર્મપરાયણતા ઈત્યાદિક લાસ્થિતિનું યથાસ્થિત વર્ણનપૂર્વક વાર્તાના નાયક અને નાયિકા વિગેરેના ચરિત્ર ઉપરથી અંતિમ કર્ત્તવ્યમાગને ઉપદેશ કરવામાં આવે છે તેવી કથા)માં લખાયું છે: એથી આદરણીય સાહિત્યના નિયમને એ અનુસરતું છે એ નિર્વિવાદ છે. આપણે વિચા રીએ તેા આદરણીય સાહિત્યને આ એક નિયમ છે કેઃ - સાહિત્ય રચના, વસ્તુ અને વિચાર ઉભયથી નિવિકાર અને પાયાદ્વાર હેાવી જોઇએ. અર્થાત તેમાં એટલું તા બીજ મળ હાવુ જ જોઇએ કે જેનું વાંચન કરવાથી વાંચનારને દૈવી ગુણાની શ્રેણી ઉપર ચઢવાનું મન થાય-વાંચનાર પેાતાની માણસાઈ ઉપર એવા કાબુ મેળવતા થાય કે તે પેાતાના જીવન ઉપર સાચા અભિમાન પૂર્વક જોઇ શકે.” વાડ,મય પવિત્રતાને લાપ નહિ કરનારા આ સિદ્ધાંતને આ પુસ્તક આબાદ વળગી રહેલું છે તે વાંચકાને વાંચથીજ સ્વયં સમાશે. આ વાર્તાને નવલકથા કે ઐતિહાસિક નવલકથા અથવા અધ ઐતિહાસિક નવલકથા કહેવી કે નહિ એને નિર્ણય, વાંચકા એને સંપૂર્ણ વાંચ્યા પછી કરીલે એ ઇચ્છવા યોગ્ય છે કારણ કે આ વાતાં, કથા છે ખરી, પરંતુ એમાં વિવિધ ભાવા, વિવિધ વન થાઓનાં વિવિધ ચિત્રા, વિવિધ સ્થળ તથા સમયનાં રેખાદર્શની વિવિધ અનુભવો, વિવિધ સમાગમા અને પૂર્વ ભવ-પુનર્જન્મની વિવિધ તવારીખેા, વિવિધ ઉડ્ડયના તથા તેમાંથી ઝરતા ત્તવ્ય માર્ગના વિવિધ ઉપદેશ વિગેરેનું સુંદર આલેખન કરવામાં આવ્યું છે. એટલે કથાના વિડબક પ્રકારા બાદ કરીને બાકીના સર્વ ષ્ટિ સુશ્લિષ્ટ પ્રકારાના સમાવેશ આ સુબોધક વાર્તાના અગમાંજ બહુધા થઈ ાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૬ વાંચનાર સભ્ય જો રસના ભાગી હરશે તેા તેને આ વાર્તામાંથી નવે જાતના રસાનું યાગ્ય રસ પાણુ મળશે, ઇતિહાસને શોખીન હશે તા તેને આ વાર્તામાંથી આપણી ટુંકી સ્મૃતિ પૂર્વા મનેાહર સત્ત્વ પ્રધાન ઇતિહાસ મળશે, જનસ્વભાવને અભ્યાસી હશે તેા તેને તે પ્રાચીનતર યુગના લકા અને લેાક સસ્થાએ, લેાકેાના ઉદ્દાત્ત અને અનુદાત્ત વિચારો જાણવાના મળશે. જૈન રૌલીજ કાઇ એવી અપૂર્વ છે કે તેની ગ્રંથ રચનામાં નાનુ કાઈ પણ તત્ત્વ વિચાર કે વિવેક બાકી હી જવા પામતું નથી. વાંચકાને જાણીને સાષ થશે કે આ વાર્તા, મહિષ શ્રીમાન્ ભાવદેવરજી કૃત શ્રીપાર્શ્વનાથ ભગવાનના એક સુલિત પદ્ય ચરિત્રમાંના, અત્યારના અધઃપતન પામેલા જમાનાને ઉપદેશવા ચેાગ્ય શીલ અને સત્ત્વ વૃત્તના એક-સ્વદારા સતાષ-પ્રસગમાંથી લીધેલી છે. આ વાર્તા મૂળ કથામાં સુંદર રાજાની કથા' એ નામે સબાધાએલી છે. તેને અનુલક્ષી અહીં પણ તેનું નામ સુદર્ રાજાની સુંદર ભાવના' રાખેલું છે. શીલ અને સત્ત્વની કસોટી ' એ આ વાતાનું ઉપનામ છે. એ ઉપનામજ આ આખી વાર્તાને વસ્તુતઃ સારાંશ અને કથાની રગે રગમાં રમી રહેલા અજર પ્રસ્તાવ છે, મનુષ્ય જીવનમાં ભાવનાઓનુ` પ્રાબલ્ય એટલું અધુ રહેલું હાય છે કે એને માટે બન્ને-માયના મય માિની મય વર્ષનીચ (ભાવના સંસારને નાશ કરનારી છે અને ભાવના સાંસારની વૃદ્ધિ કરનારી છે ઉક્તિએ સાચી ઠરે છે. સારી સાત્ત્વિક ભાવના– સમ્યગ ભાવનાએ જેવી રીતે ભવનાશક છે તેવી રીતે તેથી ઉલ્ટી ખરાબ હલકી અને મિથ્યા ભાવનાએ ભવવધક છે એ એનુ તત્ત્વ છે. આ વાર્તાના નાયક સુંદર રાજા અને તેમની સ્ત્રી વિગેરેએ ઉચ્ચ અને શુદ્ધ જીવન સંચારક ભાવનાએ વડે આત્મબળ સુનિશ્રળ રાખ્યું છે તથા આત્માને અને શેષ જગતને-રાષ્ટ્રજાના ભવ્ય ઉત્કર્ષ સાધ્યા છે. વાંચનારના આજે શુષ્ક પડી ગયેલા સકુચિત થયેલા અથવા નિહ ખેડાયેલા ભાવનાત્મક પ્રદેશને ખીલવવાને,–ઉત્તેજીત અને ઉદાર કરવાતા, સુંદર ફળપ્રદ કરવાના આ વાર્તાને શુભ આશય છે. હવે વાર્તાના પાત્રાની નજર નોંધ કરીએ; તેના ઉપર વાંચનાર મહાશયાનું ધ્યાન ખેંચુ છુંઃ— આપણા ચરિત્રનાયક શ્રીમાન સુંદર નરેશ પોતાના કટ્ટર વિરોધી ફર્મ શત્રુને હંફાવવા અસાધારણ પરાક્રમ કારવે છે, જે આપત્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ૪૦ પ્રસ્તાવના. ભલભલા સર્વ શાલીઓને હંફાવે તે આપત્તિઓની સામે થઈને તેને આપણા ચરિત્રનાયક શાંતિપૂર્વક સહન કરી લે છે, સહન કરી આપત્તિઓના ભર દરિયાની સામી પાર ઉતરી જાય છે. એ બધું તેનું શૌર્ય અસાધારણ જ કહેવાય. આપણો કથાનાયક એક રાજાધિરાજ છે. પોતાના શયન મંદિરમાં કુળદેવોનો દેશ સાંભળી તે જે ધયતા જાળવે છે, અરે ! એટલું જ નહિ પણ દુ:ખની સામે દુઃખને સામા પુરમાં તરવાનો જે એ નિશ્ચય કરે છે તે તો ખરેખર તેણે કાઈ અજબજ કાર્ય કરેલું છે. સુંદર રાજની ધર્મપત્નિ રાણી મદનવલ્લભા એક અબળા છે, તેણીની પવિત્ર પણ લાવણ્યમયી દેવમૂર્તિ ઉપર અપાર સંકટ આવી પડે છે, છતાં સંકટ સમયની તેણીની શાંતિ, શીલ સંરક્ષણ માટે તેણીએ દર્શાવેલું અદ્દભુત શૌર્ય, તેણીની ધીરજતા આપણી ચંચળ અને પામર મનોદશાને હેરત પમાડનારી છે. – તે પુરાતન કાળની સતીઓના સતીત્વની દિવ્ય પ્રભા વ્યક્ત કરનારી છે. કર્મની વિચિત્ર ગતિથી શ્રીસાર શેઠના બગીચામાં મહેનત મજુરી કરી કુટુંબનું ભરણપોષણ કરનાર એજ સુકુમાર રાણી મદનવલ્લભાનું સ્નેહ ભર્યું વર્તન, સુખ અને સંતોષ માનનારે ઉદાર અંતઃકરણ તેણીની પ્રતિભક્તિ તથા બાલુડાંની પ્રેમ ભરી ઉછેર, (આધુનિક) જનતાને વ્યવહારકુશળતા, કુટુંબ વાત્સલ્ય અને ગંભીરતાના અનુપમ પાઠ શીખવે છે. વળી આ વાર્તામાં આવતા શ્રીસાર શેઠનો ધર્મ પ્રેમ, આત્રિત વત્સલના અને ઉદાર ચરિતતા ઘણી અનુમોદનીય તેમજ અનુકરણીય છે. સુંદરરાજાના રાજ્યપાટ છોડી ગયા પછી સુબુદ્ધિ મંત્રીને કાર્યભાર, તેની બુદ્ધિમત્તા, કાર્ય કુશળતા, સ્વામી પ્રત્યે તેનો અવિહડ પ્રેમ, સ્વામીની ચરણ પાદુકો પ્રત્યક્ષ તેની આજ્ઞા ધારકતા વિગેરે વિશિષ્ટ ગુણે જનતાના કર્ણ યુગલોમાં કૃતજ્ઞતા તેમજ સાચા સ્વામી સેવક ભાવનો મધુર રણકાર આજે પણ રણઝણાવી શકે છે: વળી આપણુ કથા નાયક સુંદર રાજા એક પવિત ધારક છે, એ તેના સંતોષની અવધિ સુચવે છે. રાજાના રૂપ લાવણ્ય ઉપર મોહિત થયેલી દેવરમણી તેને કસાવવા માટે ઘણા હાવભાવ કરે છે, કંદર્પ દીપક મીઠાં વચનો, તથા કાપાદક ચેષ્ટાઓ કરે છે - આકાશ પાતાળ એક કરી નાખે છે છતાંયે તે પ્રલે ભનોમાં પોતાનું સ્વર નહી ગુમાવનાર, અરે એટલું જ નહિ પણ નિષ્ફળ જવાથી વિકરીને તે દેવરમણ કથા નાયક ઉપર સિતમ ગુજારે છે તે છેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના મારણાંતિક પ્રસંગોમાં પણ પિતાના શ્રદ્ધાબળને ટકાવી રાખનાર એ સુંદર ભૂપાળ ઈક્તિ દમનની પરાકાષ્ટાએ પહોંચેલે દેખાય છે. એજ મુજબ સેમદેવ સાર્થવાહના સ્વાર્થ સાધક વિષય વચનને સખ્ત પ્રતિઘાત કરનાર, પ્રાતઃસ્મરણીય સતી ધૌરેય રાણી મદનવલંભાની પણ શીલવત પ્રત્યે અડગશ્રદ્ધા અને તે ખાતર તેણુની વર્તમાન સહચરી સહનશીલતા અનુપમ અને આદર્શ છે, આ દૈવી ગુણે વાસિત માનુષોત્તર (Super Human ) દંપતીના જીવન ચરિત્રમાંથી ઉદભવતા આ વિવેકમય શીલ અને સત્યના પ્રસંગે શિલ બત્તથી ભ્રષ્ટ અથવા શિથિલ અને નિર્વિવેકી જનોનાં શુચી ભેદ્ય ઘનતિમિરથી આચ્છાદિત નેત્રો સમક્ષ જલવંત પ્રકાશ પાડે છે,-દુરાચાર, સ્વત્વવિક્રય-વિકૃતિ તથા નિર્વિકતાને જડમૂળથી વિનાશ કરવાની પ્રેરણા કરે છે, -કહો કે પ્રભુના નિવિકારી શાસનમાં દર્શાવેલી અનુપમ ત્યાગવૃત્તિ-સ્વગુણ રમણતા તરફ તે જનસમુદાયનું લક્ષ્ય ખેંચે છે. સંસારમાં આજે પુનર્લગ્ન-વિધવા વિવાહ વિગેરેની માન્યતા ધરાવનારા લોકોએ આ શીલ અને સત્ત્વનું મહામ્ય વિચારવા જેવું છે. સતીઓએ બળી મરવાનું પસંદ કર્યું છે પણ ફરી પરણવાનું પસંદ કર્યું નથી અને સત્ત્વવાના પ્રાણ વેચવાનું કબૂલ કર્યું છે પણ બેવફા થવું મંજુર નથી રાખ્યું; એ પૂર્વનો પવન છે અને બાકીનેએથી વિરૂદ્ધ-પશ્ચિમનો પવન છે. પશ્ચિમના પવનમાં-અર્થાત માનસિક વાચિક અને કાયિક દુર્ગુણોમાં સડી નિર્માલ્ય પુરૂવાતન હીન અને ખુનામરકીને વશ થઈ જતી જનતાને જે પિતાને ઉદ્ધાર વા કલ્યાણ જોઈતું હોય તો તેણે આ શીલ અને સર્વની ગીતામાં પુન: સ્નાન કરવું જ રહ્યું. જગતના વ્યભિચારો અને ગુણ વિરોધીતાની જે વ્યવસ્થા થઈ શકિત હોય તો તે શીલ અને સત્તવના શાસ્ત્રથી થઈ શકે પણ બીજાથી નહિ; જગતને ઉંધુ અથવા છતું ચલાવનાર ભાગ્યજ શીલ અને સરવને આધીન છે ? આગળ જણાવી ગયા તેમ આ કથાને કાળ નિર્દેશ કરી શકાય તે નથી કારણકે મૂળ ગ્રંથકાર મહર્ષિ શ્રીભાવદેવસૂરિજી શ્રીપા નાથ સ્વામીને સમ્યકત્વ પામ્યા પછી જે પહેલે ભવ-કે જેને સમય આપણી તે લગભગ સ્મૃતિ બહાર કહીએ તે ચાલે–તેનું વૃત્તાંત ૧ જીનેશ્વર ભગવાનને ધર્મ પામ્યાની પ્રતીતિ. શુદ્ધ દેવ ગુરૂ તથા ધર્મ હત્વની શ્રદ્ધા, પ્રીતિ, ને બહુમાન વિગેરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ૪૨ લખે છે તેમાં આ કથા ઉપદેશાયેલી છે. શ્રીભાવદેવસૂરિજી તેમના સમ યના એક મહાન કવી અને સમ ગ્રંથકાર-૧૬, ૧૪, સાિમધ્ય સમ યમાં થયા છે, તેમણે શ્રીપાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર અને તેમાં આવેલી આપણી આ પ્રાસંગક વાતો જે લખી છે તેની પ્રમાણિકતા કે શાસ્ત્રીયતા વિષે વાદ કિવા સદેહને માટે તેા જરાયે સ્થાન હોઇ શકે નહિજ, મૂળ ચરિત્ર તો ઘણુંજ રસીક અને જ્ઞાન તથા અનુભવને ખતા છે. આ વાર્તા બેંક તેમાંથી ગ્રહણ કરીને લખાઈ છે છતાં મૂળને અનુરૂપ ભાષા અને સગૌરવ જાળવવાના એમાં યથાશક્તિ પ્રયત્ન થયેલા છે તે વાંચકા, વાર્તાને પરિચય કરીને જે શકશે. વાતામાં જરૂરી સ્થળે સ્થળે ઉપયોગી અને ઉપદેશક ડાનારાં પ્રાસંગિક અવતરણા કરવામાં આવેલાં છે. એ સરસ્વતી દેવીની બહુવિધવાનગીઓને પીરસનારી આ એક કૃષા પાત્ર કથા વાતાના તત્ત્વને દૂષણ રૂપ નિહ હોતાં ભ્રષણ પ છે એમ હું માનુ છું. માત્ર એ ઉપદેશાને વાંચવામાં વાંચક મહાભાગે!માં ધીરજ અને જચાવવાની મનેત્તિ હાવી જોઇશે. વાર્તામાં કદાચ થઈ ગયેલા પ્રમાદ-કવચિત સ્ખલના કાન્યિ કિવા સદિગ્ધતા વિગેરે-દોષો માટે, લેખક મહોદય,-મુનિ મહા રાજ શ્રીમાન નારવિજયજી કે જેથી ધર્મ પ્રભાવક આચાય મહારાજા વિજયસિદ્રિસૂરીધરજીના શિષ્યરત્ન શાંત ગુણાધાર પન્યાસજી મહારાજથી મેઘવિજયજીના શિષ્ય છે; જેઓશ્રીની મહાવ્રત વાસિત નિષ્પાપ લેખાની તેની માના અલંકાર પ્રિયતા માટે અવમ્ય માન ઉપવનારી છે અને સાહિત્ય સાગરમાં એની આ પ્રથમ સુસાકરી છે તેએબી--વાંચક મહારશયા તરફથી ક્ષમા અને યોગ્ય સુધારાનીજ આશા રાખે. ત્રણ વધુ પહેલાં આ વાર્તા ‘ વીર-રાસન ’ માસિકમાં શરૂ થઇ હતી તે લગભગ દોઢ વર્ષ તેમાં સમાપ્ત થયેલી જોવાઈ હતી. સમસ્ત જનતા લાભ લઇ શકે તેવી રીતે આજે વીરશાસનપત્રની ત્રીત વર્ષની પુણ્ય પ્રસાદી રૂપે એને! સુઘડ પુસ્તકાકારે પુનરાવતાર થાય છે તે બેંકને આપણે, ખચિત ષિત અને ઉપકૃત થવા જેવું છે. આ વાતને ોધી તૈયાર કરનારા નિ:સ્વાર્થ મહારાયાને અને પ્રસિદ્ધ કરનારા ઉદાર પ્રકાશક સહાયકોને ખજ ધન્યવાદ ઘટે છે. પ્રસ્તાવના. વીર-શાસનના વાંચક મહારાયાને આ ઉપહારમાં વધારે લાભ તે એ આપવાની યાજના થયેલી જોવાશે કે ઉપરક્ત પન્યાસ મહારાજશ્રી મેઘવિજયજી મહારાજના હસ્તે લખાયેલું આ છેલ્લા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. અડધા સૈકા ઉપર થઇ ગયેલા પુણ્ય પ્રભાવક મહાશુી મણિવજયજી દાદાનુ જીવન ચરિત્ર આમાં આપવામાં આવેલુ છે. એથી, મારી માન્યતા મુજબ, પૂજ્યપાદ પંન્યાસજી મહારાજ શ્રીમલિવજયજી મહારાજના અગાધ ઐતિહાસિક અને અનુભવ જ્ઞાનામૃતને વાંચકાને પ્રસંગાનુસારી સારો લાભ મળશે! આ જીવન ચરિત્રના વધારાથી, પ્રસ્તુત ઉપકારની ભવ્યતામાં ઉપયોગિતામાં સાથેજ વિશેષ વધારા થયેલા ગણાશે. વાંચકા આ આખી રસધારને સંપૂર્ણ વાંચે અને સમુદ્ધિથી સારએધને ગ્રહણ કરે શીલ અને સત્ત્વવાન થાય એ ભાવનાને અંતિમ વ્યકત કરી અત્રે વિરમું છું. સુનિ જ’અવિજય. રાજનગર, જૈન વિદ્યાશાળા, વિ. સ. ૧૯૮૦ ભાદ્રપદ કૃષ્ણ ૧૦ સ છપાય છે ! છપાય છે ! ! છપાય છે !!! પરોપકારી પરાક્રમની પરાકાષ્ઠા. ચાન ભીમકુમારનું ભુજામી. પંડિત પ્રકાંડ શ્રી ભાવદેવ કૃિત શ્રી પાર્શ્વનાથ સ્વામિના ચરિત્રમાથી ઉષ્કૃત આ નવલકથા આધુનિક કલ્પના સૃષ્ટિને મ્હાત કરનારા પ્રાવનિક નવલકથાઓમાંની એક છે. વસ્તુ વણુન અને વિષયમાં ઍ પવિત્ર ચમત્કાર અને અહિંસાના પ્રેમ શૌય મય માધ પાઠ આપનારી છે. રાયલ ઉંચા ગ્લેજ ફાગલમાં ૧૨ પેજી લગભગ ૨૫૦ પેજમાં પાકા કુંડાના સુંદર બાઇન્ડીગ સાથે મનહર ટાઇપમાં છપાઈ ટુક સમયમાં બહાર પડશે. અગાઉથી ગ્રાહક થનારને માટે ફક્ત એકજ રૂપીયા પાસ્ટેજ અલગ મળવાનુ` ઠેકાણુ — ૪૩ જૈન વિદ્યાશાળા. ડોશીવાડાનીપાળ–અમદાવાદ. હાજાપટેલની પાળ-અમદાવાદ. શ્રી વીર-સમાજ ઓફીસ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. ૧ પૂજ્યપાદ પં. શ્રી મણિવિજયજી (દાદા)નું સંક્ષિપ્ત જીવન પથીક, ૨ પ્રસ્તાવના... ... ... .. ••• પ્રકરણ વિષય ૧ લું શયન મંદીરમાં કુળદેવી ... ર નું દેશાંતર પરિભ્રમણ ૩ જી બીસાર શેઠના બગીચામાં .. ૪ મદન વલલભ હરણ ૫ મું પડતા પર પાટુ •• છે કે પુત્ર વિભાગ છ મું વન માર્મિક પ્રહાર [૮ મું દેવરમણીની દશા... ૯ મું ભાગ્યોદય અને પુનઃ રાજય પ્રાતિ ૧૦ મુ પુત્ર સમાગમ • • 11 ૧૧ મું પાપનો ઘડો કુટયા ૧૨ મું સુબુદ્ધ મંત્રીનો સંદેશ ... ing ૧૩ મું રાજધાની પ્રવેશ ૧૪ મું ગુરુ સમાગમ ૧૫ મું ધમ પાપિત અને સ્વર્ગ ગમન ... 1પ થી ૧૦૮ : : : : : : : : * ૨ છપાય છે : બીબાધ ટાઇપમાં છપાય છે ! : 3 વનમાલા. પૃપાચાય પમ મહય પ્રીના આ દેવવંદનમાલા પુરાતન 8 ચમકૃતિને એક અસામાન્ય બને છે. રયલ ઉંચા ગ્લેઝ કાગળમાં ૪ ૧૬ પછ લગભગ ચારસાથી સાડાચારસો પૃડનો આ દળદાર ગ્રંથ છે પાકા પુઠાના સુંદર બાઇન્ડીંગ સાથે બાળબોધ (સંસ્કૃત) ટાઈપમાં ! છે. છપાઈ ટુંક સમયમાં બહાર પડશે. આ ગ્રંથ અંગે બીરાજતા મુનિછેવધારા સંશોધન કરાયેલ છે. જલ્દીથી મંગાવો નામ નોંધાવી છે. અગાઉથી ગ્રાહક થનાર માટે ફન સવા રૂપીયો પિસ્ટેજ અલગ છે સામટી લેનારને સાફ કમીશન આપવામાં આવશે. મળવાનું ઠેકાણું— ૐ જેન વિદ્યાશાળા. શ્રી વીર-સમાજ ઓફીસ છે કાશીવાડાની પોળ-અમદાવાદ. હાજ પટેલની પાળ અમદાવાદ. www~~~~~~~~ ~~~~ ~~ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ સુંદરરાજાની સુંદરભાવના.. યાને શીલસત્ત્વની કસોટી, પ્રકરણ ૧ લ શયનમંદિરમાં કુળદેવી. ** મનહર વૃક્ષ નિકુંજોથી ઉપશેભિત, સુરમ્ય હરીઆળા ઉદ્યાન પ્રદેશેાથી સુથેભિત, ચિત્તા ક અને આનંદદાયી મહાન નગરાથી અલંકૃત, અવૃષ્ટિ અને અતિવૃષ્ટિના પરિતાપરહિત, સર્વ દેશમાં પ્રાધાન્યપદ ધારણ કરનાર, આ ભૂમંડળ ઉપર અંગ નામના એક વિશાળ દેશ હતા. જેમાં સમગ્ર રાષ્ટ્રના મડનભૂત, સર્વ નગરમાં શિરામણી, સુખસમૃદ્ધિથી પરિપૂર્ણ, દેશાન્તરીય જનોને આશ્રયદાતા, વિસ્તીર્ણ અને ગગનાવલમ્બી દેવમદીરા, રાજમહાલયા, અને મહાન્ ધનાઢયાની સુંદરગૃહપક્તિથી, અનેક પ્રકારની દર્શનીય સામગ્રી, આથી પરિપૂર્ણ ધારાપુર નામની એક નગરી છે. જે દેશની રાજધાનીનું શહેર છે. ત્યાં પરાપકાર પરાયણ, પરાક્રમશાળી, નીતિનિપુણ, નગર જનાને આનદદાયી સુંદર નામના રાજા રાજ્ય કરતા હતા; જેની હૃદયાન્તર્ગત ઉચ્ચતર ભાવનાઓની સુંદરતા, મુખકમલથી ઝરતા વચનામૃતાની મધુરતા, ભવ્યસુખકમલની સુરમ્યસારભતા, અને તેજસ્વી તથા મનહર શરીરની ભવ્યતા અલૈાકિક હતી; જેની રાજ્ય પાલનની અલૈકિક કળા સર્વ પ્રજાના અંતકરણને આશ્ચર્ય મગ્ન કરતી શુભ આશીર્વાદને જન્મ અપાવતી હતી. સર્વ પ્રજા જેના દર્શનની ઉત્કટ ઉત્કંઠા ધરાવતી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ : વિદ્રાન કવીશ્વરો પણ દર્શાવે છે કે-“જીત્રાકૃતિex ; ગુor affઘણું કરીને આકૃતિને અનુસાર ગુણસમૂહની સ્થિતિ જોવાય છે. વ્યવહારમાં પણ એજ સ્થિતિ જોવામાં આવે છે, સ્વભાવતઃ જનસમૂહ, આનંદી સ્વભાવ અને ભવ્ય આકૃતિ અનુસાર વિશિષ્ટ ગુણાનું તેમનામાં અનુમાન કરે છે; આથી જ રાજાને આનંદી સ્વભાવ, અને હર્ષપૂર્ણ છાયાથી વિભૂષિત મંદહાસ્ય યુક્ત મુખાકૃતિ, આંતરિક ઉચગુણનું પ્રતિપાદન કરતાં હતાં. તે ઉદાત્ત ઔદાર્યા ગુણ વિભૂષિત સુંદર રાજાને, સભાગ્યની ભૂમિકા, માનસિક વાચિક અને કાયિક વિશુદ્ધિપૂર્વક - તીત્વનું સ રક્ષણ કરનારી, દિવ્યવાજીંત્રમાંથી નિકળતા સુંદર સ્વરસમાન સુપષ્ટ અને મધુર વચનામૃતથી અને અકુંઠિત ભક્તિથી, પ્રિયપતિને નિમ આનંદ ઉત્પન્ન કરનારી, રાજવંશીય સતી શિરમણ મદનવલ્લભા નામની એકજ રાણી હતી. પ્રભાવસંપન્ન રાજાના અંતઃપુરમાં, અને મનમંદિરમાં, માત્ર એકજ મદનવલ્લભા હતી. રાજાના ઉચ્ચગુણથી આકર્ષણ કરાયેલી અનેક રાજકન્યાના પાણીગ્રહણની વિજ્ઞપ્તિઓ રાજાઓ તરફથી આવતી હતી, પરંતુ એક પત્નિવ્રતધારી રાજા સર્વ વિજ્ઞપ્તિએને ગ્ય પ્રત્યુત્તર આપી સર્વને પ્રસન્ન કરતે હતો. અનુક્રમે સાંસારિક જીવન વ્યતીત કરતાં સતી શીરેમણ રાણની કુક્ષીરૂપ માનસરોવરમાં હંસ સમાન વિનયી અને વિવેકી, પોતાના આદર્શ જીવનથી સર્વને આશ્ચર્ય મગ્ન કરનાર, સ્વકુળને ઉન્નતિના શિખર પર આરોહણ કરાવનાર, કુળલફમીના મુકુટ સમાન, બે પુત્ર થયા. મહાન વિભૂતિથી પુત્રનો જન્મ મહોત્સવ કર્યા બાદ, રાજાએ બને પુત્રોનાં અનુક્રમે કીર્તિપાલ અને મહીપાલ નામ ધારણ કર્યા, નીતિધર્મ પાલક ધસી રાજાના ઉદાર હૃદયમાં અનેક વિશિષ્ટ પુણોનો વાસ હતો અને તેથી જ તે સર્વ જનમાન્ય . અનુલ્લંઘનીય વાવાળે હતે. સર્વ પ્રજા તેની આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧ લું] શયનમંદિરમાં કુળદેવી. પાલનમાં આનંદ માનતી હતી અને એક અવાજે તેના ગુણેનું યશોગાન કરતી હતી. પ્રજાને સંપૂર્ણ વિશ્વાસ હતો કે અમારા રાજા જે કાંઈ અને ફરમાવે તેમાં અમારું શ્રેય રહેલું છે, kી પણ અમને તે ઉન્માર્ગ ગમન નહિજ કરાવે કહ્યું છે કે-“TUT: પૂનાથા, કુળપુ f૪ ના વા:” ગુણવાનું પ્રાણીઓમાં રહેલા તેમના ઉચ્ચતર ગુણોજ તેમની પૂજનીયતાના પ્રતિપાદક છે, નહિ કે તેઓને વેષકે તેઓની ઉમ્મર ગુણાનુરાગી કે ગુણપક્ષપાતીની દષ્ટિ માત્ર તેમના ગુણ પ્રત્યેજ હોય છે, જે તેના શરીર ઉપર રહેલા સુંદર વિષાકથી ક્ષત્રીય વીર જણાતો હોય, સુંદર જવાહર અને સુવર્ણ રત્નના આભૂષણથી અલંકૃત હોય, યાતો જીર્ણપ્રાય અને અનેક જગ્યાએ સાંધાવાળા મલીન ચીવર ધારણ કરવાથી દીનદુ:ખી કંગાલ જેવો જણાતો હોય. ભલે તે વૃદ્ધ હોય કે યુવાવસ્થાના સંદર્યથી વિભૂષિત હોય અથવા તે બાલચેષ્ટામાં રમણ કરનારો બાળ હોય. વિવેકી પ્રાણીઓની દષ્ટિ આ સર્વ અવસ્થાઓની ઉપેક્ષા કરી એકાંતગુણગ્રાહિUજ હોય છે. ગુણસમૂહથી ભરપૂર રાજાના અંતરમાં લકત્તર અને સર્વગુણશિરોમણી એવો એક અસાધારણ ગુણ હતું કે જે ગુણનું નામ શ્રવણ ગોચર થતાં તે ગુણધારી રાજા પ્રત્યે પૂજ્યભાવ ઉત્પન્ન થયા વિના ન રહે. જે મહાન ગુણની મુક્તકઠે પ્રશંસા કરી સમર્થ અને સાતિશય જ્ઞાનસંપન્ન પૂર્વઋષિઓએ પિતાની જીન્હા પવિત્ર કરી અને સમર્થ શાસ્ત્રકારોએ લેખીની દ્વારા તેને ઉલ્લેખ કરી, પોતાના કર કમલેને પાવન કર્યા, તેજ પરનારી સહોદર ગુણ રાજના નિર્મલ હદયમાં રગે રગે પરિણમેલ હતા. વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલક અનલ પુન્યના સંપ્રાપક થાય એ નિ:સંશય વાત છે; પરંતુ માત્ર અન્ય સીથી પરાગમુખ એટલે અન્ય સ્ત્રીને પિતાની માતા યા ભગની તુલ્ય માનનાર એટલે કે દેશથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ બ્રહ્મચારી કાંઈ ઓછા પુન્યના ભાગીદાર નથી થતા. જેમ રણસંગ્રામમાં શત્રુ સન્યની સન્મુખ છાતીએ જનારા શત્રુઓને કદી પણ પોતાની પીઠ નહિ દશાવનારાઓમાંજ મુરવીરપણું, નીડરપણું ઈત્યાદિગુણોની વિદ્યમાનતા માની શકાય છે, તેવી જ રીતે અન્ય સ્ત્રી પ્રત્યે તેનાથી ઉલટું જ વર્તન કરનાર અર્થાત્ તેમના પ્રત્યે માતૃભાવ યા ભગિનીભાવ ધારણ કરતા પિતાની છાતી નહિ દશાવનારા, પ્રાણ જવા સુધીના કટોકટીના પ્રસંગે પણ પોતાના કુળને કલંકિત નહિ કાશ, સ્વધર્મથી અવિચલિત દષ્ટિવાળાઓમાંજ સાચી શૌર્યતા, નિડરતા અને અજેયતા માનવામાં આવે છે. તે મહાન તેજવીઓના પ્રત્યે રાજા મહારાજાઓ મનુષ્યો તે દૂર રહો પણ મહાન પુન્યશાળી ઋદ્ધિપૂર્ણ દેવતાઓ અને અનેક દેવ દેવીઓના સ્વામી દેણ વાસલ્યભાવ ધારણ કરે છે, ચરણકમલની સેવા કરે છે અને દરેકે દરેક કાર્યમાં સહાય કરે છે. સ્વકાન્તાસંતેષી પુરૂષ યા સ્વકાન્તસંતોષી સ્ત્રી પ્રત્યે વિધિ પણ અનુકુલ થાય છે. જેઓના સદ્વર્તનના પ્રભાવે વિષમ કાર્યો પણ નિર્વિને સમાપ્ત થાય છે. અસહ્ય અથવા દુઃસહ્ય સંકટ પણ દૂર ચાલ્યા જાય છે. ભયાકાત અટવી પણ નિર્ભય રીતે ગમન કરવા લાયક થઈ જાય છે શાસ્ત્રોમાં એ મહાનુભાવોનાં અનેક જવલંત દષ્ટાંતો દર્શાવવામાં આવ્યાં છે. અનેક સતીશીરામણી સ્ત્રીઓએ પિતાના સતીત્વના પ્રભાવે મહાભારત કાર્યો કર્યા છે, અને અનેક દુખીઓને દમ મુકત કર્યા છે. તેવી જ રીતે શીલવાન પુરૂષોએ પણ પિતાના આચાર વાણી અને કાર્યો દ્વારા સમગ્ર ભૂમંડલને આશ્ચર્યમક્સ કર્યું છે. હૃદયની ઉચ્ચતમ ભાવનાપૂર્વક તે પરનારીસહાદરવ્રતનું પાલન કરતા અને નીતિથી રાજ્યપાલન કરતા સત્ત્વશાલિ રાજાની ઊર્તિ દિગંતરમાં વિસ્તાર પામવા લાગી. ઉત્તમ સ્વામિની પ્રાપ્તિથી અત્યંત હર્ષ પૂર્ણ હદયવાળી કીર્તિદેવીએ આકાશમંડળમાં પણ પિતાનું નૃત્ય શરૂ કર્યું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧ લું] શયન મંદિરમાં કુળદેવી. અર્થાત્ જેના ગુણની પ્રશંસા દેશદેશાંતરમાં તે દૂર રહો પરન્તુ દેવલોકમાં પણ પહોંચી. એક દિવસ લગભગ મધ્યરાત્રીના સમયે રાજાના શયન મંદિરમાં સૌદર્યવાન અને તેજસ્વી કોઈ સ્ત્રીએ પ્રવેશ કર્યો. રાજા નિદ્રાહિત જાગતે બેઠા હતા, દિવ્યરૂપવાન સ્ત્રી એકદમ રાજા સન્મુખ આવી પહોંચી. જેની તેજસ્વી મુખમુદ્રા ઉપર શોકનાં ચિન્હો સ્પષ્ટ રીતે દષ્ટિગોચર થતાં હતાં, જેનું હૃદય પણ દુખાકાન હોવાથી વિલ્ડલ જણાતું હતું. રાજાએ સમુખ રહેલી સ્ત્રીને જોઈ. વાંચક મહાશ ! રાજા સન્મુખ રહેલી સ્ત્રી તે કઈ માનુષી નડતી; પરંતુ રાજાની કુળદેવી પ્રત્યક્ષ થઈ રાજા પાસે આવી હતી. શાકાકાન્ત હૃદયવાળી કુળદેવીએ મ્યાન મુખે નીચેની હકીકત જણાવી. રાજન ! હું તારી કુલપરંપરાની રક્ષક કુળદેવી છું. શેકેજનક વૃત્તાંત દર્શાવવા તારી પાસે આવી છું, જો કે તે હકીકત દર્શાવતાં મારું હૃદય ભરાઈ આવે છે, જીહા ઉપડતી નથી, છતાં નિરૂપાયે તે જણાવવું પડે છે, તે જણાવ્યા વિના ચાલી શકે તેમ નથી. જ્ઞાન દ્વારા જે હકીક્ત મેં જાણી છે તે હું તારી સમક્ષ સ્પષ્ટતાથી પ્રતિપાદન કરું છું. અવનિપતિ! અલ્પ સમયમાં તારું સુખપૂર્ણ જીવન દુ:ખમય બનશે. રાજભવના સુખનો અનુભવ જે તું કરે છે તે સવ સુખ તાળ દષ્ટિપથથી દૂર થશે અને દુઃખના મહાન વિષમ ડુંગરો તારી નજર આગળ તરવરશે. તારા સુખનો ઉચ્છેદ અને દુઃખમય સ્થિતિ જોઈ મારૂં હદય કંપે છે. સુખની અવિચ્છિન્ન પરંપરાનો ઉચ્છેદ અટકાવવાને માટે અને ભાવી સંકટને ઉચ્છેદ કરવા માટે ચારે બાજુએ આવકન કરતાં એક પણ માર્ગ મળી શકતા નથી. હૃદયગત સુંદરભાવના સફળ થાય તેવો સમય મારી નજરે આવી શક્તિ નથી. અમે દૈવી પરાકમસંપન્ન દેવતા છતાં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ૐ સુદર રાજાની સુંદર ભાવના [ પ્રકરણ અમારામાં તે સામર્થ્ય નથી કે રાજન ! ભવિષ્યમાં થવા વાળી તારી વિષમ સ્થિતિના પ્રતિકાર કરી શકીએ; તેા પછી મનુષ્યની વાત તેા શી કરવી. રણસંગ્રામમાં તીક્ષ્ણ શસ્રોવડે સેકડા સુભટપંક્તિથી જીત મેળવનાર મહાન શુરવીર ચેદ્ધાએ પણ દુ:ખના પ્રતિકાર કરી શકે તેમ નથી. 27 વાંચક મહાશયેા ! રાા પ્રત્યે કથન કરેલાં કુળદેવીનાં વચના ઉપર પૂર્ણ વિચાર કરવાની જરૂર છે. કેટલીક વખતે પુત્ર કલાદિ સંબંધી ધારેલી ધારણા સફળ કરવા ખાતર જેના સમાગમ મિથ્યાત્વ ઉત્પન્ન કરે તેવા મિથ્યાદની દેવ દેવીઓની માનતા કરવાની અધમ ભાવના અંતરમાં ઉત્પન્ન થાય છે. વિચારણા માત્રથી વિમ નહિ પામતાં તેએ ધન ધાન્ય પુત્ર કલત્રાદિના માહમાં લુબ્ધ થઈ પત્નિના પ્રેરાયા અકરણીય કાર્યો કરવા તત્પર થઈ જાય છે, જો કે વિચારશીલ વિવેકી ધર્મતત્ત્વના પરિચિતક અને વાસ્તવિક સ્થિતિના જાણનારાઓનાં અંતરમાં કદીપણ તે ભાવનાએ ઉત્પન્ન થાયજ નહિ, કોઇ વખત પ્રમાદ દશામાં તેવી વિચારણા ઉત્પન્ન થાય તેા તરતજ અન્ય શુભ ભાવનાથી તે અધમ વિચારણાનું નિર્મૂલ ઉન્મૂલન કરે છે, કદીપણ તે વિચારણા તેમાં કાર્ય રૂપે પરિણમતી નથી માત્ર મેહમુગ્ધ અને નિબિડ અજ્ઞાન અંધકારમાં રહેલા પ્રાણીઓનીજ તેમાં પ્રવૃત્તિ હાય છે. + કુળદેવીની હકીક્ત ઉપરથી આપણે સ્પષ્ટ સમજી શકયા કે—સમર્થ દેવતાઓ પણ કર્મ પરિણામને અન્યથા કરી શક્તા નથી. પુન્યદયના પ્રભાવે કેટલીક વખતે પ્રયત્ન વિના પણ પ્રસન્ન થયેલા દેવતા। વિષમ પ્રતિ ધકેામાંથી પસાર કરાવી સ્વભાગ્યાનુસાર ફળ પ્રાપ્તિમાં સહાયક અને છે. અશુભ કર્મના ઉદયે પ્રાણીઓને પ્રભાવસંપન્ન દેવતાએ પણ કશું કરી શકતા નથી, ભલે તે પેાતાના ભક્તાહાય યા પૂર્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧] શયન મદિરમાં કુળદેવી ભવના સ્નેહી હાય યા પિતાના સ્વજન વર્ગ હોય. તેઓને સુખી કરવાની પિતાની તીવ્ર ભાવના અંતરમાં જ વિલય પામે છે. તે ભાવના સફળ કરવાને કોઈ પણ મારે તેમને મળી શકતું નથી. દષ્ટાંત તરીકે આપણે જાણીએ છીએ જે ત્રણ ખંડના અધિપતિ કૃષ્ણ વાસુદેવના બંધુ બળદેવ ચારિત્ર અંગીકાર કરી, પરિષહ ઉપસર્ગો સહન કરી, વિશુદ્ધ ચારિત્ર પાલનના પ્રભાવે પંચમ દેવલોકમાં દેવતા થયા. અવધિજ્ઞાનથી ત્રિીજી નારકીમાં વિષમ સંકટ સહન કરતા પિતાના કૃષ્ણ બધુને જોઈ હદય દુખી થયું. બંધુને નરક દુ:ખમાંથી મુક્ત કરવાની પ્રબળ ઇચ્છાવાળા બળદેવ અનેક દેવતાઓના સ્વામી છતાં પણ કૃષ્ણનું દુઃખ દૂર કરવા સમર્થ થયા નહિ. દેવકમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો તેનાથી કૃષ્ણને અધિક અધિક દુખ થવા લાગ્યું. છેવટે કૃષ્ણ બંધુને કહ્યું ભાઈ! મને છોડી દે, તારા આ પ્રયત્નથી મને અધિક દુઃખ થાય છે. ઉપાર્જન કરેલાં અશુભ કર્મનાં ફળ ભેગવવા પડે છે, કર્મ પરિણામની પ્રબળ સત્તાને ઉચ્છેદ કેઈથી પણ થતું નથી, દુષ્કમના ઉદયે પ્રાણીઓ આવી વિચિત્ર દુર્દશાને અનુભવ કરે છે. આ ઉપરથી આપણે જાણી શક્યા કે પાપના ઉદયે સમર્થ દેવતાઓ પણ સહાય કરી શક્તા નથી. પ્રબળ પુદયે અલ્પ સામગ્રી છતાં પરાક્રમી યોદ્ધાઓ સામે વિજય મેળવી શકાય છે, કોપાયમાન થયેલા દુશમનો પણ લેશ માત્ર વિરૂપ આચરણ કરી શકતા નથી, સમથે ઇંદ્ર પણ જેને વકે વાળ સરખે પણ કરી શકતા નથી, જેનું જવલંત દ્રષ્ટાંત ત્રણ જગતના નાથ અંતિમ તીર્થપતિ શ્રી મહાવીરસ્વામિ મહારાજા ભવ્ય કમલ વનને પ્રફુલ્લિત કરતા રાજગૃહી નગરીની બહાર ઉદ્યાનમાં સમવસર્યા. તે અવસરમાં દરરોજ છે પર અને એક સ્ત્રીની હત્યા કરનાર અજુન માળીના ભયથી કોઈપણ મનુષ્ય વંદન કરવાને માટે જઈ શક્યું નહોતું; પરંતુ સુદર્શન શ્રેષ્ટિએ ભગવંતનું આગમન સાંભળ્યું અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ સુદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ અતિ પ્રસન્ન થયા, રોમાંચ વિકસ્વર થયા અને વંદન, ધર્મ શ્રવણની તીવ્ર ઉત્કંઠા જાગૃત થઇ. મહાન પ્રયત્ને માતા પીતાને સમજાવી ભગવાન પાસે જવા નિકળ્યેા. મુદ્ગરપાણી યક્ષાધિષ્ઠિત અર્જુનમાળી મેાગર ઉલાળતા સુદર્શન સન્મુખ આવ્યા. સુદર્શને મરણાંત કષ્ટ જાણી સાગારી અનશન કર્યું. ' સુદર્શનના પુન્યપ્રભાવે યક્ષ કાંઇ પણ કરી શકયા નહિ, પરંતુ તેનું તેજ સહન ન કરી શકવાથી અર્જુન માળીના અંગમાંથી નીકળી ચાલ્યા ગયા. ત્યાર પછી સુદર્શનના સુખથી પોતાના સઘળા સમાચાર જાણી અર્જુન માળીને પોતાના પાપના પશ્ચાત્તાપ થયા અને સુદર્શનની સાથેજ ભગવાનનાં ઃશન કરવા ગયા. દેશના સાંભળી, ચારિત્ર અંગીકાર કર્યું. આત્મશુદ્ધિના માર્ગે પ્રયાણ કરી સ્વકાય સાધી શકયા. આવી રીતે સુદર્શન ને ક્રુર યક્ષ પણ કાંઇ કરી શકયા નિહ. કેમ કે પુન્યશાળીઓને કાઇપણ સ્થળે દુખ નથી. એક સ્થળે એક કવિશ્રીએ કહ્યું પણ છે કે:— ' " " मुदितान्यपि मित्राणि, मुक्रुद्धाचैव शत्रवः । नहीमे तत्करिष्यन्ति यन्न पूर्वं कृतं खया ॥ " ભાવાર્થ જો પૂર્વ તથાપ્રકારનું સહર્તનઢારા પુન્ય ઉપાર્જન ન કર્યું હોય તે અતિ પ્રસન્ન થયેલા તારા પ્રિય મિત્રા સામર્થ્યસપન્ન હાય તે! પણ તને લેશ માત્ર પણ શાંતિ નહી કરી શકે, તેવીજરીતે જે પૂર્વ તથાપ્રકારનુ વિરૂદ્ધ આચરણદ્વારા અશુભ કમ ઉપાર્જન નહિ કર્યુ હાય તેા ક્રોધાયમાન થયેલા તારા કાર અંત:કરણવાળા શત્રુએ પણ અલ્પમાત્ર પરાભવ નહિ કરી શકે. ઉપર્યુક્ત વૃત્તાંતથી જાણી શકાય છે કે તથાપ્રકારની સુખ સામ્રાજ્યની સંપ્રાપ્તિ, ધન ધાન્ય પુત્ર કલત્રાદિ પરિવારના ચિરસ્થાયિ સમાગમ, તથા તેજ સોંપત્તિના અસદ્ભાવ અને પ્રિય વસ્તુને વિયેાગ આ સર્વે પેાતાના શુભાશુભ અનુષ્ઠાનદ્વારા ઉપાર્જન કરેલા પુણ્ય અને પાપનેજ આધીન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ */vvvvvv ૧ લું] શયન મંદિરમાં કુળદેવી. કુળદેવી રાજા સમક્ષ પોતાની દુઃખ પ્રતિકાર વિષયક અસામર્થ્યતા દર્શાવી કહે છે કે તે છતાં પણ રાજન ! જે તારી આજ્ઞા હોય તે મારા બનતા પ્રયત્ન વૈભવ ભેગવવા યોગ્ય તારી યુવાવસ્થા અતિકાંત થતા સુધી કાલવિલમ્બ કરૂં. રાજાના મુખથી પ્રત્યુત્તરની રાહ જોતી દેવી મનનું અવલ અન કરી ઉભી રહી. રાજાએ પ્રણામપૂર્વક દેવીના મુખથી નિકળતા પ્રત્યેક શબ્દો લક્ષ પૂર્વક શ્રવણ કર્યા. તે શબ્દોએ વિજળીની માફક રાજાના અંત:કરણ ઉપર અસર કરી. પગકમી અને નિડર રાજા બૈર્ય છેડી ભયભીત થયે, હૃદય પણ શુન્ય થયું, પરંતુ તે વ્યાકુળતા વધુ વખત રહી નહિ. થોડા જ વખતમાં હાર્દિક વિચારણા પરાવર્તિત થઈ, શુરવીરે શૈર્યતાને ઉત્તેજીત કરી, સ્વાભાવિક ધૈર્યતાએ અંતરમાં પ્રવેશ કર્યો. આ અવસરે રાજાના મને મંદિરમાં સુંદર વિચારમાળાને પ્રાદુર્ભાવ થયો. “ આપત્તિના સમયે જે મનુષ્ય પિતાનાં અંત:કરણ વિલ્ડળ નહિ બનાવતાં સ્વસ્થ રાખી શકે છે, નિડર શૈર્યતા દર્શાવતા તેની સન્મુખ થાય છે, તેજ મનુષ્ય પોતાના આંતરિક બળ ઉપર નિર્ભર રહી શકે છે, તેઓને બીજા કેઈપણ મનુષ્ય તરફથી સહાયની અપેક્ષા રહેતી નથી. સીનિધિ હદયમાં એજ વિચાર કરે છે કે-મારાં સર્વ કાર્યો મારેજ કરવાનાં છે, તે કાર્યમાં બીજાઓની કશી જરૂર નથી તેમ બીજાઓ કરી શકે પણ નહિ. રણસંગ્રામમાં વિજય પ્રાપ્ત કરવાની તીવ્ર અભિલાષાવાળે સાત્વિક દ્રો પિતે શસ્ત્ર સજજ કરી અગ્રગામી થાય છે. શત્રુશન્યના મુખ આગળ પણ પિતે પહોંચે છે. તીણ શાસ્ત્રના પ્રહારો પણ પતે સહન કરે છે, અને વિજય પ્રાપ્ત કરે છે, તેવી જ રીતે મારે પણ દેવીએ દર્શાવેલ ભાવી સંકટના યુદ્ધમાં વિજય મેળવવાને છે.” છે. દરધિ દર રાજા દેવી ની છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સુદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ પોતાના આંતિરક ઉદ્ગારા જાહેર કર્યા-હે દેવી ! ચિંતા કરશે નહિ, હૃદયને સ્વસ્થ કરી, આવી રીતે દીનતા કરવાથી તે દુ:ખ દૂર થઈ શકે તેમ નથી. દેવી તમે પાતેજ જાણી શંકા છે કે જીવાને પોતાના અશુભ અનુષ્ઠાનદ્વારા ઉપાર્જન કરેલા દુષ્ટોના કટુક ક્લેને અનુભવ કરવા પડેજ છે, તેમાં કોઇનું કાંઇ પણ ચાલી શકતું નથી. અનેક પ્રયત્નો કરવા છતાં પણુ તથા પ્રકારના કિલષ્ટ અધ્યવસાયપૂર્વક બંધાયેલાં કાં ફળ આપ્યા વિના દૂર થઇ શકતાં નથી, તાણા તાણનારની માક આત્મા વિચિત્ર પ્રકારના કર્મને બંધ કરે છે અને વણકરની માફક દેવ ( કમેદિય ) અંધને અનુસાર ફળ અર્પણ કરે છે. તાણ્ણા તાણનાર જેમ વિચિત્ર વર્ણાદિકના તાણા કરે અને તેને અનુસાર વણકર પટ તૈયાર કરે છે તેવીજ રીતે મિથ્યાત્વાદિક હેતુથી પૂર્વ આત્મા જેવા પ્રકારના કર્મના બંધ કરે છે તેને અનુસાર ઉદયાવસ્થામાં તે કર્મના ફળના અનુભવ કરે છે. જેમ નિવિવેકી, વિનયહીન, આજ્ઞાલુમ્પક છતાં પણ પુત્ર પેાતાના પિતા પાસે બલાત્કારથી દ્રવ્યને વિભાગ માંગે છે તેવીજ રીતે દુષ્કર્મ પણ પેાતાના ઉત્પાદક પિતા આત્મા પાસે પુન્યની માફ્ક આયુષ્યના ભાગની યાચના કરે છે, અર્થાત્ જીદગીના અમુક વિભાગ જેમ પુન્યના પ્રભાવે સુખમાં વ્યતીત થાય છે તેમ પાપના પ્રભાવે અનિચ્છાએ દુ:ખમાં પણ નિમન કરવા પડે છે, માટે દેવી ! તે વિષમ પરિસ્થિતિ કાટી ઉપાયે દૂર તા થવીજ નથી. હાલ નહિ તે છેવટે વૃદ્ધાવસ્થામાં પણ તે ઉપસ્થિત થવીજ છે તા હાલજ તે દુખના અનુભવ હા. યુવાવસ્થામાંજ તે સંકટ સહન કરીશ. હું તે સહન કરવાને સજ્જ થયા છું. દેવી આપેતેા મારા ઉપર સ્નેહને લઈને દુ:ખના વિલમ્બના માર્ગ દર્શાવ્યેા, પરંતુ વિચાર કરતાં હાલજ તેવા સમય વ્યતીત કરવા દુરસ્ત ધારૂં છું, માટે આપને હવે વિલમ્બને માટે પ્રયત્ન કરવાની જરૂર નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨ જુ.] દેશાતર પરિભ્રમણ. આવા વિષમ સંકટપ્રાપ્તિના પ્રભાત સમયે પણ સુંદર ગુણયુક્ત સુંદર રાજાના વિકસિત વદનમાંથી નીકળતા ધીરતા, વિરતા અને ગંભિરતાદર્શક વચનો શ્રવણ કરી દેવી શોકપૂર્ણ હૃદયે સ્વસ્થાને પહોંચી. પરાક્રમી રાજાએ દુખપ્રાપ્તિના અવસરે ચિત્તની સ્વસ્થતા સ્થિર રાખવા ખાતર પ્રથમથી જ સુખને પ્રતિબંધ દૂર કર્યો, મતલબ કે રાજાને હવે પૂર્વસુખનું સ્મરણ પણ થતું નથી. રાજાનું હૃદય હવે વિષમ સંકટ પ્રાપ્ત થયા પહેલાં કયા માર્ગ અનુસરવું, કઈ સ્થિતિમાં રહેવું, કયાં જવું, અને કેવી રીતે દુખને અનુભવ કરવો, એ સંબંધી વિચારશ્રેણિમાં આરૂઢ થયું. પ્રકરણ ૨ જું, દેશાન્તર પરિભ્રમણ. "आपत्तिमृत्युशत्रणा-मवश्यंभाविनां भेदैः। संमुखैरेवगन्तव्यं, नश्यतां हीनसत्त्वता ॥" C == પત્તિના સમયે નિ:સત્વવાન પ્રાણીઓ પૈર્ય ખોઈ બેસે છે અને હૃદયને મલીન વિચારથી આલિજ ગિત કરી તેનો પરાભવ કરવા તત્પર થાય છે. A SIી સંકટ પ્રાપ્ત થયા પહેલાં જ અંત:કરણને એવું કારક છેતે નિર્બળ બનાવે છે કે જેના પરિણામે સુખના કર્ણપ્રિય વાજીત્રના મધુર સ્વરમાં પણ દુઃખના લેશકારી, કોર અને ભયાનક શબ્દ કર્ણગોચર થાય છે, તેજસ્વી શરીર અને આનંદપૂર્ણ મુખાવિંદ નિસ્તેજ અને શોકગ્રસ્ત થાય છે, અને ચિત્તની વિહવળતાથી નિકટ ઉપકારીઓનું પણ માન જાળવી શકતા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સુંદર રાજાની સુંદર ભાવના [ પ્રકરણ જ્યારે પરાક્રમહીન પ્રાણીઓ આવી રીતે દુઃખના અવસરે અંત:કરણને મલીન કરી ભયાક્રાન્ત થઈ દુઃખથી બચવા માટે આમ તેમ ફાંફા મારે છે, ત્યારે સત્ત્વશાલિ વીર પુરૂષ શૌર્યતા દર્શાવતા તેજ દુઃખની સામા ઘસે છે અને ધૈર્યતાનું અવલંબન કરી અંત:કરણ સ્વસ્થ રાખી શુરવીર યોદ્ધાની માફક દુ:ખશગુને પરાજય કરવા કટીબદ્ધ થાય છે. વિષમ સંકટમાં પણ તેવી માનસિક વ્યથાને અનુભવ કરતા નથી. પડતાનું અવલંબન નહિ લેતાં અંતરમાં ઉચ્ચતર ભાવનાએને સ્થાન આપતા શાંતિમય જીવન પસાર કરે છે. દુ:ખની સામાં થનારા ક્ષત્રીયવીર સુભટોના કાર્યની અનુમોદના કરતા તેઓના પગલે અનુસરવા પ્રયત્નશીલ થાય છે. સન્મુખ રહેલા મૃત્યુને દેખીને નિષ્પરાકામીઓનું હૃદય થરથર કંપે છે, તેવું કઠીન કાર્ય કરતાં જે તે અવસર આવે તો કાયેને પડતું મુકી પ્રાણ રક્ષણ કરવા ખાતર છીદ્રો શોધે છે, ત્યારે શુરવીર મૃત્યુના મુખમાં પગ મુકી પિતાનું કાર્ય સિદ્ધ કરવા તનતોડ પ્રયતન કરે છે, અર્થાત પ્રાણાંતે પણ તે કાર્યથી પાછા નહિ પડતાં સંપૂર્ણ પાર ઉતારે છે. કેમકે “ગલ 4 અતિ: પરિપત્રાતિ” આ સૂત્રને પોતાના વર્તનદ્વારા સત્ય ઠરાવે છે. ખરેખરા કટકટિના પ્રસંગેજ સાત્વિકોની સાત્વિકતાની કિંમત અંકાય છે. સ્વપરોપકારમાં પ્રવવર્તમાન થયેલા સુભટને મરણનો ભય હોતો નથી, જે તેઓ મરણને ભય રાખે તો તેવા મહાભારત કાર્યો તેમનાથી થઈ શકે નહિ. કા સંપાદન કરવાની તીવ્ર ભાવનાવાળા વિનોની રાહ જુવે છે, તેઓ એમ જાણે છે કે કચ્છની પાછળ રદ્ધિ રહેલી છે. “વારતા સિદ્ધિ જ્યાં સત્વહીનને કાર્ય કરતાં અનેક આશાઓ ઉત્પન્ન થાય છે અને મરણ દેખી ભયભ્રાન્ત થાય છે. આ પાકુરને ડર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ Nvvvv wwwwwwwwww ૨ જું, 3 દેશોનર પરિભ્રમણ. કરે છે. તેવી જ રીતે જ્યારે પરાક્રમી સુભટો શત્રુની સન્મુખ જઈ શત્રુ તરફથી ફેંકાતા તિક્ષણ શસ્ત્રના પ્રહારે સહન કરે છે અને શરીરમાંથી નિકળતા રૂધીરની પણ દરકાર કર્યા વિના શ તરફ જ દષ્ટિ રાખી પિતાના અમોઘ શસ્ત્રને ઉપયોગ કરતા આગળ ધસ્યા જાય છે, શરીરસંરક્ષણને એક પણ માર્ગ નહિ શોધતાં સીધા શત્રુન્યમાં કેશરી કરીને પડે છે, અને તે જ શુરવીર શત્રુને પરાજય કરી વિજય પતાકા આકાશમાં ફરકાવતે અને દિગંતરમાં કીર્તિપટને વિસ્તારો અનેકને આનંદમગ્ન કરે છે, ત્યારે નિ:સત્વવાન શત્રુ સૈન્યમાં રહેલા બળવાન સુભટેના અને તેમના ભયાનક શસ્ત્રોના દર્શનથી જ ભયની આશંકા કરે અને માર્ગે ચાલતાં છુપી રીતે શરીર સંરક્ષણના છીદ્રો શોધતે, રણસંગ્રામમાં સુભટો સાથે પ્રયાણ કરે છે અને જ્યારે તેવો બારિક સમય આવે ત્યારે છુપી રીતે ચેરની માફક નાશી જાય છે. આવા નિમીત્ય સુભટ કદી પણ શત્રુને પરાજ્ય કરી વિજયપતાકા ગ્રહણ કરી શકતા નથી. - શૂરવીર સુંદર રાજાના હૃદયમાં એજ વિચારણું ઉત્પન્ન થઈ કે-“આ દુનિયામાં જે પ્રાણીઓ જન્મ પામી આપત્તિ, મૃત્યુ અને શત્રુઓથી ભયભીત થઈ આંતરિક બળ ગુમાવી દે છે, તેના જેવા પરાકમહીન બીજા કોણ હોઈ શકે ! ત્યારે ખરેખરા શુરવીર સુટ તે તેજ છે કે-જેઓ આપત્તિ, મૃત્યુ અને શત્રુઓની સન્મુખ ગમન કરે છે, તેનાથી પરાજય નહિ પામતાં તેને પરાજય કરવા સામા ધસે છે અને પિતાનું પરાક્રમ ફેરવે છે. માટે સાચા સુભટે તે અવશ્ય તેની સન્મુખજ ગમન કરવું જોઈએ.” વિચારવંત અને વિવેકી રાજાના હૃદયમાં આ વિચારો ઉપસ્થિત માત્ર થયા એટલું જ નહિ, પરંતુ તેને અમલમાં મુકવા માટે કટીબદ્ધ થયે. ઉત્તમ પ્રાણીઓના આચારવિચાર અને વાણીમાં પ્રાય: ભિન્નતા હતી જ નથી. જેમ ડરવીર ગુલાટ રણવાજીંત્રના નાદથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સુંદર રાજાની સુંદર ભાવના, [ પ્રકરણ પણ ભાવી સંકટને પરાભવ કરવા સન્મુખ થયા. આપણે જાણીએ છીએ કે દેવીના ના સાંભળ્યા પછી તરતજ તેણે સુખના પ્રતિબંધ દુર કર્યા હતા. હવે રાજાએ પણ આગળ પ્રયાણ કર્યું. આત્મબળ ઉપર નિર્ભર રહેનાર રાજાએ હૃદયસાથે નિર્ણય કર્યો કે–મારે આ રાજ્ય કે રાજમહાલયની કશી જરૂર નથી. મારી વ્હાલી પતિવ્રતા પ્રાણપ્રિયા મદનવલ્લભા અને મુગ્ધાકૃતિવાળા કિપાલ અને મહીપાલ અન્ને પુત્રાજ મારૂં સર્વસ્વ છે, તેા આ કુટુંબ સાથે સટ સહન કરવા દેશાન્તર પરિભ્રમણ કરવું એજ મારે માટે શ્રેયકારી છે. પૂર્વોપાર્જીત શુભાશુભ કર્મોને અનુસાર પ્રાણીઓની મતિ પ્રવર્ત્ત માન થાય છે. અન્ય શાસ્ત્રકારો પણ દર્શાવે છે કેयथा यथा पुर्वकृतस्य कर्मणः, फलं निधानस्थ मिहावतिष्ठते । तथा तथा तत्प्रतिपादनोद्यता, प्रदीपद्दस्तेव मतिः प्रवर्त्तते ॥" ભાવાર્થ-શુભ યા અશુભ કાર્ય દ્વારા પૂર્વ ઉપાર્જન કરેલા કર્મના ફળેા નિધાનમાં રહેલા દ્રવ્યની માફ્ક આ સવમાં પ્રાપ્ત થાય છે અને હાથમાં રહેલા દીપક જેમ ધકાર દૂર કરી માર્ગ દેખાડે છે, તેમ કમને અનુસાર પ્રાપ્ત થયેલી મતિ તે ક્ળેના અનુભવ કરાવવામાં માર્ગદર્શક બને છે. વાંચક મહાશયેા ! આ સ્થળે જણાવવાની જરૂર છે કે—સર્વ કોઈ કાર્ય સિદ્ધિના પ્રત્યેક સાધનામાં અથી પણુ એ અમુક અંશે પ્રબળ સાધન ગણી શકાય છે. અથી પણુ કહેા કે તે કાર્ય કરવાની તીવ્ર ઉત્કંઠા કહેા અથવા તીવ્ર અભિરૂચી કહા આ સર્વ શબ્દો એકજ અભિપ્રાયના સૂચક છે. જેમ જેમ અથી પણાની અધિકતા તેમ તેમ કાર્ય ની સત્વર સફળતા અને જેમ જેમ અથી ત્વની ન્યૂનતા તેમ તેમ કાર્યની નિષ્ફલતા, જે કાર્ય પ્રત્યે અથી પણુ છે તે કાર્ય ઘણા પરિશ્રમથી થતુ હાય છતાં તેમાં તે અથીને કંટાળા આવતા નથી અને સ્હેલાઈથી તે પાર પાડી શકે છે. ભલે તે કાર્ય હાયતે ધાર્મિક હોય યા વ્યાવહારિક હૈા. વિઘ્ના પણ જાણે Page #53 -------------------------------------------------------------------------- ________________ કેશાન્તર પરિભ્રમણ તેનાથી ભય પામતા હોય તેમ દૂર નાશી જાય છે. વિષમ કાર્યસિદ્ધ કરતાં કદાચ માર્ગમાં વિન આવે તે તેને ઉચ્છેદ કરવાને માર્ગ પણ સહેલથી શોધી શકે છે, જ્યાં તે કાર્ય કરવાની તીવ્ર ઉત્કંઠા નથી હોતી ત્યાં પ્રતિબંધક ન હોય તોપણ આશંકા ઉત્પન્ન થાય છે અને ભયથી આ કાર્ય મારાથી નહિ બની શકે, આવા નિર્માલ્ય ઉદ્ગારે જાહેર કરે છે, ત્યારે આ સુંદર રાજાના હૃદયમાં તીવ્ર અથીપણું પ્રગટ થયું હતું અને પરાક્રમ પણ તેવું હતું. જો કે એકલું પરાકમ કાર્યસાધક હોઈ શકતું નથી. પરાક્રમ સાથે વિવેકની પણ જરૂર છે. વિવેકવિનાનું કેવળ પરાક્રમ મદોન્મત્ત હસ્તીસમાન છે. તેનાથી લાભની પ્રાપ્તિ નહિ પણ કેવળ નુકશાન જ થાય છે, તેમજ એક્લે વિવેક હોય અને પરાક્રમ ન હોય તો તે પણ કાર્યસાધક હોતો નથી. શસ્ત્રકલામાં પ્રવીણ અને દુશ્મનને જીતવાની વિધિ જાણતા છતાં રોગગ્રસ્ત શચ્યામાં સૂતેલે શી રીતે દુશ્મનને ય કરી શકે? આ રાજામાં ઉભય ગુણ અસ્તિત્વ ધરાવતા હતા. આ દુનિયામાં વિવેકી પ્રાણીઓ પિતાના પરાક્રમથી શું શું કાર્યો નથી કરી શકતા ! કહ્યું છે કે – "विजेतव्यालंका, चरणतरणीयो जलनिधिविपक्षः पौलस्त्या रणसुविसहायाच कपयः। तथाप्याजौ रामः, सकलमवधीद्राक्षसकुलं; क्रियासिद्धि सत्त्वे वसति महतां नोपकरणे ॥" ભાવાર્થ-શસ્ત્ર આદિ ઉપકરણે વિજય પ્રાપ્ત કરવામાં જેટલા સહાયક છે તેના કરતાં પરાક્રમ વિશેષ કાર્યસાધક હોઈ શકે છે. કેટલીક વખતે તો શસ્ત્રઆદિ સામગ્રી સહિત લશ્કરને માટે સમુદાય વિદ્યમાન છતાં, નિષ્પરાક્રમતાને લઈને અ૫ સામગ્રીવાળા પરાક્રમી શત્રુઓ કે–જેના વિજયની સ્વમમાં પણ સંભાવના ન થઈ શકે તેવાઓ પણ વિજય પ્રાપ્ત કરે છે. આથી ખરેખરી ક્રિયા સિદ્ધિ સત્ત્વમાં રહેલી છે; નહિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સુંદર રાજાની સુંદર ભાવના [ પ્રકરણ શસ્ત્રાદિ ઉપકરણેામાં. આ ઉપરથી એમ પણ ન સમજવું કે ઉપકરણા લેશ માત્ર પણ કાર્ય સાધક નથી. અંશે એ પણ ઉપગારી છે. સતી સીતાનું હરણ કરનાર રાવણ જેવા રાજાના પરાજય કરી લંકા નગરીનું રાજ્ય ગ્રહણ કરનાર સાત્ત્વિક શિરેામણિ રામ કે જેમણે (રણભૂમીમાં વાનરા જેના સહાયકા હતા) અલ્પ સામગ્રી છતાં પણ દુર્ગમ સમુદ્રનુ ઉલ્લંઘન કરી રણસંગ્રામમાં મહા ભયંકર રાવણુ રાજાના અને તેના સહાયક રાક્ષસ સમુદાયના વિનાશ કરી દુ ય લ‘કાનગરીના જય કર્યો. આ સર્વ કાના પ્રભાવ ! સત્ત્વને. હવે સત્ત્વવાન રાજાએ કર્મોના પ્રતાપે આવી પડેલી આપત્તિને સહર્ષ સહી લેવાના વિચાર કરીને વિવેકી, વિનયી અને સર્વ કાર્યમાં સહાયક બુદ્ધિનિધાન સુબુદ્ધિ મંત્રીને એલાવી વિદેશગમનના આત્મિક નિર્ણય જણાવ્યા અને ન્યાયપૂર્વક પ્રજાપાલનના યાગ્ય ઉપદેશ આપ્યુંા. રાજ્યવૃદ્ધિ અને પ્રજાને સુખની પ્રાપ્તિ ઉભય ધ્યેય મંત્રીના અંતરમાં અન્યનાધિકપણે રહેલા હતા, છતાં પણ પ્રજાસંરક્ષણની ઉદાર ભાવનાથી પ્રેરાયેલુ` રાજાનું હૃદય તે પ્રેરણા કરવા ચક્યું નહિ. વળી સાથે સાથે જણાવી દીધું કે વિદેશમાં હું કયે સ્થળે છું ? મારી કેવા પ્રકારની સ્થિતિ છે? તે સ ંબંધી કોઇપણ હકીકત જાણવા માટે કાંઇપણ પ્રવૃત્તિ કરીશ નહિ.’રાજાના મુખમાંથી નીકળતા આ શબ્દોએ મંત્રીના હૃદય ઉપર અત્યંત આઘાત કર્યાં. સેવકવત્સલ ઉદાર રવામીના અચિંત્યા ભાવિ વિરહની વાત સાંભળી હૃદય ભરાઈ આવ્યું. સ્વામિભક્ત સેવકાને સ્વામીના સમાગમમાં વિશેષ આનદ હેાય છે, સુસ્વામીના વિયેગને તેઓ કદી સહન કરી શકતા નથી, સાચે સ્વામિસેવકભાવ ત્યાંજ રહેલા હેાય છે અને તેજ સેવ ઉપર સ્વામીની અમીભરી દ્રષ્ટિ સદાને માટે સ્થાયી સ્વાર્થ ધનામાં નિહ લટાનાં પાન અને પૂર્વક વધાવી લઇ પેાતાની ભલામ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ને www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ૨ જુ.] દેશાતર પરિભ્રમણ, કરી પૈર્ય આપ્યું. સ્વામીની આજ્ઞાપાલનમાં પિતાને ધર્મ માનતા મંત્રીએ રાજાનાં સર્વ વચનોને આદરપૂર્વક સ્વીકાર કર્યો. ત્યાર બાદ સર્વ વૃત્તાંત સુખ દુઃખની સંવિભાજક પોતાની પ્રાણપ્રિયાને જણાવ્યું. રાજવંશીય વીર ક્ષત્રીયાણીમાં તે ક્ષાત્ર તેજ ઝળકતું હતું. પતિની આજ્ઞાનું પાલન કરવું એ કુલીન સ્ત્રીઓની ફરજ છે એટલા માત્રથી જ નહિ પરંતુ જે વિચારોથી રાજાનું હદય અલંકૃત થયું હતું તે જ વિચારે રાણીના હૃદયમાં પણ સંકુમ પામ્યા. પતિના વચનને અનુસાર રાણી તૈયાર થઈ અને પિતાના બન્ને બાળકોને પણ તૈયાર કર્યા. ભાવિ અવસ્થાને ઉચિત વેષ અંગીકાર કરી, સર્વ રાજવૈભવનો તરણાની માફક ત્યાગ કર્યો. વૈભવના ત્યાગ વખતે પણ જેના મુખ ઉપરવિકારની છાયા સરખી પણ દેખાતી નથી એવા તેઓએ શાન્ત ચિતે નગરને ત્યાગ કરી, અરણ્યને માર્ગ સ્વીકાર્યો. જે રાજાને રાજમહેલની બહાર જવાની અભિલાષા થતાંની સાથે જ અનેક સુખાસનો હાજર જ હોય, એક શબ્દનો ઉચ્ચાર કરતાં જ સેંકડે સેવકોની સલામો હજુરમાં ખડી થાય, તેજ રાજાને એક પણ સેવક વિના અને વાહન વિના પગે ચાલીને અરણ્યમાં જવાને અવસર આવ્યો, અસ્તુ, તે સ્થિતિમાં પણ સાત્વિક રાજાના ચિત્તની નિર્મળતા વિનાશ ન પામે, પરંતુ જેણે કદી જનાનાની બહાર પણ પગ મુક્યા નહિ હોય, જેના સંરક્ષણની ખાતર શય સહિત સેંકડે દાસીઓ સાથે જ રહેતી હોય, તે સુકેમલ રાણી અને મુગ્ધ પુત્ર તેની શી દશા ! એક પણ દાસી વિનાની રાણી પતિની સાથે પિતાના પુત્રને આગળ કરી ચાલવા લાગી. કઠેર ભૂમિનો સ્પર્શ નહિ કરનારું અને સુકોમળ શધામાં શયન કરનારું આ રાજકુટુંબ કાંટાકાંકરા અને કચરાથી વ્યાપ્ત અને વારંવાર પગમાંથી નિકળતા રૂધીરથી લે પાતી કઠેર ભૂમી પર અવિશ્રાન્તપણે ગમન કરવા લાગ્યું. કમપરિણામ રાજા આ સંસાર નાટયભૂમી પર જેટલા નાટક ન કરાવે તેટલાં ઓછાં છે. રાજાએ રાજાનો, રાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ સુદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ જાય મહાલયને, અન્ય સ્વજન વર્ગના, સુજ્ઞ મંત્રીઓને, સર્વ પ્રજા જનાના અને છેવટે સર્વ સુખના સાધનાને, અરે અન્ય તા દૂર રહેા, શરીરની મમત્વ દશાનેા પણ ત્યાગ કરી અવસ્થા ઉચિત વેષ ધારણ કર્યા હતા. આવી ધૈર્ય દશાના શીખરે પહેાંચેલા રાજાને પણ મેાહ પારત પથી હૃદયમાં આવા વિચારા ઉત્પન્ન થયા: “ માર્ગના શ્રમથી થાકી જનારાં અને ક્ષુધા તૃષાથી પીડાતાં શુરવીર છતાં પણ અમળા પ્રાણવલ્લભા અને કુમળાં અન્ને ખાળકોનાં રક્ષણ ખાતર થાડુ દ્રવ્ય મારી પાસે રાખું કે—જે અવસરે કામ આવશે.” રાજાની આ સર્વ આશાએ આંઝવાના નીર જેવીજ હતી, છતાં નદીના પૂરમાં ડૂબતે મનુષ્ય જેમ તરણાના આશ્રય કરવા જાય તેમ રાજાએ પ્રચ્છન્ન રીતે મૂલ્યવાન હીરાની વીંટી પાસે રાખી. મુગ્ધ ખાળકા અને સ્ત્રીના માહમાં મુંઝાયેલ રાજાને ખ્યાલ ન આવ્યેા કે રાજ્ય છે અને દારિદ્રાવસ્થા પ્રગટ થાય છે, તે અવસરે આટલું પણ દ્રવ્ય મારી પાસે કેમ ટકી શકશે ! થયું પણ તેમજ. અડે ! કર્મની કેવી વિચિત્ર સ્થિતિ ! પ્રાણી ધારે છે શુ` અને વિચિત્ર કર્મ પરિણાંમ ક્ષણ ભરમાં તે ધારણાને કેવી છિન્નભન્ન કરી નાંખે છે! એટલું પણ રાજાનું સદભાગ્ય ન હતું કે તે આંતરિક અભિપ્રાય સફળ કરવા વિટીને પોતાની પાસે રાખી શકે; દિવસે કરેલા પ્રવાસના શ્રમથી જંગલના માર્ગમાં નિદ્રાધીન થયેલા રાજાની ગુપ્ત રાખેલી વીંટી નિશાચરા ચારી ગયા. રાજાની સઘળી આશાએ પ્રલય પામી. લેાકમાં પણ કહેવત છે કે નઞીખ એ ડગલાં આગળનું આગળ.” તે અવસરે સર્વના ભાગ્યના ઉદય એવાજ હતા. જેથી રાજાની એટલી પણ આશા સફળ ન થઈ. નિદ્રામુક્ત રાજાએ ભાગ્યની સાથેજ ગએલ વીંટીની તપાસ કરી પણ ન મળી “ પડતા પર પાટુ ની જેમ રાળની સ્થિતિ થઈ, છતાં પણ પરાક્રમી ધીર વીર સુંદર રાજા ચિત્તમાં ગ્લાની નિહ પામતાં દેવી વચનાનુસાર વાસ્તવિક સ્થિતિને વિચાર કરવા લાગ્યા. 27 સત્ત્વવાન સુંદર રાજા વિશ્રાન્તિરહિત શારીરિક કષ્ટોના ૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ RA ] કેશાન્તર પરિભ્રમણ, ૧૯ અનુભવ કરતા માર્ગે પ્રયાણુ કરી રહ્યો છે, પરંતુ સાથે રહેલી મદનવãભા પરાક્રમી છતાં પણ સ્ત્રી જાતિને લઈને કાયર અંત:કરણવાળી અને કાઈ પણ વખતે આવા પ્રવાસ નહિ કરેલા હાવાથી થાકી ગઇ અને ચિત્તમાં સ્હેજ ગ્લાની પામી. છતાં ઉત્સાહી રાજાએ શાંતિભયાં વચનામૃતાથી શાંત કરી, ચાલુ પ્રવાસમાં ઉત્તેજીત કરી. વિવેકી રાણીને સ્થિર કરતાં રાજાને વિશેષ પરિશ્રમ પડતા ન હતા. કારણકે રાણી પાતે પણ રાજાના વિચારને અનુસરવાવાળી જ હતી. અભિલાષા થતાંની સાથે સેવકાદ્વારા જેને સુંદર ભાજનની પ્રાપ્તિ થતી હતી. ક્ષુધા અને તૃષા એ વસ્તુ શુ હશે તેને સ્વને પણ ખ્યાલ જેઆને આવી શકયા નહાતા, તે બન્ને નાના બાળકા જંગલના કાંટા કાંકરા અને કચરાવાળા વિષમ માર્ગ માં પ્રયાણ કરતાં થાકી જવાથી અને ક્ષુધા તથા તૃષાથી પીડા પામવાથી કાજનક રૂદન કરવા લાગ્યા. માતા પાસે આવી ભાજનની યાચના કરી, કંઠ શુષ્ક થઇ જવાથી પાણી માંગ્યું. સુંધા તૃષાની પીડાથી રૂદન કરતા માળકોના કરૂણાજનક અવાજથી માતાપીતાનું હૃદય ભરાઇ આવ્યું. વૈભવત્યાગ વખતે હૃદયમાં જે દુ:ખ ઉત્પન્ન નહાતું થયું તે દુ:ખ આ અવસરે ઉદ્ભવ પામ્યું. પુત્ર કલાદિ પ્રત્યે અલ્પ માત્ર પણ મેહ પ્રાણીઓને કેવી વિચિત્ર સ્થિતિમાં મુકી દે છે. આ અવસરે માતા પીતા પેાતાના બાળકોની પીડા દૂર કરવાને અને ભૂમી પર પડતાં અબિન્દુને રોકી શાંત કરવા ખાતર સ્વાદિષ્ટ લેાજન પાણી ક્યાંથી લાવી આપે. ચારે બાજુએ નજર કરી પણ સામગ્રીના અભાવે ક્ષુધા તૃષાની પીડા ભાજનદ્વારા તા શાંત ન કરી શકયાં પરંતુ ધૈર્ય પાષક મધુર વચનામૃતથી આશા આપી બાળકાના તમ અંત:કરણને શાંત કર્યાં. મુખ્ય બાળકોના હૃદયમાં તે વાચિક શાંતિ કયાં સુધી ટકી શકે. થોડા પંથ કાપ્યા બાદ ક્રી પણ ખળકા પૂર્વ સ્થિતિમાં મુકાયા. ફરીથી પણ રાજાએ ચારે દિશામાં દૂર ષ્ટિ ફેંકી, જલાશય દેખી આનંદ પામતા ત્યાં ગયા, જળ લાવી પુત્રાની તૃષા શાંત કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ સુંદર રાજાની સુંદર ભાવના, [ પ્રકરણ અને ફળદ્રુપ વૃક્ષ જોઈ સુંદર ફળો બાલકે માટે લાવી, સુધાતુરની સુધા પણ નિવારી. સ્વાદિષ્ટ ભોજન અને રસપૂર્ણ ફળોનો આસ્વાદ લેનારા બાળકને આવા નિરસ ફળોથી તે શાંતિ તો પ્રાપ્ત ન થઈ, પરંતુ તે ભોજનના અભાવે આ ભજન પણ સામાન્ય મીઠું લાગ્યું. રાજા આ પ્રમાણે માર્ગમાં વારંવાર સુધા અને તૃષાતુર બાળકને સામગ્રી સદભાવે વસ્તુઓ લાવી આપીને અને વસ્તુ પ્રાપ્તિના અભાવે મધુર વચનામૃત અર્પણ કરીને દુ:ખી બાળકોના અંતરમાં શાંતિ રેડતો હતો. અનુક્રમે અરણ્યના વિષમ માર્ગમાં રાણીને અને બન્ને બાળકોને આશ્વાસન આપતા અને સમજાવતો એકજ દિશા તરફ મહાન પંથ ઉલ્લંઘન કી કેટલાક દિવસે ધારાપુર નગરથી ઘણુ યોજન દૂર નિકળી ગયે. --- -- પ્રકરણ ૩ જુ. શ્રીસાર શેઠના બગીચામાં. : થી અને સ્વભાવત: આનંદી, પ્રજાજનોથી પરિને પૂર્ણ, નગરના સમગ્ર ગુણોથી વિભૂષિત, અને કર દિગંતરમાં વિસ્તાર પામેલી ઉજજવળ કીર્તિથી દ્વર દેશાન્તરીય જનો પણ જેને જોવાની તીવ્ર Bossની ઉત્કંઠા ધરાવતા હતા તેવા એક ભવ્ય નગરની બહાર નજીકમાં કોઈ મહાન ધનાઢય શ્રેષ્ઠિને, અનેક જાતના વૃક્ષ મંડપોથી ભરપૂર, દર્શનીય અને આનંદદાયી ભિન્ન ભિન્ન જાતીય પુષ્પના છેડે અને વેલડીએથી અલંકૃત, મહાન વિસ્તારવાળે સુંદર બગીચો હતો. જે બગીચામાં તેના માલિક ઉદાર શ્રેષ્ટિની કૃપાથી અનેક કુટુંબને રહેવાને માટે ભિન્ન ભિન્ન સ્થળે આશ્રય મળી શકહતે. અને નવાઓને મળતું પણ હતું. એક અવસરે અવિચ્છિન્ન પ્રયાણથી મુસાફરી કરતા કેટલાક મુસાફર માર્ગના શ્રમથી શ્રમિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩જુ.] શ્રીસાર શેઠના બગીચામાં થયેલા હોવાથી કોઈ આશ્રયની શોધ કરતા આ બગીચા લગભગ આવી પોંચ્યા. જેઓની ભવ્ય મુખાકૃતિ જેનારને આ કઈ રાજવંશીય કુટુંબના હોય તેવું સહજ ભાન થઈ આવતું હતું. તેમની લાવણ્યતા છે કે અપૂર્વ જણાતી હતી છતાં મુખ ઉપર મુસાફરીના ટાઢતડકાથી શ્યામતા છવાયેલી હોવાથી તેઓની મુખમુદ્રા કાંઈક નિસ્તેજ માલુમ પડતી, જે ઉપરથી સન્મુખ રહેલો મનુષ્ય એમ કલ્પના કરી શકે કે આ મુસાફ કઈ આપત્તિના સંકટમાં સપડાયા હશે. તેમના શરીર ઉપર રહેલાં વસ્ત્રો પણ તેવાજ પ્રકારની સ્થિતિનું વર્ણન કરી રહ્યા હતાં. થાકથી ધીમે ધીમે ચાલતા મુસાફરોએ શેઠના બગીચામાં પ્રવેશ કર્યો. શેઠની પાસે પહોંચ્યા, તેમની ભવ્ય મુખાકૃતિએ તેમના અંતરમાં રહેલા ઉજવલ શુભ ગુણોને પ્રકાશ કર્યો. દયાળુ અને વિવેકી શેઠે મુસાફરોની સ્થિતિ તેમની મુખાકૃતિ અને વેષથી જાણી લીધી. શેઠના હૃદયમાં દયાને પ્રવાહ વહી રહ્યો. ઉદાર શેઠના ઔદાર્યની પરિક્ષા તેમના આગળના વૃત્તાંત ઉપરથી વાંચકો સ્વયં કલ્પી શકશે. કૃપાવાન શેઠે મુસાફરોને રહેવા માટે એગ્ય મકાનની સગવડ કરી આપી. મુસાફરે પ્રસન્ન થયા અને દર્શાવેલા સ્થળે પિતાને ઉતારે કર્યો. શેઠ પણ પોતાના અન્ય કાર્યમાં પરોવાયે. વાંચક મહાશ! ઉપરના વૃત્તાંત ઉપરથી સમજી શક્યા હશો કે આ મુસાફરો તે આપણી કથાના નાયક સુંદર રાજા અને તેમનું કુટુંબજ હતું. અરણ્યના માર્ગમાં ક્ષુધા તૃષા ટાઢ તડકાની દુઃસહ્ય વેદનાઓને અનુભવ કરતા પૃથ્વીપુર નગરની બહાર શ્રીસાર શેઠના બગીચામાં શેઠની કૃપાથી પ્રાપ્ત થયેલા મકાનમાં આશ્રય કર્યો. શ્રીસાર શ્રેષ્ટિ એમજ જાણતા હતા કે મુસાફરીના થાકથી થાકેલા આકઈ સામાન્ય મુસાફરોજ છે. કર્મપરિણામના વિચિત્ર ચક્રમાં ચડેલા રાજાના અંતરમાં કુટુંબની અને પિતાની ઉદરભરણની વિચારણા કુરાયમાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સુદર રાજાની સુંદર ભાવના [ પ્રકરણ થઇ. શેડના તરફથી આશ્રય મળ્યા પણ હવે શું કરવું. હજારો અને લાખા મનુષ્યાનું ભરણપોષણ કરનાર મહાત્ દેશાધિપતિ રાજાને પણ ભાજનની પ્રાપ્તિ મુશ્કેલ થઇ પડી, સેકડા રાજાઓ અને રાજપુત્રા જેમની આજ્ઞાનુ અખંડ પાલન કરે, જેના મુખમાંથી એક શબ્દના ઉચ્ચાર થતાં સેકડા સેવકા કાર્ય કરવા તત્પર થઇ જાય, સમર્થ શત્રુએ પણ જેનું નામ સાંભળી ભયાક્રાંત થાય, તેવા પરાક્રમી રાજા મહારાજાઓને ઉંટની પીઠે સમાન વર્ક અને વિષમ કર્મસ્થિતિ એવી દુર્દશામાં સ્થાપન કરે છે કે જે સાંભળતાં પણ હૃદય કંપી ઉઠે. ન્યાયાચાર્ય વાકેન્દ્ર શ્રીમદ ચશેાવિજયજી મહારાજ વિરચિત જ્ઞાનસાર સૂત્રમાં પણ દર્શાવ્યુ છે કે— " येषां भ्रभंगमात्रेण भज्यन्ते पर्वता अपि । तेरो कर्मवैषम्ये भूपैभिक्षाऽपि नाप्यते ॥” ભાવાર્થ –જેઆની ભૃકુટીના ભંગ થકી મહાટા પર્વતેના પણ ચુરા થઇ જાય તેવા શુરવીર રાજા પણ કર્મની વિષમતાથી ઉદરપોષણને માટે શાંતિપૂર્વક શિક્ષા પણ પામી શકતા નથી. R સંસારના દરેકે દરેક પ્રાણીએ કર્મવિપાકને પરવશ છે. દુ:ખ વખતે ધીરજ ધારણ કરનાર અને શુરવીર છતાં પણ રાજાની, તે સ્થિતિ ન હતી કે, મહેનત મન્ચુરી કરીને પણ દ્રવ્ય કમાઇ પોતાનુ અને પોતાના કુટુંબનું ભરણપોષણ કરી શકે, કારણ કે તેણે દી પણ તેવાં કાર્યો કર્યા નહાતાં. રાજ્યવૈભવમાં મશ્કુલ રાજાને કદી તેવી દશાના સ્વપ્રમાં પણ ખ્યાલ આબ્યા નહાતા. અન્યનું કાર્ય સોંપાદન કરી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરવાની કળા રાજા શીખ્યા ન હતા. સુકાણમાં કહીએ તેા કાર્યથી અનભિજ્ઞ રાજા કુટુંબના ભાર નિર્વહન કરી શકે તેમ ન હતુ, અને પુત્રાની પણ હજી બાલ્યાવસ્થા હતી એટલે તેએ પણ કાર્યમાં સહાયક બની શકે તેવી આશા વ્યર્થ હતી, છેવટે સતીદ્યારેય રાણી મનુનનટ્ટભા ઉપર સર્વ કુટુંબના ભાર આવી પહોંચ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩ જું] શ્રીસાર શેઠના બગીચામાં, ૨૩ સુજ્ઞ મહાશ! વિવેકી રાણી સ્ત્રી જાતી જેને લેકમાં અબળા કહેવામાં આવે છે તે પિતાનું સબળપણું કેવું પ્રકાશિત કરે છે અને પિતાના પતિ અને પુત્રનું કેવી રીતે સંરક્ષણ કરે છે તેજ જેવાનું છે. સ્વાભાવિક રીતે જેમ પુરૂષમાં પિતાને યોગ્ય કાર્ય કરવામાં દક્ષતા હોય છે, તેમ સ્ત્રીઓમાં પણ સ્વસાધ્ય સિદ્ધ કરવાની કળા પ્રાપ્ત થયેલી હોય છે. સામાન્ય મનુષ્યથી માંડીને થાવત્ ધનાઢ્ય, રાજાઓ, મહાજાઓ અને છેવટે ચકવતી - એને પણ અધિકાર પરત્વે તે તે કલાઓમાં કુશલતા પ્રાપ્ત કરવાની અવશ્ય જરૂર છે. જેમકે-ભૂમીપતિઓને માટે નીતિપૂર્વક રાજતંત્ર ચલાવવાની કળા, શસ્ત્રકળા, રણસંગ્રામમાં વિજયપાપ્તિની કળા, ગુન્હેગારોને ઓળખવાની કળા, પ્રજા સંરક્ષણની કળા, રાજ્ય દેશ દ્રવ્યાદિ વૃદ્ધિની કળા, ઈત્યાદિ અનેક પ્રકારની કળાઓ પ્રાપ્ત થયેલી હોય તો જ સાચા પૃથ્વીપતિ કે પ્રજાના નાથ થવાને લાયક થઈ શકે છે. સામાન્ય પુરૂષોમાં પણ કુટુંબપષણ ખાતર દ્રવ્યઉપાર્જનની કળા, માતા પિતા પુત્ર કલત્રાદિ સંરક્ષણની કળા ઇત્યાદિ અનેક કળાઓ કે જે કળાએ વ્યવહાર માર્ગમાં અને ધર્મ માર્ગમાં પિષણ કરનારી હોય તેવી કળાઓની ખાસ આવશ્યકતા છે. તે કળાવાનને વ્યવહાર માર્ગ પણ જનસમૂહને અનુકરણ કરવા લાયક બની શકે છે. જેવી રીતે પુરૂષવર્ગને અંગે જોયું તેવીજ રીતે સ્ત્રીવર્ગો પણ પોતાને ગ્ય ગૃહસંબંધી સર્વકાર્યોમાં પ્રવીણતા મેળવવી જોઈએ ત્યારે જ તેને ગૃહસ્થાવાસ શોભે છે. બાહ્ય વ્યાપારાદિ કાર્યોની કુશળતાથી પ્રાપ્ત થતી શોભા જેમ પુરૂષ વર્ગને આધીન છે તેમ ગૃહકાર્ય સંબંધી સર્વસ્વ શોભા સ્ત્રીવર્ગને આધીન છે. ભલે શ્રીમંતને ત્યાં ઉત્પન્ન થઈ હોય અને શ્રીમતાઈમાં જ ઉછરેલી હોય તે પણ બાલ્યાવસ્થામાં જ સામાન્ય કાર્યથી આરંભીને મહાન કાર્યો સુધીના સઘળા અનુભવો સુશીલ માતાએ પિતાની પુત્રીને આપેલા હોવા જોઈએ. પુત્રીની જીવનચર્યા સુખમાં નિર્ગમન કરાવવાની અભિલાષિણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સુદર રાજાની સુંદર ભાવના [ પ્રકરણ માતા તે કાર્યાથી દિપણ અનભિજ્ઞ નિહ રાખે. તે એમજ ધારે છે કે મારી પુત્રીનું સુખ આમાંજ રહેલુ છે. માતાની આજ્ઞાનુસાર વર્તન કરવાવાળી તે પુત્રી ભવિષ્યમાં સર્વ કાઇનુ સન્માન પામે છે અને અનુક્રમે કાર્યમાં વિશેષ દક્ષ થતી જાય છે. ભલે પુન્યના પ્રભાવે તે તે કાર્યો કરવાને અવસર પ્રાપ્ત ન થયેા હાય તાપણુ કાર્ય દક્ષા કદાચિત્ તેવા અવસર આવે ત્યારે વિષ્ણુળ નહિ અનતાં ધીરજ ધારણ કરી કઠીન પ્રસંગે। સહેલથી પસાર કરી શકે છે અને કાર્ય નિહ કરતાં છતાં પણ કાર્ય કરનાર અન્ય મનુષ્યની કિંમત આંકી શકે છે. સુદર કાર્ય કરનાર પ્રત્યે તેને સદ્ભાવ જાગૃત થાય છે અને પરિણામે તે કાર્ય માં ઉત્તેજન મળવાથી તે સેવક સ્વામીનુ કાર્ય હ પૂર્વક વધાવી લેછે. આમ કાર્યદક્ષ મનુષ્યેા પેાતાને અને પરને સુખના માર્ગમાં પ્રયાણ કરાવી શકે છે. રાણીને આલ્યાવસ્થામાં તેવા પ્રકારનું ઉન્નત શિક્ષણ મળી શક્યું હતુ કે જેના પ્રભાવે કાર્ય કુશળ થઇ હતી અને સામાન્ય રીતે ઘરના કામકાજમાં સ્ત્રીઓની કુશળતા હાય છે. કુટુબ પાષણના સવ ભાર રાણી ઉપર આવી પહેાંચ્યા હતા. વિવેકી રાણીના હૃદયમાં પતિપ્રેમ અને પુત્રપ્રેમ રગેરગ રમી રહેલે. હતા અને તેને માટે પ્રાણાંત કષ્ટ સુધીનાં કાય કરવાને રાણી તૈયાર જ હતી અને એજ સુશીલ સતીઓનુ ઝગઝગતુ જવાહીર છે, ત્યાંજ ખરી પ્રેમની કસેાટી છે. જે કાર્ય કરવાના સ્વરમાં પણ કદી ખ્યાલ નહિ આવ્યે હાય તે કાર્ય રાણીને પતિ અને પુત્રને માટે કરવાની ફરજ પડી. છત્રીસ પ્રકારની સુંદર રસવતીને ઉપભોગ કરનાર કુટુ અને કર્મ પારતંત્ર્યથી ઉદર પોષણ માટે ફાંફાં મારવા પડે છે. હા! કર્મની ગતી ગહન છે. સુકેામલ રાણી બગીચામાં રહેલા પાડાશીઓને ઘેર વાસીદુ વાળવું, દળવુ ખાંડવું, પાણી ભરવું વિગેરે સ્ત્રીઓને યોગ્ય મજુરી કરી મહામુશીબતે સર્વના ભાજનની સામગ્રી તૈયાર કરી શકે છે, છતાં પણ પેાતાને કૃતકૃત્ય માને છે. આ સ્થળે એજ વિચારવાનુ છે કે પતિભક્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ૩ જું] શ્રીસાર શેઠના બગીચામાં સ્ત્રીઓ વિષમ સ્થિતિમાં પણ પતિની ભક્તિ કરી પિતાને જન્મ કેવી રીતે કૃતાર્થ કરે છે. આધુનિક સમયમાં ધર્મ વિનાની શુષ્ક વ્યવહારિક કેલવણના પ્રભાવે સ્વતંત્રતાના પડદા નીચે સ્વછંદતાને અનુભવ કરતી અને પતિ તરફનું લેશ માત્ર ઈચ્છાવિરૂદ્ધ વર્તન દેખતાની સાથે મયદાનું ઉલ્લંઘન કરી ઉન્માર્ગે ગમન કરનારી અને પતિ તરફ કઠોર વચનને પ્રહાર કરી સમાન હકક માંગનારી સ્ત્રીઓએ ખાસ વિચારવાની જરૂર છે કે–સમાન હક્ક એટલે શું અને તે શામાં રહેલે છે? શું મોટરમાં કે બગીઓમાં સાથે બેબી સફર મારવામાં, જલસાઓ લેવામાં, નાટક સીનેમાના દશ્ય દેખવામાં, પપુરૂજેની સાથે શૈકહેન્ડ કરવામાં, કે બુટ સ્ટોકિંગ ચડાવી માડમ સાહેબ બનવામાં હોઈ શકે છે? વાસ્તવિક સ્થિતિની અજ્ઞાનતાને લઈને સુવર્ણ કે હીરાની બ્રાંતિથી પીત્તળ કે કાચનો. ટુકડે હાથમાંથી છુટી શકતો નથી અને જ્યાં પિતાને સાચા સમાન હકક જળવાય છે, જ્યાં પિતાના વ્યવહાર અને ધર્મનું પરિપૂર્ણ રક્ષણ થાય છે, ત્યાં આગળ દષ્ટિ સરખી પણ જઈ શકતી નથી. શાણી અને સુશીલ સ્ત્રીઓનું તો એજ કર્તવ્ય છે કે, ધર્મમાં, નીતિમાં, શુદ્ધ વ્યવહારમાં અમારું કુટુંબ કેમ આગળ વધે, તે સંબંધી વિચાર કરે, તેના સાધનમાં પ્રવૃત્તિ કરે અને કરાવે, પિતાને ગ્ય દરેકે દરેક કાર્યોથી પતિને સહાય કરી તેમની પ્રસન્નતામાંજ પિતાની પ્રસન્નતા માને, પિતાના સમાગમમાં આવતા પ્રત્યેક મનુષ્યને પિતાના આદર્શ વિનય અને વર્તન દ્વારા આનંદિત કરે, પુત્ર પુત્રીઆદિના બાહ્ય શરીર સંરક્ષણની સાથે અત્યંતર શરીર પ્રત્યે સંપૂર્ણ કાળજી રાખે, સ્વલ્પ માત્ર દુર્ગણની પણ ઉપેક્ષા નહિ કરતાં તેને જડમૂળથી ઉમૂલન કરવાનો પ્રયત્ન કરે અને દિવસે દિવસે બાળકની વયવૃદ્ધિની સાથે સુંદર ગુણોની વૃદ્ધિ તરફ પુરતી કાળજી રાખે, પિતાના, પિતાના કુટુંબના અને સર્વ આશ્રિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ annannan સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ મનુષ્યના અંત:કરણને ઉમદા ધર્મભાવનાઓથી નવપલ્લવિત રે. રાણી મદનવલ્લભાએ સાચે સમાન હક્ક પ્રાપ્ત કરી પિતાનો ધર્મ અથવા ફરજ અદા કરી. આવાં સ્ત્રીરને તે ભાવ્યવાનને ત્યાં હોય છે તે દંપતિ :ખસમુદ્ર માં પણ સુખના અમૃતમય મધુર ઝરણુઓનું પાન કરે છે. બગીચામાં વસવા છતાં ઉત્તમ કુસંપન્ન રાજારાણી ઉભયના વિશુ. હૃદય, નિદેવ આચાર, અને વચનમાધુર્ય, સમાગમમાં આવતા જનસમૂહ ઉપર વાચાટ અસર કરી. આરિસા જેવી દુનિયાને કશું શીખવવા જવું પડતું નથી, સ્વાભાવિક સામાનું પ્રતિબિંબ તેમાં પડે છે અને ગુણગ્રાહિ દુનિયા ગુણ ઓળખીને તેના પ્રત્યે બહુ નાની દષ્ટિએજ જુએ છે. દુનિયા વ્યાપનની પૂજારી નથી પણ ગુણની પૂજારી છે. એ નિયમ સહજ સિદ્ધ છે. સદગુણ સદાચારી રીઓ નિખાલસ હદયના પવિત્ર વર્તનથી રામ નુષ્યના અંતઃકરણ ઉપર કેવી છાપ બેસાડે છે, અસહ્ય આ માંથી કુટુંબનું કેવી રીતે સંરક્ષણ કરી શકે છે અને થનાર અનાને કેવી રીતે અટકાવી દે છે તે અનુપમ દેન અનુપમ વૃત્તાંતથી જાણવામાં આવશે. સંવત ૧રમા એકામાં ગુજરાતની રાજધાનીનું શહેર ધોળકા નગરમાં વીરવળ અને રાજય કરતે ડા, જેને બહોળા પ્રબળ પરાક્રમી અને ધર્મ કાર્ય કુશળ વસ્તુપાળ અને તેજપાળ નામના બે સગાભાઈઓ મંત્રી હતા. રૂપાળ મંત્રીને લલિતાદેવી અને સંખ્યા નામે બે પીઓ હતી અને તેજપાળને સર્વકાર્યદક્ષ સાક્ષાત્ સરસ્વતી રામાન ધમાત્મા અનુપમાદેવી નામની પરી હતી. પુન્યશાળી મંત્રીને ઓછામાં ઓછા દરરોજ એક લાખ દ્રવ્યનો ધર્મ માર્ગ અને દશહજાર દ્રવ્યનો અન્ય દાનાદિમાં વ્યય થતો હતો, જેથી તેમને ત્યાં મહાન દાનશાળા હતી જેમાં અનેક પ્રકારના ભિક્ષાચર જનાર્થે આવતા હતા, અને તે સઘળાઓને સન્માનપૂર્વક જનાદિ આપવામાં આવતાં હતા. સુવ્યવસ્થિત દાનશાળામાં મંત્રી પત્નીઓ જાતે સંભાળ રાખતી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩ જુ.] શ્રીસાર શેઠના બગીચામાં, ૨૭ | મુનિવર્ગને પણ નિર્દોષ શુદ્ધ આહારની વ્યવસ્થા અનુપમાદેવી કરતી હતી. આવી રીતે અપાતા દાનથી તે પુન્યશાળીની કીર્તિ સઘળી દિશાઓમાં ફેલાઈ હતી “હાનાગુarfrળી ત: લેકે એકે અવાજે તેની પ્રશંસા કરતા હતા–આવી સ્થિતિ છતાં પણ જેમ કહેવાય છે જે દુનિયામાં વિસંતોષીઓની ખોટ નથી–તેમ આ સ્થિતિ અને પ્રશંસા કેઇ એક વિધનસંતપથી સહન થઈ શકી નહિ અને રાજા પાસે જઈ રાજાના કાન ભંભેર્યા. કહ્યું કે: “હે રાજ ! આપને અને આપના રાજકુમાર આદિ સમુદાય વગેરે માટે આપના રાજમહાલયમાં મંત્રી તરફથી ઉછછજન આવે છે.” મંત્રી પ્રત્યે પૂર્ણ વિશ્વાસ છતાં વિધનસંતોષી સાહ્યાવીના આવાં વિમિશ્રિત વચનબાણોના પ્રહારથી કાચા કાનનો રાજા કોને પરવશ થયો. રાજાએ મંત્રીની વાત ક નિહાળવા માટે ખાસ વે પિકારો સાથે જન મંડપમાં પ્રવેશ કર્યો અને સર્વની સાથે પરામાં બેસી ધારક દ્રષ્ટિથી સર્વ દિશામાં અવલોકન કરવા માંડ્યું. આ અવસરે માધુકરી વૃત્તિથી નિદ4 ભિક્ષા માટે પરિભ્રમણ કરતા મંત્રીને ત્યાં પધાર્યા. સુવ્યવસ્થિત મંદોના ઘરમાં ભિન્નભિન્ન કાર્યો માટે ભિન્ન ભિન્ન પ્રકારે ચણ પહેલેથીજ થઈ રહેલી હતી એ અગાઉ જણાવવામાં આવ્યું છે. આ અવસરે ઉત્તમ પા સદ્વ્યય કરવાનું કેનતાશાગ્ય સતીશરોમણી શ્રીમતી અનુપમાદેવીને વરી ચુક્યું હતું. ઉધાર દેવીએ ઉદાર ભાવનાપૂર્વક ઉતમ ભોજન મુનિને વહેરાવ્યું અને વૃદ્ધિ પામતી સાવનાની ધારા સાથે જિનથી પાત્ર પરિપૂર્ણ ભરાઈ ગયું અને પાત્રના બહારના વિભાગ ખરડાયે, જેને સાફ કરવા માટે દેવીએ પોતાના શરીર ઉપર રહેલ અમુલ્ય હીરગળ વસ્ત્રનો ઉપયોગ કર્યો. મુનિ પણ આ દેવીની અલાકેક સ્થિતિથી આશ્ચર્યમુગ્ધ બન્યા અને તે જ વખતે કહેવા લાગ્યા “હે મહાશયે ! બીજા કોઈ સામાન્ય વસ્ત્રથી પાવને સાફ કરો, કેમકે તમારું આ અમૂલ્ય વસ્ત્ર ભજનની ચીકાશથી મલીન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સુંદર રજાની સુંદર ભાવના [ પ્રકરણ થશે.” સુનિવચ્ચેના આ વચનો સાંભળતાંજ દેવીએ કહ્યું. “મહારાજ ! આપ ચિંતા ન કરે, અમારું વસ્ત્રો તો મલિજજ હોય, કેમ જ અમે તો ચા વંશવિભૂષણ ગુર્જર નરેશ વીરધવલના સેવક છીએ, જેની પૂર્ણ કૃપાથી અમો આવી ઉન્નત સ્થિતિમાં આવ્યા છીએ. અભિમાં બ્રમણ કરતાં દુખ ના દિયે કે ઈ અવસરે હું કંઇને ત્યાં જ પામી હૈઇશ અને પાલી ભાજને સાફ કરવાને અવસર પ્રાપ્ત થયે હશે તે અવરે કૃપાનાથ ! મારા લો કેવાં હશે ? !: મહાત્માની ભકિનાં ખારા વસો મલીન નથી થતાં પણ મારા અંતર મ ર થવાથી આત્મા નિર્મછે : છે, જેથી પરમાર્થ અમા મેવા નારા છે અને આ 6 : થઇ એ. ધન્ય છે તે અમારા સ્વામિ વિરધવત રીતિને કે જેની પૃપાથી મારા ઘરને આગ ! . નિતિ આવા પ્રકારે લીન સદુપયોગ થાય છે અને અમે પણ તેમના સાચા રાવકે છીએ કે વિવિધ પ્રકારની કાર્ય કરી સ્વામિના અન્યની વૃદ્ધિ કરીએ છીએ. રાવે જે કાંઈ પુખ્ય ઉપાર્જન કરી શકે છે તેમાં સ્વામિની પ્રસન્નતા વિશેષ કારણ રૂપ હોઈ શકે છે, માટે તપેનિધિ કરણા સાગર ભગવાન ! અમે કોવક, અમારા વો કાપિ મન થાય તો પણ શું.” આ પ્રમાણે નિ_ પર સરળ અને વામીભક્તિથી ભરપૂર હૃદયવાળી પવિત્ર સની અનુપમાદેવીનાં મધુર વચનામૃત રાજાના કણગોચર થયાં. આ સાંભળીને રાજા આશ્ચર્યમાં ગરકાવ થયે અને વિચારમાં પડી ગયો જે અહો ! સાક્ષાત્ સરસ્વતી સમાન આ રી કોણ છે? શું તેમનું વચનામાધુર્ય! શી ગંભીરતા ! શું તેમનું ઉદાર વર્તન! કેવો વિનય ! કેવી પવિત્ર ભક્તિ ! કે સુંદર બોધ! અને યથાસ્થિત સભાવને પ્રકાશ કરનારું કેવું વચન ચાતુર્ય ! મારા પ્રત્યે પણ કેવા પ્રકારની તેમની અકૃત્રિમ ભકિત ! પરોક્ષમાં પણ સ્વામિ પ્રત્યે અલૌકિક શક્તિના હાર્દિક ઉભરાનો અનુભવ મને તે પવિત્ર છે તેવું વચન આ પરાક્ષમાં પણ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩ જુ.] શ્રીસાર શેઠના બગીચામાં મારી જીંદગીમાં આજે જ મળે. હજુ સુધી રાજા જાણતો ન હતો કે આ કોણ છે. પાસે રહેલા કોઈને પૂછયું અને તેણે પ્રત્યુત્તર આપે કે-“આ માર્ચ લોકમાં સાક્ષાત દેવી સમાન સતી ધરેય, અનુપમાદેવી નામને મંત્રી તેજપાલની આ પત્ની છે.” આ શ દોએ રાજના અંતરમાં વિશેષ ચમકાર ઉત્પન્ન કર્યો. વિષપૂર્ણ રાજ ક્ષણવારમાં દેવીના ગારૂડમંત્ર સમાન વચનામૃતથી નિવિધ થયો. મત્રીના ઘરની આવી ઉત્તમ સ્થિતિ નિહાળી રાજા આ સંત હર્ષિત થયે અને વિચાર કરે છે કે આ મૃતયુ લોકમાં સાક્ષાત્રવર્ગીય આનંદ તોગવતા હોય તો તે આજ દપતી; આજ ઘર સર્વમાં શિરોમણીભૂત કહેવાય, ક્યાં તે મારા રાજવૈભવનું સુખ અને ક્યાં આ મંત્રીની સુરમય જીવન વાટિકા. પ્રસન્ન મુખવાળા રાજા થોડી જ વારમાં પ્રગટ થઈ ગયે. ઉદયાચળ પર્વત પર ઉદય પામતો સૂર્ય કોઈનાથી ગુપ્ત રહી શકતો નથી. મંત્રો વિગેરે પરિવાર ત્યાં આવી પહોંચ્યા, તેમની આગળ રાજાએ પોતાની સઘળી હકીકત નિવેદન કરી અને જણાવ્યું કે-“આ ભૂમંડળ ઉપર ધન્યવાદને પાત્ર તમે જ છો, તમો જ અગ્રગણ્ય છે કે જેમને ત્યાં ગુડ ફ્રંગારના મણિક્યરૂપ અને કપલતા સમાન સર્વે અભીષ્ટ અર્થની સાધનારી આ દેવીને વાસ છે, જેના સુવાક્યરૂપ અમૃતના આસ્વાદથી કોપથી જાજ્વલ્યમાન થયેલું મારું ચિત્ત ચંદબરસ સમાન શીતલ થયું. મંત્રી વસ્તુપાલ! આ જગતમાં તુંજ પુન્યશાળી છે, તુંજ અગ્રગણ્ય છે.” વિશુદ્ધ અંત:કરણથી નિકળતા અનુમાદેવીના મિણ વચનેએ રાજાના હૃદય ઉપર કેવી દૈવી અસર કરી! એ તે ચોકકસ છે કે નિખાલસ હૃદયની અને વિશુદ્ધ વર્તનની અસર સામાં મનુષ્ય ઉપર કોઈ અલૌકિક જ થાય છે. આ સ્થળે એજ વિચારવાનું છે જે એક સુશિક્ષિત સ્ત્રી પિતાના ઘરને કેવું આદરણીય બનાવે છે ! ઘરનું રક્ષણ કેવી રીતે કરી શકે છે ! પતિની લમીની વ્યવસ્થા કરી તેને કેવી ઉજવલ કરે છે ! અને મહાન સંકટોમાંથી કેવી રીતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ પતિને ઉદ્ધાર કરી શકે છે ! આ સ્થળે કોઈ અન્ય અવિનીત બહ બેલી સ્ત્રી હેત અને રાજા પ્રત્યે કોઈ પણ અવિનયભર્યા વચનનો ઉચ્ચાર થાત તો આ શંકાશીલ સજાના હૃદય ઉપર કેવી અસર થાત, રાજા અને મંત્રીને કેવા વિરોધ થાત, રાજા કદાપિ મંત્રીનું અપમાન કરતા તે અનેક લડાઈઓમાં સિંહ સમાન ગરવ કરનારા તે મંત્રીભાઈઓ કેમ સહન કરી શકત અને રાજ્ય તથા પ્રજાની શી દશા થાત. આ એક ડાહી સુશીલ સીનાં વચનોએ કેટલું સુંદર કામ કર્યું. હળવાથી સ્ત્રી તે આ. ચાર ચોપડીઓ ભણવા માત્રમાં સાથે નથી પરંતુ ભાણીને સદવર્તનશાની થાય, અન્યને સુંદર લાહકારક બન, બાઈકે, સ્વામી, અન્ય સંબંધીઓ અને ના પ્રત્યે પોતાની ફરજ રસમજી શકે અને તેને અમલમાં મૂકે, નોકરને પશુ મધુર પ્રેમાળ વચનોથી આજ્ઞા ફરમાવેબાળકોમાં આવતા રા ગુણ દુર્ગાની હમેશાં સૂકમ રીતે તપાસ રાખે અને તેમનામાં દાદિ ગુણોની વૃદ્ધિ અને અસહુનીલાદિ દોનો ઉછેર કરવાનો પ્રયત્ન કરે અને સંબંધીઓ તથા નામાં આવતા મનુને પિતાના વિશુદ્ધ ધર્માચરણથી રામ મય બનાવે, એ વી કેવા પામેલી સી તે ઘરમાં સાત દેવી સમાનજ છે. ત્રી પત્નિ અનુપમાદેવીની જ શા મદનવઘુભાનો પ્રસંગ પણ તેજ આકરાવી છે. જે, વાંચકો મેવ તેમની ઉંદાર જીવનચર્યાથી જ શકશે. મુવિનીત જ રાણીના અસાધારણ ગુણેથી આકર્ષાઈ પાડલી વર્ગ તેમના અપકાર્યથી પણ પ્રસન્ન થાય છે અને તેમના પ્રત્યે મીઠી દષ્ટિએ જુએ છે અને બહુમાન કરે છે. દુઃખના અવસરે પણ રાજા રા પિતાના ઉત્તમ આચારનું રક્ષણ કરી રહ્યાં છે, ઉત્તમની ઉત્તમતા ત્યાં જ રહેલી છે. " स्थानभ्रंशाद् नीचसंगात्, खण्डनाद् घर्षणादपि । પરિત્યાખ્ય, વાતે ચંદ્ર ની ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩ જુ.] શ્રીસાર શેઠના બગીચામાં. ૩૧ ભાવાર્થ-મલયાચળ પર્વત ઉપર ઉત્પન્ન થતા ચંદનને ચંદનના વ્યાપારીઓ પોતાના સ્થાનથી તેનો બ્રશ કરે, રાસભ વિગેરેની પીઠ ઉપર તેને રાખવામાં આવે, તે પણ સુગંધી આપવાના પિતાના સ્વભાવને કદી પણ તે ચંદન છોડતું નથી. સ્થાનભ્રંશ અને નીચ સમાગમ તો દૂર રહે, તેના ટુકડે ટુકડા કરો કે પથ્થરની સાથે ઘણી નાંખો છતાં પણ પોતાના સુગંધી અને શીતલ સ્વભાવનો ત્યાગ કરતું જ નથી અને તેથી જ દુનિયા તેને લેવાને સામી ઘસે છે અને તેની પ્રશંસા કરે છે. રાજા અને રાણી દુષ્કર્મના ઉદયે સ્થાનથી બ્રણ થયા, હલકા મનુષ્યને સમાગમમાં આવ્યા, દુર્દ છે જેના વૈભવ ઉપર સખ્ત પ્રહાર કર્યો, ઉદર પિષણની પણ ચિંતા નીપજાવી છતાં પણ ચંદન તે ચંદન. આવા અવસરે પણ નિર્મલ ભાવનાઓ, વિશુદ્ધ વર્તન અને મધુર વચન વ્યાપારરૂપ પિતાની સૌરભના પરિભ્રંશ થયો ન હતો અને તેથી જ પાડોશી વર્ગને તેમના પ્રત્યે પ્રેમ ઉત્પન્ન અને હતો. જે કે તે પ્રેમ આપણી દષ્ટિ પ્રમાણે અધિક કાર્ય કર્યું નહતું, પરંતુ રાજાની દૃષ્ટિએ તે પ્રેમ મહાન આનંજ કારણ થત હતો, કારણ કે કાર્યના બદલામાં લોકે તેમને જે કંઈ આપતા હતા તે વસ્તુ તેમની યોગ્યતાને અનુસાર ભલે હાય તેવી વિરૂપ હતી પરંતુ મહાન ગરવપૂર્વક અર્પણ કરવાની હતી. - ધનાઢય દાતાર, ચાચકને અધિક મૂલ્યવાળી વસ્તુ ભલે દાનમાં આપતો હોય પરંતુ જે તેને તિરસ્કારપૂર્વક આપે તે ગ્રાહકને તેનાથી વિશેષ આનંદ ઉત્પન્ન થતો નથી. તેના કરતાં અપમૂલ્યવાળી નિર્માલ્ય વસ્તુ દાતાર જે ગેરવપૂર્વક આપે તે તેનાથી ગ્રાહકને અપૂર્વ આલ્વાદ પ્રાપ્ત થાય છે. પાડોશીઓએ આપેલા અલ્પમૂલ્યના અને જીર્ણ પ્રાય: વસ્ત્રો તથા ગૌરવપૂર્વક અપાતું રૂક્ષ અને શીતલ ભજન પણ આ સમયે અધિકતર આનંદનું કારણ થતું હતું. જો કે રાજાને આનંદનું વાસ્તવિક કારણ તે જન કે વસ્ત્રો નહતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ કર સુદર રાજાની સુંદર ભાવના [ પ્રક પરંતુ દાતારમાં રહેલી ગેરવતાજ હતી. રાજા એજ વિચારતા હતા કે હજી પશુ ભાગ્યેાય જાગ્રત છે કે દેવના વિષમ પ્રહારો છતાં લોકો તરફથી આદર ગયા નથી; તેમજ આત્મિક ગુણાના તિરાભાવ પણ થયા નથી. " किं कृतं विधिना यावत् सतां शीलमरवण्डितं । गतं तत्तु यदा कालं, संपद्यपि विपत्तयः ॥ " ', ભાવાર્થ :—ત્યાં સુધી દે વના પ્રચંડ પ્રહારોથી પરાભવ કરાતા છતાં પોતાના વિષ્ણુહવનનું અખંડ પાલન થતું હોય ત્યાં સુધી ઉત્તમ પ્રાણીઓને વિપત્તિના સમયે પણ આનંદ જ હાય છે, પરંતુ જ્યારે તે જ દેવ જો વિરૂપ વિકલ્પ દ્વારા ઉન્માર્ગમાં લઈ વ્યય તા ઉત્તમ પ્રાણીઓ સુખસામગ્રીના સદ્ભાવમાં પણ દુ:ખના અનુભવ કરે છે. સુંદર રાજા દુ:ખના પ્રવાહમાં તણાતા છતાં પણ માનસિક વ્યથાના અનુભવ કરતા નહતા, તેની અત્યંતર શાંતિ અખંડ અને સ્થિર હતી. હજી સુધી તેના અ ંત:કરણમાં દુ:ખપ્રત્યે લેશમાત્ર દેવની લાગણી ઉદભવતી નહતી. કર્મવિપાકને યથાર્થ પણે જાણતા રાજા ઉદિત દુ:ખને અવ્યાકુળપણે અનુભવ કરતા હતા. આ આપત્તિના અત કયારે આવશે એવા વિચારોદ્વારા નિર્માતાના લેશ માત્ર પણ ના અતરમાં ઉત્ત્પન્ન થયા નથી, જે કામળ શરીર આજ સુધી રાજ્યનીં વિપુલ ઋદ્ધિમાં ઉદય પામ્યું હતું અને જેની તસુવર્ણમય ન્યુતિને પવનના ઉષ્ણ સ્પર્ધા થયા નહાતા, તે રાજાએ ભયંકર અટવીમાં પણ ભ્રમણ કર્યું, ઉત્તર પોષણ માટે અનેક પ્રકારની ચિત આ કરી અને આખરે મહામુશીબતે તે પણ પ્રાપ્ત કર્યું. આવા અતુલસંકટો સહન કરતાં શરીર ઉપર શ્યામતા છવાઇ રહી હતી, પરંતુ માનસિક શાંતિના ઉજ્જવળ પટ ઉપર લેશ માત્ર પણ શ્યામતા આવી નહાતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ મદનવલ્લભા હરણ્યુ પ્રકરણ ૪ શું 5;& મદનવલ્લભા હરણ, elphos એ ૩ અવસરે દ્રવ્યેાપાન નિમિત્તે દૂરદેશથી સામદેવ નામના ધનાઢય સાર્થવાહ વ્યાપારી દેશાંતરામાં પરિભ્રમણ કરતા વેપારીઓના મેટા સમુદાય સાથે પૃથ્વીપુર નગરની સીમામાં આવી પહોંચ્યા અને નગરની બહાર રહેલા શ્રીસાર શેડના બગીચાની નજીકમાં જ પાતાના પડાવ નાખ્યો. પ્રાચીન કાળમાં આધુનિક સમયના જેવા વરાળય ત્રથી ચાલતા રેલ્વે આદિ સાધનાના અભાવે સામાન્ય વર્ગ કે મધ્યમવર્ગ તીર્થયાત્રાનિમિત્ત યા દ્રબ્યાદિનિમિત્તે પરદેશ પરિભ્રમણ ઘણીજ મુશ્કેલીથી કરી શકતા હતા. જો કે સાધનાની ખેાટ પુરનારાં બીજા અનેક સાધને તે સમયમાં અસ્તિત્વ ધરાવતાં હતા; પરંતુ અલ્પદ્વવાળા મનુષ્યા તેના છૂટથી ઉપયાગ કરી શકતાં ન હતાં અને બીજી પણ એ અગવડ હતી કે તે સમયે માર્ગમાં આવતી ભયંકર અટવીઓ, પર્વતા, ખાડ્યા તથા માગમાં ચાર લુટારૂના તથા શીકારી પશુઓના ભયમાંથી પસાર થવું તે સમુદાય અને સામગ્રી વિના અસ ંભવિત હતું, જેથી કાઇ ધનાઢય ગૃહસ્થ સામગ્રીપૂર્વક પરદેશ ગમન કરે તેા તેના લાભ લઇ બીજા પણ તેની સાથે પ્રયાણ કરતા હતા. અનેકના આશ્રયદાતા દાવાન સાર્થવાહ સામદેવે પણ પેાતાની ઋદ્ધિના લાભ ખીજાઓને આપ્યા હતે.. આ સમુદાયમાં મુખ્ય નેતાને છેડીને અન્ય વ્યવહારીઆએ પણ ધનવાન હોય તેવા ભાસ થતા હતા. તેઓની જાહોજલાલી અને સુંદર વર્લ્ડન તેમની આનંદમગ્નતા સુચવતું હતું, અને સ્વાભાવિક તેનામાં ઉદારતા ગુણ વિશેષ પ્રકારેદૃષ્ટિગોચર ૪ થ્રુ . ] www. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩૩ www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ થતો હતે. સમુદાયમાં ઘણા વર્ગ તે સ્થિતિને હોવાથી કામ કરનારે જીરવગ ઘણોજ અ૫ જોવામાં આવતો હતો. ટુંકાણમાં એજ કે સમુદાયમાં ભેજન, ઘી વિગેરેની સામગ્રી ઘણી સુલભ હતી પણ મજુરી કરનાર મજૂરવર્ગ દુર્લભ હતો. શેડના બગીચામાં રહેલા આપણે કથાના નાયક સુંદર રાજા અને તેમનું કુટુંબ કે જે સર્વના ભરણપોષણનો સર્વ આધાર રા. મદનવલ્લભા ઉપર જ હતા, તે રાણીએ ઉપર દર્શાવેલી એ હકીકત પાડોશી દ્વારા જાણી વિચાર કર્યો કે “ આ ઘણું કાર્ય કરતા છતાં પણ સર્વનું પોષણ મહા પુરી થઇ શકે છે, તો ચાલ તે સાથે વાહના સાર્થમાં જઈ ન મજુરી કરું અને કાર્યના બદલામાં જે કંઈ પ્રાપ્ત થાય છે. આ મારા પતિ અને પુત્રોની પુષ્ટિ કરું.” આ ચાર અંતરમાં ઉભળે એટલું જ નહિ પણ તેને અમલમાં ક્યો. વિનીત રાણી એ સેમદેવ ા વાહના સાથ માં હા ! પણું અંગીકાર કર્યું, અને સર્વે કાર્યમાં પોતાની બુદ્ધિમત્તાનો અનુભવ કરાવતી પ્રવીણ રાણીએ સમુદાયની પ્રસન્નતા દાદન કરી, અને તેથી જ કેદાર વ્યવહારીઆઓ. અને તેન. માનુ વારંવાર સુંદર હોજદિ કાર્યોથી તેને સાપ પનાડતાં હતાં. શેઠના બગીચામાં માનતોડ પરિશ્રમ કરી કે તે કરતાં પણ સ્વામી અને પુત્રયુગડાની શરીરપુષ્ટિ ના પાડી શકી હોવાથી તે પુષ્ટિની આશાએ દેશાટન કરતા સાર્થવાહની ગુદાયમાં પણ સેવકગ્ય કાર્ય કરી સતી શિરોમ રાણીએ પતિભક્તિનું અનુકરાય દાંત દુનીઆ સમક્ષ રજુ કર્યું. દુખસાગરના પ્રચંડ કાલોમાં અથડાવી રાણે પિતાના શરીરની લેશ માત્ર દરકાર કર્યા વિના સઘળું કાર્ય કરી હતી, કારણ કે જે રાણીના રોમેરોમમાં એજ ધ્યેય વ્યાપી કહ્યું હતું કે–મારા સ્વામિ અને મારા પુત્રો કયારે સુખી થાય ! મધુરાલાપી રાજા રાણી ઉપર જો કે નિર્દય દૈવે પિતાના દુઃસહનીય પ્રહારને પ્રહાર કર્યો, છતાં તે પ્રહારોને શાંતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪છું. ] મદનવલ્લભા હરણ ૩૫ પૂર્વક સહન કરતાં અને મજુરી કરીને પણ ઉદરપોષણ કરતાં તે પતિ પત્નિ, શેઠે આપેલી નાની મહુલીમાં રહીને બન્ને પુત્ર સહિત સંતોષપૂર્વક આનંદમગ્ન રહેતાં હતાં. તેઓને આ અ૫ આનંદ પણ દૈવથી સહન થઈ શક્યો નહિ. હજુ પણ શું તેઓ આનંદને અનુભવ કરે છે, એમ ધારી કર્મરાજાની ભ્રકુટી ભયંકર થઈ અને તેઓને અધિક સંકટ આપવા માટે સજ્જ થે. ઉપાર્જન કરેલાં અશુભ કર્મ જ્યારે ઉદયમાં આવે છે, ત્યારે દુશમનને માટે પણ જે સ્થિતિનું ચિંતવન ન થાય તેવી સ્થિતિને અનુભવ કરવાનો અવસર આવે છે, તેમજ શુભ સાનુકુળ કર્મના ઉદયે અચિંત્ય મહોદય પ્રાપ્ત થાય છે. નિગ્રંથ ચડામણી મહોપાધ્યાય શ્રી ચારિત્ર સુંદર - સીજી કુમારપાળ મહાકાવ્યમાં દર્શાવે છે કે – “નાત્રિાવતારચરિના-પંઝાડા- : मान्ध्यं श्रीब्रह्मदत्ते भरतनृपजयः, सर्वनाशश्च कृष्णे। निर्वाण नारदेऽपि प्रशमपरिणतिः, स्याञ्चिलातिमुतेवा, ગ્રાહતને વિજ્ઞાની, પંનિગરાત્તિના” વર્ગ, મૃત્યુ અને પાતાલ-ત્રણ લેકના પ્રાણીઓને આ પન્ન કરનાર સર્વત્ર પોતાની વિજયપતાકા ફરકવતા કમ પરિણામની શક્તિ જયવંત વતે છે. બાલ્યાવસ્થામાં પગના અંગુઠા માત્રથી લાખ યજનના પ્રમાણવાળા અચળ મેરૂ પર્વતને પણ કંપાયમાન કરનાર શ્રી મહાવીરસ્વામિ જેવા અનુપમ શક્તિસંપન્ન વીર્થકરો, ખંડ પૃથ્વી પર એકછત્રીય રાજ્ય ચલાવનાર સમર્થ ચકવત્તીઓ, શુરવીર વાસુદેવા અને પ્રતિવાદેવા કે અન્ય રાજાઓ, તેઓ પણ જે કમરાજાની સત્તા નીચે દબાઈ જઈ પોતાનું પાકમાં ફેરવી શક્યા . શાસનપતિ શ્રીમમહાવીર સ્વામે મહારાજાએ પૂર્વ મરિચિના ભવમાં કુલ મદ કરવાથી ઉપાર્જન કરેલું નીચ ગોત્રકમ બર્થ કરના ભાવમાં પણ ઉદયમાં આવ્યું અને દેવાનંદા બ્રાફ્ટણીની કુક્ષિમાં ૮૨ દિવસ પર્યત સ્થિર વાસ કરવો પડ્યો. આ અવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ સપિણિ કાલમાં થયેલા ઓગણીસમા તીર્થકર શ્રી મલ્લિનાથ સ્વામિ કે જેમણે પૂર્વ ભવમાં અખંડ ચારિત્રનું પાલન કર્યું, વિશિષ્ટ તપશ્ચર્યા પણ કરી, પરનું અધિક તપની અભિલાષા પૂર્ણ કરવા ખાતર મિત્ર સાથે કપટ કરવાથી દુષ્કર્મ ઉપાર્જન કર્યું, જેના ઉદયે તીર્થકર અવસ્થામાં પણ સ્ત્રીપા પામ્યા. નવનિધાન અને ચાર રનના સ્વામિ ચકવતીઓ, ટ્વીર દ્ધાઓથી ભરપૂર રસ કામમાં કેપગવખતે કેઈથી પણ પરાજય પામે નહિ. જેઓના પરાક્રમની મર્યાદા ચતુર્દશ પૂર્વધર શ્રીમાન ભદ્રા સ્વામી મહાજાએ આ શાક - ત્રની નિયુક્તિમાં આ પ્રમાણે દશ વી છે કે – ચકવત આ પાતાના હાથમાં ધારણ કરેલી લાખની સાંકને બત્રીસ જાર મુકુટબ પાકી રાજાઓ એક સાથે ખેંચ છતાં પણ એક તસુ માત્ર તે પાતાના સ્થાનથી ચલાયમાન થાય છે અને તે જ શકે. તે સાંધાના એક જ આંચકાની સાથે તેને પકડીને રહેલા બબીસ હજાર ભૂમિપતિને ભૂમિપર આળોટતા કરે છે. આવા મહાન પરાકમશાળી અને ધર્મચકત પ્રથમ તીર્થ પતિ આરીધર પ્રભુના પ્રથમ પુત્ર નરદેવ ભરત રાજા દુખદયે પોતાના લઘુ બંધવે ભાડભળીથી હારી ગયા, તેવીજ રીતે દુકમના ઉદયે બ્રહ્મદત્ત ચકવતો સળ હજાર દેવતા સેવક છતાં આંધળો થયો, ત્રણ ખંડના સ્વામિ કૃપણ વાસુદેવ જે ભાવી ચાવીશીમાં તીર્થકર થનારા તેનો પણ કર્મરાજાએ પરાભવ કર્યો. સર્વ પ્રકારની સમૃદ્ધિ, માતા પિતા આદિ સર્વ સ્વજનવર્ગ, પન્ન કંડ યાદવે, અને દૈવિક ઋદ્ધિથી પરિપૂર્ણ દ્વારિકા નગરી . કાળું બળીને હોર્મ થયું અને શોકાતુર હૃદયે બની સાથે મથુરા નગરી તરફ પ્રયાણ કરતા માર્ગમાંજ વસુદેવ અને જરદેવીના પુત્ર પોતાના વ્હોટા બંધવ જરાકુમારના બાણપ્રહારથી ઘવાઈ ભયંકર અટવી માં નિરાધાર અને તૃષાતુર કૃણ પાણીની શોધમાં ગયેલા રામના આવી પહોંચતા પહેલાં જ મરણને શરણ થયા અને દુષ્કર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪ થું. ] મદન વલ્લભ હરણ. ૩૭ જન્ય અતુલ વેદનાનો અનુભવ કરવા ત્રીજી નારકીમાં ગયા. અનેક સ્થળોએ કલેશ કરાવનાર, મનુષ્યોનો સંહાર કરાવનાર અને હમેશા સાવદ્ય વ્યાપારમાં રક્ત છતાં પણ નારદ તે જ ભવમાં પુણ્યની પ્રાબલ્યતાથી સંપૂર્ણ કર્મને ક્ષય કરી અખંડ અને અવ્યાબાધ સુખ પામ્યા, એક શીલરૂપ મજબુત આનંબન પ્રાપ્ત કરી ભવસમુદ્રનો કિનારો મેળવ્યો. ઘરહિં સકપરિણમી ચિલાત પુત્રને પુણ્યના પ્રભાવ સદ્ગુરૂનો સમાગમ થયે. જે ચિલાપુત્રના એક હાથમાં નીકણ ખડ્ઝ ચમકારા કરતું હતું, અને બીજા હાથમાં જ તલવાથ્થી ઇંદાયેલું સુકોમળી બાળાનું ધડ વિનાનું મસ્તક રહેલું હતું, જેથી માર્ગે ચાલતાં સઘળી ભૂમી રૂધીરથી લેવાતી હતી. આ ઘોર પાપી ચિલાતીપુત્ર પણ સન્મુખ રહેલા ધ્યાનસ્થ મુનિની પ્રશાંત મુદ્રા જોઈ શાંત થે. સમતા રસના સમુદ્રભૂત મુનિના અમૃતમય મુખકમલે અંતરમાં સળગતો દાહ શાંત કર્યો. અને તેજ મુનિના મુખકમલમાંથી ઝરતા મધુર અમૃતમય ઉપશમ, વિવેક અને સંવર. આ ત્રણ શબ્દએ અંતરમાં રહેલા અજ્ઞાન પડદાને છિન્નભિન્ન કર્યો, એટલે જ્ઞાનદશા જાગૃત થઈ. તેજ શબ્દોની ઉંડી ભાવના કરતે ચિલાતીપુત્ર હિંસક મટને અહિંસક પરિણામી થયે, હૃદયમાં નિર્મલ દયાને ઝરે વહેવા લાગે, પાપને પશ્ચાત્તાપ થયો અને અશુભ પુજનો વિનાશ કરી શુભ કર્મjજ ઉપાર્જન કરી *વિક ત્રાદ્ધિ પામે. ઉપર કહેલા વૃત્તાંત ઉપરથી આપણે જાણી શક્યા કે અખંડ પરાકર્મીઓને પણ કર્મ પરિણામના પ્રબલ પ્રતાપને આધીન થવું પડે છે. કર્મ પરિણામ કહો કે દેવ કહે, આ સર્વ શબ્દો એકજ અર્થના પ્રરૂપક છે. આપણું સુંદર રાજા પણ કર્મરાજાના નિબિડ પંઝામાં સપડાયા છે. હવે આપણે જોઈએ કે તે કર્મ, રાજાને શું કરે છે? ઉપર દર્શાવ્યા મુજબ રાણી દરરોજ કુટુંબનિવાંહ માટે સાર્થવાહને ત્યાં મજુરી કરવા જાય છે. એક દિવસ મજુરી કરવા આવેલી રાણી ઉપર એમદેવ સાર્થવાહની દષ્ટિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સુંદર રાજાની સુંદર ભાવના, [ પ્રકરણ પડી. સિંહાલેકનથી પણ પરપુરૂષ પ્રત્યે દછિ નહિ દેનારી નિર્વિકારી રાણીને સાર્થવાહે મહદષ્ટિથી નીહાળી. દેખતાંની સાથે તેના અંતરમાં વિકાર ઉત્પન્ન થયે, મેહપારતંત્રની મજબુત બડીથી જકડાયે. શુભ વાતાવરણના સુંદર પુલે વિજળીના ચમકારાની જેમ વિનાશ પામ્યાં, અને અશુભ વાતાવરણથી વ્યાપ્ત થયો. સન્માર્ગદર્શક વિવેક પણ વિનાશ પા, અને ઇન્દ્રિયના વિષયને પરાધીન થઈ કુળમર્યાદા અને જાતોમર્યાદાથી વિપરીત આચરણ આચરવાની નોભાવના પ્રગટ થઈ. કવિકુલ શિરોમણું મહાપાયિ શ્રી મચારિત્રસુંદરગણીવિરચિતકુમારપાલ મહા કાવ્યમાં પણ દર્શાવવામાં આવ્યું છે કે – "विकोपो हृदितावदेव स्फुरत्य हो दर्शिनधर्ममानः। उन्भूलिताचारविचारक्षो, न याति यावकिल कामयाः॥" ભાવાર્થ – ક્યાં સુધી સુંદર આચાર અને વિચારરૂપ વૃક્ષનું ઉલન કરનાર કામમાં પ્રચંડ વાયુને ઝપાટે આવ્યા નથી ત્યાં સુધી જ સદ્વર્તનને વાળ અને સુંદર માર્ગ દર્શાવનર વિલાપ દીપકની જ્યોતિ પ્રકાશમાન હોય છે. જ દીપકનો નાશ થાય ત્યારે વિકાસનો અભાવ અને ગાઢ અંધકારને ઉદય થાય છે અને તેથી કરીને અંધારામાં રેલી વસ્તુનું ભાન થતું નથી, તેમ વિધ્યતૃષ્ણાના તરંગમાં નાના પ્રાણીઓને વિદિશા નષ્ટપ્રાય થવાથી અને અજ્ઞાનતાનો ઉદય થવાથી વસ્તુઓની વાસ્તવિક થિતિનું ભાન અઈ શકતું નથી. વસ્તુસ્થિતિએ દુઃખરૂપ છતાં પણ પોતાની મનોકલ્પનાથી હાદ્રિયના વિષયોમાં બુદ્ધિ ધારણ કરી તેને પ્રાપ્ત કરવા અનેક કષ્ટો સહન કરે છે પરંતુ વિષ કરતાં પણ અધિક છેરી તે વિય પ્રાણીઓના પ્રાણનો વિનાશ કરે છે. કહ્યું પણ છે કે-“૩ામર્જ વિષે દકિત વિપથr werfu? વિષનું જ્યારે ભક્ષણ કરવામાં આવે છે ત્યારે જ તે પ્રાણીઓના પ્રાણને વિનાશ કરે છે પરંતુ વિષ કરતાં વિષમ વિયેનું આસેવન તો દૂર રહો પરંતુ તેનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪ થું. ] મદનવલ્લભ હરણ, ૩૯ સ્મરણ કે શ્રવણ પણ પ્રાણીઓના પ્રાણને વિનાશ કરે છે. વળી ભક્ષણ કરાએલું વિષ એકજ ભવના પ્રાણનો વિનાશ કરે છે ત્યારે વિયે અનેક ભવના પ્રાણોને વિનાશ કરે છે, અર્થાત્ અનેક ભવ સંબંધી જન્મ જરા મરણ વિગેરેના હેતુ થાય છે. દાઢને તૃપ્ત કરવાની આશાથી વારંવાર થતું આસેવન મેદષ્ટિને વૃદ્ધિ પમાડતું પ્રાણુઓને સંસારરૂપ ગહન અટવીમાં ફેંકી દે છે. વિનો સ્વભાવ જ એ છે કે-જેમ જેમ તેને ઉપ ગ કરવામાં આવે તેમ તેમ તેના પ્રત્યે તૃણું દિન પ્રતિદિન વૃદ્ધિ પામતી જાય છે. જેમ સેંકડો કે હીરો ની ખોના પ્રવાહી પણ સમુદ્ર તૃપ્તિ પામતો નથી તેમ વિરપાસેવનથી કદીપણું ઇંદ્રિચવર્ગ સંતોષ પામતા નથી બ અનુકૂળ ઇ-વનસંગે અગ્નિ જેમ વશેષ પ્રદિપ્ત થાય છે તેનું અનુકુલ વિઠ્યના ગે વિશેષ પ્રકારે તેની તૃહ દ્ધિ પામે છે. મહરિએ પણ કહ્યું છે કે "मत्तेमकुम्भदलने भूवि सन्ति शूराः,, केचित्पचन्टमृगराजवधेऽपि दक्षाः । किन्तु ब्रोमि बलिनां पुरतः प्रमद्य, कंदपदर्पदलने विरला मनुष्याः ॥१॥" લાલામદેમત ઉકિતઓના કુંભસ્થળનું વિદ્યારણ કરનાર અનેક પુરવીર યે દ્વાઓ આ ભૂમંડળ પર મળી આવે છે તેમજ તેની પર અધિક શાર્થતા દર્શાવનાર પ્રચંડ - રવીર સિંહ જેવાઓનો વધ કરવામાં દક્ષ પણ મળી આવે છે; પરંતુ તે બળવાનો આગળ જફાલન પૂર્વક મારે કહેવું પડશે કે મેટા મોટા દેને પોતાના પંઝામાં સપડાવનાર, વિજેતા કામદેવના ગર્વનું ઉમૂલન કરનાર તેમાં કોઈ વિરલાજ મળી શકશે. ઇદ્રિવને વશ નહિ થતાં તેને પિતાને વશ કરનારજ સાચે સુટાણું અને સાથે સ્વતંત્ર છે, અંગુલીના અગ્ર ભાગ ઉપર ત્રણે ભુવનને ધારણ કરી નૃત્ય કરાવનાર શક્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ માન ઇંદ્રાદિક દેવો પણ નિમાલ્ય બની જઈ ઇદ્રિને પરાધીન થાય છે. તેજસ શરીરની જધન્ય અવગાહનાનું સ્વરૂપ દર્શાવતાં મહોપાધ્યાય શ્રીમદ્દવનયવિજયજી મહારાજ લોકપ્રકાશક ગ્રંથના ત્રીજા સર્ગમાં દશૉવે છે કે શરીરવડે દેવીને સ્પર્શમાત્ર પણ નહિ કરવાળા ફન મનથીજ દેવી સાથે ઉપયોગ કરનાર જેમનો ક્ષીણપ્રાયઃ કામાગ્નિ હોય છે. તે આનત પ્રાણત આરણ અને અચુત (નવ દશ અગી આર અને બારમા) દેવલોકના દેવતાઓ પૃ મનુમાવસ્થાના ઉપભોગમાં આપની નાની ડાળ સ્ત્રીને અવધતાની ઓળખી, તેના પ્રેમપાશમાં નિયંત્રિત થઈ, મનુષ્ય લેકમાં આવી, દેવાયું છે માત્ર બાકી રહેલું હોવાને લીધે બુદ્ધિની વિપયયતા પ્રાપ્ત થવાથી, કંદ ની માલિતાથી, અને કર્મના મર્મની વિચિત્રતા, ગાઢ અનુરાપૂર્વક વિભાગ કરતા આ મુખ્ય ધ્યથી પર પાપી & સ્ત્રીના ગભ માં કંપન્ન થાય છે ત્યારે તે દેવની તેજસ શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગમાન સંભવી શકે છે. સામાન્ય મનુષ્યને અડીને આવા સમર્થ દેવતાઓની પણ આવી અજબ પ્રકારની વિડંબના પ્રાપ્ત થાય છે, તો દુવાર કામદેવ આગળ સામાન્ય નિ:પરાક્રમી મનુષ્યની શી વાત કરવી ! એના પઝામાં સપડાયા પછી વિરલાજ બચી શકે છે, એટલા માટે જ ધર્મશાસ્ત્ર પ્રણેતાઓ ફરમાવે છે કે – " भवारण्यं मुक्त्वा, यदि जिगमिपुमुक्तिनगों तदानीं मा कार्षी--विषयविपक्षेषु वसतिम् । ચતરૂછાવાળે, કયાતિ પામપરાदयं जन्तुर्यस्मात्-पदमपि न गन्तुं प्रभवति ॥" (સિન્દુરપ્રકર.) આ સંસાર રૂ. વિકટ અટવીને ત્યાગ કરી જે તને મુક્તિ નગરીમાં જવાની અભિલાષા થતી હોય તે વિષયરૂપ વિષવૃક્ષને વિષે તારું રહેડાણ કરીશ નહિ, કારણ કે વિષય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ ? થુ', ] મદનવલ્લભા હશું. ૪૧ વિષવૃક્ષના પત્ર પુષ્પ ફળાદિનું ભક્ષણ તા દૂર રહ્યા પરન્તુ તેની છાયા પણ ત્વરાથી મહા માહાને વિસ્તાર છે કે જ્યાંથી એક પગલું પણ આગળ પ્રયાણ કરવાને પ્રાણી સમર્થ થઇ શકતા નથી. માટેજ તે સ’અધીવિકા હૃદયમાં ઉદ્દભવતાંની સાથેજ સહર્ષનશાળ ભાગ્યવાનાના સદાચારની સદ્ભાવનાઓથી અને શાસ્ત્રોના સુચની વિચારણાથી વિકલ્પાના ઉચ્છેદ કરવાજ ચેાગ્ય છે. હુ તા જેમ વહાણમાં પડેલું અલ્પમાત્ર છિદ્ર ઉપેક્ષા કરવાથી અનુક્રમે વૃદ્ધિ પામતુ તેની ઉપર આરૂઢ થયેલા મનુખ્યાને સમુદ્રને કિનારે નહિ પણ શુદ્રને તળીએ મુકે છે. નાના સરખા અગ્નિના કહીએ મહાન દાવાનળને ઉત્પન્ન કરે છે, શરીરમાં પડેલું અલ્પમાત્ર વધુ આખા શરીરના વિનાશ કરે છે, તેવીજ રીતે અનુકુમે વૃદ્ધિ પામતા કુવિકલ્પાની ઉપેક્ષા અત:કરણને મલીન સરકારેાથી શ્યામ કરી આત્માને ઉન્માર્ગે પ્રયાગુ કરાવે છે. ઉત્પન્ન થતાની સાથેજ જે તે વિકલ્પાને રાકવામાં આવે તા કી પણ તે ક્રિયા આત્માને ઉન્માર્ગે નહિ જવા દે. વિકારી સામદેવ પાતાની ઇંદ્રિયને વશ થયેા, જેથી તેજ ઇંદ્રિયે તેને ઉન્માર્ગમાં સુકયા, કંદર્પના બાણની વ્યથાથી વ્યથિત થઇ, વિવેક દૃષ્ટિનું ઉન્મૂલન કરી, અધમ માર્ગમાં પ્રવર્ત માન થયા. દારિદ્રઢાવાનલથી દગ્ધ થયેલી રાણીના આંગ ઉપર જે કે પ્રથમની સ્થિતિમાં ઋતુ સૌંય નિસ્તેજ હતું, તેપણ લાવણ્યતા તા અનુપમ ભારમાન થતી હતી. બકુલ વૃક્ષના પુષ્પની માળા શુષ્ક થયા છતાં પણ પોતાની યુગધને છોડતી નથી. લાવણ્યતામાં વ્યામૂઢ થયેલા સાયવાડે પાતાની વિષયાભિલાષા પૂર્ણ કરવા ખાતર પોતાનાજ મનુષ્યદ્વારા તેને પત્ની થવાની પ્રાર્થના કરી. બાહ્યથી મીઠા સાકર જેવા પણ દરથી વિષસમાન ઝેરીલા આ વચનાની અસર રાણી ઉપર વિપરીતજ થઇ. પ્રાચીનકાળની ઉત્તમ સ્ત્રીઓના પગલે અનુસરનારી રાણીને આ શબ્દો કરવતના ઘાતુલ્ય લાગ્યા. દુદેવના વિષમ પ્રહારો વખતે રાણીના અંત:કરણની જે વિષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સુંદર રાજાની સુંદર ભાવના [ પ્રકરણ માવસ્થા નહોતી થઈ તે આ અવસરે થઈ. વિષમ સંકટના સમયે પણ નિ:સીમ શાંતિ ધારણ કરનાર પાણી ઉપરોક્ત શબ્દો સાંભળ્યા પછી પોતાની શાંતિને ટકાવી રાખી શકી નહિ. આ અવસરે સાર્થ વાહનો તે મર્મજાતક શબ્દોથી તે અતિ કોપાયમાન થઈ. પવિત્ર સતી સ્ત્રીઓ સ્કાય તેવા પ્રસંગે પણ પિતાના નિર્મલ આચરણથી અલના પામતો નથી. પિતાના સતીત્વના સંરક્ષણ ખાતર અનેક પ્રકારના સંકટ સહન કરે છે. તેવા કટોકટીના પ્રસંગે પ્રિય પ્રાણોની પણ આહુતિ આપવા તૈયાર થઈ જાય છે. પરંતુ પોતાના નિર્મલ વ્રતને જરા પણ મલીન થવા દેતી નથી. આવાં ઉત્તમ આચરોધી દુનિયા તેમના પવિત્ર નામનું પ્રાત:કાળમાં સમરણ કરી પોતાને કૃતકૃત્ય માને છે. ફોધાવેશથી રાણીની શાંતમય કા ઉ: કોગ્રતાની છાયા છવાઈ ગઈ હતી અને તેથી સુંદર અને આનંદજન આકૃતિ ભયંકર ભાસવા લાગી. આ અવસરે રાણીએ એ પણ વિચાર ન કર્યો કે હું કયે સ્થાને અને કાના રાધીનમાં છું, તેમજ મારું રક્ષણ કરનાર આ સ્થળે કે છે. આવા વિચારો નિર્માલ્ય અંત:કરણમાં જ પ્રાદુર્ભાવ પડે . શોર્ય વાનનું અંત:કરણ આવા નિમાં વિચારોથી સંકડા ગાઉ દૂરજ હોય છે. તેઓ તો પોતાના પગ ઉપર જ નિર્ભર રહે છે. આજુબાજુના એક પણ પ્રસંગનો વિચાર ના કરતાં સતી સ્ત્રીએ પિતાની આકૃતિવારા સાથે વાર સમક્ષ પોતાનું સત્ય સ્વ પર પ્રકાશિત કર્યું. દુનિયામાં જોઈએ છીએ કે રંગમાં પડેલું ઉજળી વય જેવા રંગમાં પડયું હોય તેવા રંગના થાય છે. તેમજ કાદવમાં પડ્યું હોય તો મલીન થાય છે, પરંતુ : વુિં પડશે કેનામથી અબળા છતાં આશ્ચર્યજનક અચિંત્ય શક્તિસંપન્ન સતીઓ વ્યવહારમાં થતા આ અનુભવને પણ ખોટા પાડે છે. કંદના વિષમજવથી વિહળ પ્રાના, રાગી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪ થું ] મદનવલભા હરણ. ૪૩ દુઈ વિકપોથી મલીન અંતઃકરણમાં રહેતા છતાં તે સતીઓ ઉવલ શંખની માફક નિરાગી અને કાંસ્ય પાત્રમાં જળની જેમ નિર્લેપ રહી શકે છે. રાણીને પણ દુષ્ટ સાર્થવાહના રાગી અને મલીન હદયમાં વાસ કરતા છતાં પણ લેશ માત્ર રંગને પાશ કે સ્પામતા વળગી નહિ. સાર્થવાહે રાણીના ઉગ્ર સ્વરૂપથી તેનો આંતરિક અભિપ્રાય જાણે લીધે અને રખેને ધારેલી ધારણા નિષ્ફળ જાય એથી દુષ્ટ આશયવાળા કપટી સાર્થવાહે બાહ્યવૃત્તિથી મહાન આડંબરપૂર્વક મધુર વચનોથી રાણી પાસે ક્ષમાની યાચના કરી. કામાંધ સાર્થવાહ સતનું સ્વરૂપ જાણ્યા છતાં પણ પિતાની નીચ વૃત્તિ પર અંકુશ મુક્યો નહિ. પ્રત્યુત અનેક પ્રપંચથી પણ તેને વશ કરી ધારેલી ધારણું સફળ કરવાના વિચારે તેના અંતરાત્માને કાજળથી પણ શ્યામ કર્યો. એ તો ચોક્કસ છે કે શસ્ત્ર સહિત સન્મુખ રહેલા ગુના પ્રહારથી બચી પણ શકાય છે, પરંતુ બહાથી મિત્રતાને ડળ કરનાર માયાવી શગુના વિષમિશ્રિત છુપા બાહારથી બચી શકાતું નથી. વિચક્ષણ છતાં પણ રાણી સાર્થવાહના મીઠાં વચનોથી અંજાઈ ગઈ અને તેના અંતરને દુર આશય સમજી શકી નહિ. પ્રપંચી સાર્થવાહે પિતાની કટાળ એવી રીતે પાથરી કે તેમાં સપડાએલી રાખી ફરીથી કાટઉપાયે પણ છુટી શકે નહિ. એક બાજુએ આંતરિક આશય છુપાવીને સાર્થવાહ વચનથી અને વતનથી વિશ્વાસ પમાડ્યા અને બીજી તરફ સાર્થવાહના વચનથી તેના સ્ત્રી વગે રાણીને અધિક આશ્વાસન આપ્યું. વિશ્વાસુ છે હમેશ મુજબ સાર્થવાહને ત્યાં કામકાજ કરતી હતી. છેવટે અવસર પામીને સાર્થવાહે પોતાની અધમાધમ વૃત્તિને અમલમાં મુકી. એક દિવસે રાણું પ્રભાત સમયે સાર્થવાહને ત્યાં કાર્ય કરવા માટે ગઈ. દરરોજના રિવાજ મુજબ પિતાના ગ્ય સઘળું કાર્ય કર્યું. કાર્ય સમાપ્ત થયા બાદ તેના તરફથી મળતી જન વિગેરે સામગ્રી લઈ પતિ અને પુત્રની સેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ નિમિત્તે પિતાના મકાને જવા નીકળી, તે અવસરે સાર્થવાહ તરફથી સંકેત કરાએલા સ્ત્રીમંડળે અધિક કામકાજના બહાનાથી બપોરના અવસરે પણ આવવાનું જણાવ્યું. મુગ્ધા સતી સાર્થવાહનો પ્રપચ જાણી શકી નહિ અને અધિક પ્રાપ્તિની અભિલાષાથી ફરી આવવાનું સ્વીકાર્યું હર્ષપૂર્વક રાણી પિતાને રથાને જઈ, પતિ અને પુત્રીને ભોજન કરાવી, મધ્યાહુ સમયે આનંદપૂર્વક ફરી સાથે વાહને ત્યાં કામકાજ કરવા આવી. સાર્થ વાહે પણ અન્ય અન્ય કાર્ય બનાવી છેક સંધ્યા સમય સુધી શીને પોતાના જ ઉતારામાં રાખી. ધીમે ધીમે અંધકારનું જોર ચારે બાજુએ ફેલાવા લાગ્યું. નીચ સાર્થવાહ આ અંધકારને લાભ લઈ, દુઃખી સુંદર રાજા અને માતા સન્મુખ જોનારા કામળ બન્ને બાળકોને દુ:ખદાયી વિગ કરાવી, બલાત્કારથી રાજ્યને પિતાને સાર્થમાં લઈ પિતાના નગર તરફ વિદાય થયા. નિમૂળ વિનાશ પામેલી આશાના પુનર્જન્મ સાર્થવાહના હૃદયમાં આનંદની ઉમિઓ ઉછળી રહી હતી. તે એમજ સમજતો હતો કે–પતિવિનાની નિરાધાર અબળા હવે શું કરવાની હતી. આજે નહિ તો છેવટે અમુક દિવસો પછી પણ આપણી ધારણા સફળ થશે. સ્વાર્થધ મનુષ્ય પોતાની કલ્પનાજાને કેવી વિસ્તારે છે! તને એ વિચાર નથી આવતો કે–અમારી કલ્પનાઓ, હવાઈકિલ્લાની માફક અસત્ય છે કે વજની દિવાલ જેવી અચળ છે. આ વિચાર જે અંતરમાં ઉદ્ભવતો હોય તો અવશ્ય અપમુદતમાં અપપ્રયાસે તેઓ પોતાના સુવ્યવસ્થિત માર્ગે આવી શકે. ઉન્માર્ગગામી સાર્થવાહ એ વિચારણાથી તદ્દન વિમુખ હતો, એટલું જ નહિ પણ વારંવાર પિતાની કલ્પનાના હવાઈ કિલ્લાને સુદઢ કરતો હતો. “એક મજુરી કરનાર અબળાને સ્વાધીન કરવામાં અધિક પ્રયાસ કરવાની જરૂર નહિ પડે. દ્રવ્યવાને પોતાના દ્રવ્યથી શું શું કાર્યો નથી કરી શકતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪ ચુ' ] મદનવલ્લભા હેરણ. ૫ કંગાલ મન્સુરવર્ગ પૈસાના જ ભૂખ્યા હાય છે. જ્યાં પૈસા મળ્યા એટલે સ્વામિને સ્વાધીન, આવી ઉન્મત્ત કલ્પનાઓ વારંવાર લક્ષ્મીના મદથી ધ થયેલા સાથવાહના અંતરમાં ઉદય પામતી હતી.' સાથેવાડને એ ખબર ન હતી કે, સતીસમક્ષ આ મારે! હવાઇ કત્લા લાંબી મુદતનહિ ટકી શકે. વિષયાંધ સાર્થવાહે સતીને ચલાયમાન કરવા માટે વિવિધ પ્રકારના ઉપાય યાયા, દ્રબ્યાદિષ્ટની લાલચા આપી, અનેક પ્રપચા કર્યા, છતાં તે સર્વ પ્રયત્ને નિષ્ફળ થયા, જળની ભ્રાન્તિએ મૃગતૃષ્ણામાં પરિભ્રમણ કરનારા તૃષાતુર પ્રાણી કદીપણ તૃષાને શાંત કરી શકતા નથી. સતીશિરોમણી રાણીએ સાર્થવાહના સારા ચા ખોટા એક પણ વચનના પ્રત્યુત્તર નહિ આપતાં પોતાના નિર્મળ અંત:કરણમાં પ્રાણેશનું ધ્યાન ધરી માનનેાજ આશ્ચય કર્યો હતા. દુષ્કદિયે સાર્થવાહના હૃદયમાં એ વિચાર ન ઉદભવ્યે કે પૂર્વ દિશામાં ઉદય પામતા સૂર્ય કોઇ પણ વખતે પશ્ચિમ દિશામાં ઉદય પામતા જ નથી. કલ્પાન્તકાળે પણ ગભીર સમુદ્ર પોતાની મર્યાદાનું ઉલ્લઘન કરે નહિ, અચળ મેરૂપર્વ ત કોઇપણ વખતે કપાયમાન થતા નથી તેમ સતી સ્ત્રીઓ પ્રાણાન્તકષ્ટો સુધીના વિષમ સંચેગામાં પણ પાતાના પવિત્ર આચશ્રી અંશ માત્ર પણ ચલાયમાન થતી નથી. પુષ્પવાટિકામાં પરિભ્રમણ કરનારા વિવેકી મધુકર કમલના પરાગથી પરાંગસુખ થતા નથી ત્યારે નિવિવેકી–સારાસારના અપર્યાલાચક ક્ષુદ્ર જંતુ તે અનુપમ સુગ ંધનેા અનાદર કરી નિર્ગંધ યા દુર્ગંધ પુષ્પને સર્વ સંપત્તિનું સ્થાન માને છે. વિવેકી રાજહંસ નિર્મળ માનસરાવરમાં સર્વાત્માએ મગ્ન રહે છે ત્યારે અશુચીસ્થાને પરિભ્રમણ કરનારા ભુંડ વિદ્યામાંજ સુખના અનુભવ કરે છે. મેહાંધ સાર્થવાડ ઇંદ્રિયાના વિષયને પરાધીન થઇ અભિનવ અમૃતસમાન અને ઐષધિવનાના રસાયણુતુલ્ય અખંડ સુખના સાધનભૂત નિવૃત્તિમાર્ગના અનાદર કરી એકાંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ ૪૬ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ દુઃખના સાધનભૂત વિષયો પગ પ્રત્યે દિનપ્રતિદિન તીવ્ર અભિરૂચીવાળો થતો ગયો. પરંતુ રાણી આગળ તેના સઘળા પ્રપંચ નિફળ નિવડ્યા. સ્વભાવથી સૌમ્યદષ્ટિવાળી છતાં પણ સાર્થવાહપ્રત્યે તે ભયંકર કર દષ્ટિવાળી હતી. સુશીલ રાણી પ્રત્યે તેના સતીત્વના પ્રભાવે બુદ્ધિ સાર્થવાહ અપમાત્ર પણ વિરપ આચરણ કરવા સમર્થ થયે નહિ. જો પ્રથમ દુસહ્ય દુઃખમાં દિવસે નિગમન કરતાં છતાં પણ રાણી પતિપુત્રોના સમાગમના ગુખથી આનંદમગ્ન રહેતી હતી, પણ દવે તે આનંદને પણ ઉંદ કર્યો અને પતિપુરીને વિયોગ કરાવી નવીન દુઃખ ઉપસ્થિત કર્યું. જો કે આવા સંકટમાં પણ સાવિક રાણીને પોતાના દુ:ખને વિચાર આવતો નપાત, પરંતુ “મારા મુંકે મળ પ્રાપ્રિય પતિ અને મારા મુખ સામું જોઈ રહેનારા મારા બાળપુત્રીને મારા અભાવે કે પોપણને માટે પણ કેવા પ્રકારનું સંકટ ન કરવું પડતું હશે ! મારા વેગથી તેઓ કેવા ચિંતાતુર થતા હશે !” આ વિચારે જ નું હૃદય દુ:ખી ભરપુર રહેતું હતું. આ પ્રમાણે સાથે વાહના સમુદાયમાં રહીને અનેક સંકટોનો અનુભવ કરતી રશી પતિપુત્રના સમયમાં પોતાના દિવસે નિગમના કરી ડી. પ્રકરણ ૫ મું. –' , ) પડતા પર પાટુ. \ \ રહી જ નુકમે પ્રયાણ કરતા સૂર્ય-અસ્તાચળના કેનત - = = શિખરે આરઢ થવા લાગ્યા. આકાશમંડળ સંધ્યા Sના ચિત્રવિચિત્ર રંગથી શોભાયમાન જણાતું હતું. છે પશુ પંખીઓ પણ દિવસને પ્રવાસ પુરો કરી પિતાને સ્થાને ઉત્સાહપૂર્વક આવતા હતા. બાવીળીઆઓ વિગેરે પણ પિતાનાં ઢોર લઈ સીમમાંથી ગામમાં આવતા હતા, અને ધીમે ધીમે સર્વત્ર શાંતિનાં કિરણો પથરાતા ગયા. તે અવસરે એક મકાનમાં એક પુખ્ત ઉમરને પુરૂષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫ મુ ] પડતા પર પાટુ. મને એ નાનાં બાળકે કેાઈની રાહ જોતાં તેના આગમનના માર્ગ તરફ એક દૃષ્ટિએ જોઇ રહ્યાં હતાં, સૂર્ય અસ્ત થયા, અને સર્વત્ર અધકાર વ્યાપવા લાગ્યા, છતાં હજી સુધી તેઓને તેના સમાગમ થયે! નહિ. પુખ્ત વયવાળા પુરૂષના હૃદયમાં અનેક વિચારા ઉદ્ભવવા લાગ્યા. તેનુ આગમન નહિ થવાથી તે ચિ ંતાતુર થયા, અને તેથી તેનુ અંત:કરણ વિળ બન્યું. જો કે સ્વાભાવિક રીતે તે દૃઢ પરાક્રમી હતા, એટલે તે સ્થિતિમાં બેસી નહિ રહેતાં તેની શેાધખેાળ કરવા માટે પોતાના મકાનની બહાર નીકળ્યા, અને તેના આવવાના માર્ગ તરફ પ્રયાણ કર્યું. વાંચક મહાશયેા સમજી શકયા હશે કે પુખ્ત ઉમ્મરવાળે પુરૂષ તે, રાત્રી પડી અને અંધકાર થયા છતાં ઘેર નિહ આવેલી રાણી મઢનવલ્લભાની શેષ કરવા નિકળેલે સુદર રાજા રાતેજ હતો. રાજા તેના આવવાના જ માગે અંધારી રાત્રીએ સાર્થવાહના પડાવ સુધી પહોંચી ગયા. ત્યાં જઈ જુએ છે તેા ન મળે સાર્થવાહ કે સાર્થવાહના માણસા વિગેરે કે રાણી. આવી વિચિત્ર ઘટના ક્લેઇ સ્વાભાવિક દુ:ખગ્રસ્ત રાજા વિરોધ, ચિંતાતુર થયેા. ચારે બાળુએ તપાસ કરી છતાં ાણીના કોઇ પણ સ્થળે પત્તો લાગ્યા નહિ. રાજા જેવા ગયા હતા તેવાજ વીકે પુણે પા આવ્યા. રાજાને શંકા પડી કે સાથવાહુ બલાત્કારે સાથેની સાથે રાણીને લઇ ગયા હશે. હકીકત પણ સારીજ હતી કે દુબુદ્ધિ સાર્થવાઢુ દુષ્ટ આાયથી રાણીને હરી ગયા છે, જે આપણે ગત પ્રકરણમાં જૂહી ગયા છીએ. ૪૭ આ સ્થળે કવિ ઘટના કરે છે કે-રાણી મદનવલ્લભાનુ હરણ કરનાર સાર્થવાહ, પતિપત્નીના વિયોગ સબધમાં દોષ પાત્ર નથી, પરંતુ શાકય તરિકે આવેલી દુ:ખી અવસ્થાજ અરાધને પાત્ર છે. દુનિયામાં શાકયનાં કાર્યા કેવાં હેતાં હશે તેને ચિતાર દુનિયાને દર્શાવવા પડે તેમ નથી. સ્વાભાવિક રીતે દુનિયાને તેના અનુભવ થયા કરે છે. દુર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સુંદર રાજાની સુંદર ભાવના પ્રકરણ વસ્થાએ પ્રથમથી જ રાજાના મંદીરમાં પોતાનો પગપેસારો. કરી પિતાની સત્તાની જમાવટ કરી હતી અને અવસર પામીને તેને ઉપયોગ કરવાની તીવ્રભાવના વારંવાર ઉદભવતી હતી. દુરવસ્થા શક્યને વિચાર થયો કે મારું આરાન થયા છતાં પણ શું મારા વિરોધી શણ રાજાના મંદિરમાં રહીને તેના સમાગમનું અખંડ સુખ અનુભવે ! શું અત્યાર સુધીની ઉપજ ન કરેલી પ્રબળ સત્તા નિરર્થક થશે. ઉત્પન્ન થયેલી આવી તીવ્ર ઇજાના પરિણામે દરવથાએ પિતાની વિરોધી રાણીનો રાજકી વિયોગ કરાવ્યો. વળી રાજના અંત:પુરમાં સર્વથા અભાવ અનુચિત ગણાય કેમકે સામાન્ય રીતે ગૃહસ્થનું ઘર ની વિના " છે. આ હેતુથી દુરવસ્થા પાણીએ રાજાના મંદીરમાં પોતાનો રિવાસ કરી ઈચ્છા મુજબ સુખને અનુભવ કર્યો. એક બાજુએ શા દુરવસ્થાને પગે દુ:ખના હિમ પર્વતોનું શું ન કરતા હતા ત્યારે બીજી બાજથી રાણીના વિયોગે તે દુઃખમાં વધારો છે. આ અવસરે રાજાનું અંત:કરણ જાણે કે રાજાને કેવું દુ:ખ થતું હશે, પુટપાક સમન તત્ર દુ:ખ રાજને તે વખતે થયું. રાણીના વિયોગથી અતિશય દુ:ખી રાત વિચારમાળાના અનેક મણકા ફેરવવા લાગે. “હા ! દુર્દેવ! તે આ શું કર્યું. તારાથી આટલું પણ સહન ન થઈ શકયું છે જેથી મને મારી પ્રાણવલ્લભાથી પણ વિગ કરાવ્યું. અરે ! મને તો તે દુ:ખનો ભય નથી, હું તે કઠોર નાકરાવાળો છું જેથી તે દુ:ખોને વધાવી લઈ સઘળું સડન કરીશ પણ મુધ અને સુકોમળ રાણી તેને શી રીતે સહન કરી શકશે? હા ! મારા વિશે રાણીની કેવી દુર્દશા થતી હશે ? તેના ઉપર કેવા પ્રકારના સંકટના પ્રહારો પડતા હશે? અને કેળના થંભને કંટકપ્રહાર સમાન તેનું કમળ શરીર અને અંત:કરણ કેવી રીતે તે દુખ સહન કરતું હશે? અરે દેવ ! તારી ઘટના તે ૧ જેમ શરીર પર એક ફોલ્લો પડ્યો હોય અને તે જયારે પરિપકવ દિશામાં આવે ત્યારે જેવું દુ:ખ ઉત્પન્ન થાય તેવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫ મુ. ] પડતા પર પાટુ. કોઈ અજબ છે. નિર્મળ રાણીને પણ તે તારા પ્રહારોથી વંચિત રાખી નહિ.” હજીપણ રાજા દેવને ઉપાલંભ આપતા પોતાની નિડરતા વચનદ્વારા પ્રગટ કરતા કહે છે કે- હે દેવ ! આ સંકટાને પણ અમે સહન કરીશું; હજી પણ ખાકી રહેલા તારા બીજા મનારથા પણ પૂર્ણ કરી લે. આ સૃષ્ટિરૂપ રંગભૂમિપર તારે જેટલા અને જેવા પ્રકારના નાટકો કરાવવાં હોય તે સર્વ કરાવી તારી મનોવાંછા પૂર્ણ કરી લે, અમે તે સઘળું સહન કરવા માટે તૈયાર છીએ. આ પ્રમાણે દેવને ઉપાલમ્ભ આપી દુ:ખના ડરથી કાયર થતા હુંદયને શુરવીર સત્પુરૂષોના આચરણની સુંદર ભાવનાથી સુદૃઢ બનાવ્યુ, અને બાકી રહેલી રાત્રી પૂર્ણ કરી. પ્રભાતનો સમય થવા લાગ્યા, કુકડાઓ પણ કુકરેકુના અવાજો કરી નિદ્રાધીન મનુષ્યેાને જાગ્રત કરવા લાગ્યા રાત્રીએ એક સ્થળે એકત્ર થયેલા પક્ષીઓ પણ રાત્રી સમાપ્ત થવાથી મધુર અવાજ કરતાં દિશાંતરેશમાં પ્રવાસ કરવા લાગ્યાં. ધીમે ધીમે સર્વથા અધકારને નાશ થયા, અને સર્વ દિશાઓમાં સૂર્યનાં કિરણેાની પ્રભા વ્યાપવા લાગી. આ અવસરે રાણી શી રીતે મળે અને નહિ મળતાં સુધી આ બાળકાના અને મારા ઉત્તરપાષણને માટે શી વ્યવસ્થા કરવી, કૈવા પ્રકારનુ કાર્ય કરવું ઇત્યાદિ, અનેક પ્રકારની વિચાર શ્રેણિમાં બ્યામૂઢ થયેલા રાજા શેકગ્રસ્ત હેરે પોતાના મકાનમાં બેઠા હતા, તેવામાં બગીચાના અધિપતિ આશ્રિતવત્સલ શ્રેષ્ઠિ શ્રીસાર અગીચામાં રહેલા સર્વ મનુષ્યાની સ્થિતિ તપાસતા ત્યાં આવી પહોંચ્યા અને ચિંતાતુર સુદર રાજાઉપર તેની ષ્ટિ પડી. વાંચકા! આ સ્થળે આપણે તે ઉદાર શ્રેષ્ઠિની કેટલીક જીવનચર્યા તપાસીએ કે જે ચર્ચા ઉપરથી ધનવાન કે નિર્ધન, વિદ્વાન કે અલ્પજ્ઞ, કુટુંબવાન કે કુટુમહીન, સ્ત્રી કે પુરૂષ કોઇ પણ વ્યક્તિ અગાધ સંસારસાગરમાં આડાઅવળા માર્ગે ભટકતી પાતાની જીવનનાકાને સુઘટિત માર્ગે લાવી શકે, અ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સુંદર રાજાની સુંદર ભાવના [પ્રકરણ ર્થાત્ મનુષ્યત્વ તરિકેની પિતાની ફરજ સમજી શકે. શ્રીસાર શેઠના અંત:કરણમાં નિર્મળ દયાનો ઝરે વહી રહ્યો હતો. દુ:ખી પ્રાણીને દેખતાંની સાથે જ તેનું હુંદયે દયાથી આ થતું હતું એટલું જ નહિ પણ તેના દુઃખને દૂર કરવા માટે પિતાનાં તન મન અને ધનની પણ દરકાર રાખતો નહ. જે શેડના દ્રવ્યનો વ્યય બીજાઓને પોતાની સત્તા નીચે દબાવવામાં કે બીજાઓનું નિકંદન કરવામાં વ્યા ત્રાસ ઉત્પન્ન કરવામાં થતો ન હતો, પરંતુ બીજાઓનાં દુઃખ દૂર કરવામાં અને તેઓને સુખી કરવામાંજ થતા હતા. દ્રવ્યવાનનાં દ્રવ્યની સાર્થકતા ત્યાંજ આગળ રહેલી છે નહિ કે માત્ર પોતાના યા પિતાના સ્વજનવર્ગના ઉદરપોષણ ખાતર કે મોજશોખની ખાતર; એવી રીતે તો દુનિયામાં પશુઓ પણ પોતાનું અને પોતાનાં બાળબચ્ચાંનું ઉદરપોષણ કરે છે અને જે એમજ હોય તો મનુષ્યજીવન અને પશુ જીવનમાં શો વિશેષ તફાવત કહી શકાય. શેડનું જીવન તેવું ન હતું કે ઉચ્ચતર મનુષ્ય જીવનની સમકક્ષામાં આવે તેવું જીવન વ્યતિત થતું હતું. તેના અંતરમાં ઉજવળ સત્તભાષિત ધર્મનું રહસ્ય ઝળકી રહ્યું હતું. જે ધર્મનું મૂળજ દયા છે, તેના ઉપરજ સર્વ ધર્માનુષ્ઠાનોનો આધાર છે. પંડિત પ્રકાંડ શ્રીમાન શાંતિસૂરીશ્વરજીપ્રણિત ધર્મરત્ન પ્રકરણમાં દર્શાવ્યું છે કે – “ मूलं धम्मस्स दया तयणुगयं सव्वमेवऽणुठाणं " ભાવાર્થ-દયા એજ ધર્મનું મૂલ છે અને બાકીના દાન, શીલ, તપશ્ચર્યા, વૈયાવચ્ચ આદિ સર્વ અનુષ્ઠાને તેનેજ અનુસાર રહેલાં છે. દયા વિનાની સઘળી શુભ કિયાઓ તુષખંડનતુલ્ય નિષ્ફળ છે. જ્યાં દયા નથી ત્યાં વાસ્તવિક ધર્મની પ્રાપ્તિ પણ નથી. જેમ ઉખર ક્ષેત્રમાં-દષ્પ ભુમિમાં અનાજના હાય તેવા સુંદર દાણાઓ વાવ્યા હોય, વરસાદનું પાણી પણ પ્રમા પત પડયું હોય, પવન આદિ સાનુકુલ સામગ્રીઓને પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ ૫ મું ] પડતા પર પાટુ, ૫૧ સંભાવ હોય, ફલ નિપત્તિને માટે પ્રયત્ન પણ તેટલાજ પ્રમાણમાં કરવામાં આવ્યો હોય છતાં તે સઘળાં સાધનો ફળપ્રાપ્તિરૂપ સાધ્યને સાધી શકતાં નથી. તેમજેનું અંતઃકરણ યાની નિર્મળ વાસનાથી વિમુખ હોય તે પ્રાણી હાય તેવી તપશ્ચર્યા કરે, જ્ઞાન ભણે, પરંતુ તે યથાવસ્થિત ફળને પ્રાપ્ત કરી શકતા નથી, કહો કે તે સઘળી ક્રિયાઓ તેની નિષ્ફળ જેવી છે ત્યારે જે અંત:કરણ નિર્મળ દયાની વાસનાથી વાસિત હોય છે તે અંત:કરણમાં નિ:સ્વાર્થવૃત્તિ, સદ્ધર્તાનાદિ અનુપમ ગુણોનો આવિર્ભાવ થાય છે. અન્ય સ્થળે પણ એક કવિશ્રીએ કહ્યું છે કે – " कृपानदीमहातीरे, सर्वे धर्मास्तृणांकुराः। તા: ફોryપતા, નિયતિ તે ઉત્તરમ્ શા” ભાવાર્થ–જેમનદીમાં જલને સંચય હોય તો તેના કિનારે રહેલા સુંદર તરણાના અંકુરાઓ વિગેરે વનસ્પતિ પ્રકૃલ્લિત હોય છે, પરંતુ જ્યારે તે નદીમાં પાણી બીલકુલ હેતું નથી એટલે કે તે જળાશય શુષ્ક થઈ જાય છે ત્યારે કિનારે રહેલાં ઘાસ વિગેરે પણ સુકાઈ જાય છે, તેવી જ રીતે કૃપારૂપી અમૃતજળથી ભરપુર નદીના કિનારે ઉગેલાં તૃણાંકુર સમાન અન્ય સર્વ ધમાંનુષ્ઠાન છે. તે જ કૃપા નદી જ્યારે સુકાઈ જાય ત્યારે કિનારે રહેલાં તૃણાકુર સમાન અન્ય ધર્મોનુષ્ઠાને કેટલી મુદત સુધી ટકી શકે ? આપણે આ ઉપરથી જાણી શકયા કે ધર્મનું મૂલ દયા છે અને એ તો ચોક્કસ છે કે મૂળ વિનાનું વૃક્ષ કદી પણ નવપલ્લવિત નહિ થાય, તેનાથી બીજાઓ શાંતિ પણ નહિ પામે તે પછી તેમાંથી સુંદર ફળની આશા રાખવી એ મૃગતૃષ્ણામાંથી જલનું પાન કરી તૃષા શાંત કરવા જેવું છે. નિર્ધન દીન કે અંગોપાંગહીન દુ:ખી પ્રાણીને દેખીને જેના અંત:કરણમાં દયાને અંકુરે ઉત્પન્ન ન થતો હોય તે જાણવું કે તેના અંતરમાં કલ્પવૃક્ષ સમાન અભિષ્ટ ફળદાયી સર્વજ્ઞભાષિત ધર્મની વાસના માત્ર પણ નથી, જે કે જગતમાં અન્ય પ્રાણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ પર સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ એને દુ:ખી દેખી દયાર્દૂ થનારા અને તેના દુઃખ દૂર કરવા કટીબદ્ધ થનારા પુરૂ બહુજ ચેડા દષ્ટિગોચર થાય છે. કહ્યું પણ છે જે– “[TI: નિત સત્ર: પ્રતિ, વિદ્યાવિડનેરા , ત્તિ શ્રીપત નિરરતધના-રોડ િfક્ષત મૂશિ) किंत्वाकर्ण्य निरिक्ष्य चान्य मनुज, दुःखादित यन्मनः, तादृश्यं प्रतिपद्यते जगति ते, सत्पुरुषाः पंचषाः ॥ १॥" ભાવાર્થ–પરરાજ્યના બલવાન લશ્કરને જીતનારા હજારે શુરવીર સુભટો અનેક સ્થળોએ મળી આવે છે. વિદ્યાવિશા પણ અનેક સંપાવાળા જોવામાં લાવે છે, પોતાની ક્રિએ કરી કુબેરભંડારી જવાનું પણ અપાન ઉતરાવનાર અદ્ધિપૂણોની પણ આ ભૂમંડ પર છેનથી, અર્થાત્ તે પણ ઘણાએ મળી આવે છે પરંતુ દુ:થી પીડાતા મનુષ્યના દુઃખને સાંભળવા કે દેખવા માત્રથી જ અંત:કરા! તન્મય થાય છે તેવા સત્પપા આ દુનિયામાં જવલ્લે કોઈકજ મળી શકે છે. પોતાના સુંદર દર્તનથી શેઠ પણ સોની નામાંજ હતા. વિશેષમાં શેઠે પોતે, બીજાઓ, અને બગીચામાં રહેલા પિતાના આશ્રિતો, જિનેશ્વર ભગવાનના દર્શનને લાભ લઈ શકે એટલા માટે એક રમણીય જિનેરામવાનનું મંદીર પણ બંધાવ્યું હતું. આવા પ્રકારની ધર્મની ઉદાર ભાવનાબી જેનું અંત:કરણ સુવાસિત હતું. પરોપકારપરાયણ શેડને પરોપકાર કરવો એજ પ્રાત:કાલાનું પ્રથમ કાર્ય હતું–મારે આનિ રહેલા મનુષ્યની સ્થિતિ કેવા પ્રકારની છે, તેઓ સુખી છે કે દુ:ખી છે, દુ:ખી છે, તો તેઓને કઈ કઈ બાબતની નતા છે, આ સવે હકીકતની શેડ સંભાળ રાખતા હતા અને તેમના દુઃખને બનતા પ્રયને દૂર કરી સઘળાઓને પ્રસન્ન કરતા હતા. આપણે જાણ ગયા કે–દરરોજના રિવાજ મુજબ એક દિવસ શ્રીસાર શેડ પિતાને આશ્રયે રહેલા સઘળાઓની સંભાળ માટે નિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫ મું. ] પડતા પર પાટુ. પ3 અને ફરતે ફરતે અનુક્રમે રાજાની મઢી આગળ આવી પહોંછે. ચિંતાતુર રાજા તરફ તેની દષ્ટિ પડી, સિમદષ્ટિએ અને મધુર વચને શેઠે રાજાને પ્રશ્ન કર્યો. ભદ્ર! તું આજે ચિંતાતુર કેમ જણાય છે? શેડના તરફથી પોતાની પરિસ્થિતિને પ્રશ્ન સાંભળી રાજા શરમાઈ ગયો અને પત્નિવિયેગનું પુન: સ્મરણ થવાથી હૃદય ભરાઈ આવ્યું. લજજા અને શેક ઉભયભાવ એકી વખતે રાજાના અંતઃકરણમાં પ્રગટ થયા. શેડના પ્રશ્નનો ઉત્તર રાજા આપી શક્યા નહિ. એટલામાં પાડોશીઓએ આવીને શેડની આગળ રાજાને સઘળો ઈતિહાસ વર્ણવ્યો. જો કે રાજાને આ ઈતિહાસ પુરતો ન હતો કેમકે– પાડોશીઓએ તે માત્ર બાગમાં આવ્યા પછીનીજ રાજાની સ્થિતિ નિહાળી હતી. આ અવસરે શેઠે જે રાજાને પ્રથમ ઈતિહાસ જાર્યો હોત તો તેને દયાળુ અંત:કરણમાં કે આઘાત લાગત અને કેવા અટપટા વિચારનું આંદોલન થાત તથા તે સ્થિતિ જાણ્યા પછી શેઠ તેને કઈ સ્થિતિમાં મુક્ત તે શેડનું દયાળુ અંત:કરણ જાણે. પાડોશી દ્રારા આટલી માત્ર હકીકત જાણવાથી અને માતાને નહિ દેખવાથી દુ:ખી નિસ્તેજ મુખવાળા દયામણું બાળકને દેખવાથી શેઠનું હૃદય દુખી થયું. દયાળુ શેઠે શાંતિનાં વચનોથી રાજાને આશ્વાસન આપ્યું અને કહ્યું કે – હિ ભાગ્યવાન! તું તારા હૃદયમાંથી શોકને દૂર કર, લેશમાત્ર પણ અપૈયતા ન કરીશ. આજથી તારી અને તારા બાળકોની ભોજન સંબંધી યા વસ્ત્ર સબંધી સઘળી ચિંતા જ કરીશ.” શેઠે માત્ર બાહ્યથી મીઠા વચનને ઉચ્ચાર કરી રાજાને આશ્વાસન નહોતું આપ્યું પણ આવું સુંદર કાર્ય કરી સંતોષ પમાડે. આનું નામ જ પવિત્ર હૃદયની ઉદાર ભાવના અને ધાર્મિક ઉડો પ્રેમ. ઉચિત કાર્યકારી શેઠે તેના બદલામાં સુંદર કાર્ય સુંદર રાજાને બતાવ્યું કે – “આ તારા બન્ને પુત્રે બગીચામાં જઈ પુષ્પના છોડ જાવાથી અને જાણે પાડોશીમાં મુકત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સુદર રાજાની સુંદર ભાવના [ પ્રકરણ ( પરથી પુષ્પો ચુંટી એકડા કરી લાવે અને તારે બગીચામાં રહેલા આ જીનેશ્વરભગવાનના મંદીરમાં ત્રણ કાળ દેવપૂજા કરવી.’ જો કે શેર્ડ દર્શાવેલું કાર્ય ઘણુંજ સુંદર હતું એમ રાજા જાણતા હતા છતાં એક સેવક તરીકે શેઠને ત્યાં રહી કાર્ય કરવું એ તેના હૃદયમાં વિશેષ સાલતુ હતુ, છતાં પણ હું ઉત્તરનિર્વાહ માટે તે કાર્ય કર્યા વિના ચાલે તેમ ન હતું. દુનિયામાં નહિ કરવા લાયક એવાં કયાં કાર્યો છે કે જે દૂર ઉદર માટે પ્રાણીઓને નથી કરવાં પડતાં. જીંદગીભર જેની સન્મુખ પણ ન જુએ તેવાઓને સ્વાર્થની ખાતર એ હાથ જોડીને નમસ્કાર કરવા પડે છે. કટ્ટા શત્રુ પ્રત્યેષ ણ હસતુ મુખ રાખી મિત્રતા દર્શાવવી પડે છે. દુનિયામાં પણ કહેવાય છે કે - પેટ કરાવે વેડ ન છુટકે રાજાએ શેડનાં વચના સ્વીકાર્યા અને પુત્ર સહિત શેઠે દર્શાવેલું કાર્ય કરવા તત્પર થયા. જેમ નૃત્ય કરનારને પટ વગાડનાર જેવા પ્રકારના તાલ આપે તેવા પ્રકારે નૃત્ય કરવું પડે છે તેવી રીતે સ સારનાથભૂમિમાં પ્રાણીઓને પટવાદક દેવ જેવા પ્રકારે પટહ વગાડે તે પ્રમાણે અવશ્ય નૃત્ય કરવુંજ પડે છે. દેવ આગળ નૃત્ય કરનાર સુંદર રાજા જોકે કાર્ય કરવામાં બિલ્કુલ અનભિજ્ઞ હતા, જે આપણે ત્રીજા પ્રકરણમાં જાણી ગયા છીએ, તેજ રાજા એવા કાયકુશળ થયા કે જેનું કાર્ય' દેખી શેઠનું અંત:કરણ અતિશય આનંદ પામતું હતું. " ' લેાકમાં પણ હેવત છે કે ‘કામ કામને શિખવે.’ કવિ કહે છે કે રાા કાર્ય કુશળ થયા તેમાં કાંઇ નવાઇ જેવું નથી. यथा लक्ष्म्या विदग्धत्वं, विभ्रमं यौवनश्रिया ! प्रेष्यभावं तथा जीवः, शिक्ष्यते दुरवस्थया ॥ "C જેમ લક્ષ્મી ડહાપણ ઉત્પન્ન કરે છે, ચૈાવનની શાભા વિભ્રમે (નેત્રાદિના ચાળા) કરતાં શિખવે છે તેવી રીતે દુરવસ્થા આપોઆપ પ્રાણીઓને સેવકધર્મમાં પ્રવીણતા પ્રાપ્ત કરાવે છે, તેને પ્રેષ્યભાવ શીખવા જવા પડતા નથી. અગીચામાં રહેલા સુંદર રાજા અને પુત્ર સહિત શેડનું કાર્ય કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ ૫ મું.] પડતા પર પાટુ, ૫૫ શેઠને સંતોષ પમાડતા હતા અને શેઠ પણ સદ્ભાવપૂર્વક તેઓના પ્રત્યે મીડી દષ્ટિથી જોતા હતા. એક દિવસે શ્રીસાર શેઠ પિતાના બગીચાની શોભા નિહાળતે ચારે દિશામાં પરિભ્રમણ કરતો હતો, તેવામાં બગીચાના એક વિભાગમાં થતા હદયભેદક વિચિત્ર બનાવ તરફ અચાનક શેઠની દષ્ટિ પડી. એક હાથમાં ધનુષ્ય અને બીજા હાથમાં બાણ ધારણ કરી વૃક્ષ ઉપર બેઠેલા પક્ષી તરફ નિશાન તાકી આખેટક (શીકારની) કિયા કરતા બે બાળકોને જોયા અને તેને ઓળખ્યા. આ બાળકે તે સુંદર રાજાનાજ બને પુત્ર હતા. દયાળુ અંત:કરણમાં આ દેખાવે અતિશય આઘાત કર્યો. ધમી શેઠ આ બનાવ શી રીતે જોઈ શકે. પાપકર્મ જેતાની સાથે તેનું હૃદય ધર્યું. પોતાના બગીચામાં પોતાનાજ મનુષ્યદ્વારા થતા આવા કરપીણ કાર્ય શેઠને કોપાયમાન કર્યો. કેપના આટોપથી લાલ નેત્રવાળે શેઠ બાળક પાસે ગયે અને બન્નેને સખ્ત સજા કરી હાથમાં રહેલાં ધનુ અને બાણીના ટુકડેટુકડા કરી ફેંકી દીધા. બિચારા માતા વિનાના દીન મુખવાળા મુગ્ધ બાળકોને માર મારી કરૂણ સ્વરે રૂદન કરતા મુક્યા, એટલું જ નહિ પણ શેઠે પિતાના બગીચામાંથી પણ બહાર કાઢી મુક્યા અને રાજા પાસે આવી આવેશમાં આવી જઈ તિરસ્કારસૂચક શબ્દદ્વારા કહ્યું કે “તારે એક ક્ષણ માત્ર પણ મારા બાગમાં રહેવું નહિ, અધમાધમ કાર્ય કરનારા તારા પુત્ર સહિત હમણાંજ મારા બગીચામાંથી નીકળી જવું.” જે રાજા હમેશાં શેડના સૈમ્ય મુખારવિંદમાંથી ઝરતા શીતલ અને મધુર વચનામૃતનું પાન કરતા હતા તેજ રાજાના કર્ણયુગલમાં શેઠ તરફથી પરિતાપ ઉત્પન્ન કરનારા કઠોર વચનને સંચાર થયે, રાજાના દુઃખને પાર રહ્યો નહિ, જેનું દુ:ખ સાંભળી શેઠનું અંતઃકરણ દયાથી ભીંજાયું હતું, તેજ શેઠનું હૃદય આ અવસરે તેના પ્રત્યે અને તેના કુમળા બાળકો પ્રત્યે વિમુખ થયું. જો કે શેઠનું કોપાયમાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ પ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ થવું, બાળકાને માર મારવા, બગીચામાંથી બહાર કાઢી મુકવા, તેમના પિતાને તિરસ્કારસૂચક શબ્દોમાં હર્ષકા આપવા, અને તેમની વૃત્તિના તેમજ સ્થાનના ઉચ્છેદ કરવા ઇત્યાદિ સર્વ કાર્યોમાં અંતરગ કારણુ પાપ પ્રત્યે ઘૃણા અને ધર્મ પ્રત્યે અવિહડ પ્રેમજ હતા, ધર્મના અનુની વિચારોનુ જ આ ૫રિણામ હતુ; કેમકે એક તરફ દૃષ્ટિ ફૂંકતાં એમ ભાસમાન થાય છે કે જો બાળકાની દયાજનક સ્થિતિને ઉદ્દેશીને શેઠે પાપકર્મથી પાછા હુડાવવા માટે બાળકોને શિક્ષા ન કરી હેત તા હિંસક કાર્ય માં શેડની અનુમતિ છે એમ હું દુનિયા અનુમાનથી કલ્પી શકત. સ્વાભાવિક છે કે પાતાના સ્વાધિન માણુરા પાતાનાજ દેખતાં તેવું અનિષ્ટ કાય કરે અને પોતાનું સામર્થ્ય છતાં તેને તે કાર્યથી ન અટકાવે તો ને તે કાર્યં અરૂચીકર છે એમ જનસમૂડુ કઇ રીતિએ માની શકે. આજ માનીનતાને પરિણામે શેડને બીજે પણ વિચાર આવ્યો કે તે આવા મહાન ગુન્હાની પણ હું ચેાગ્ય શિક્ષા ન કરૂં તા કાલાંતરે એજ ગુન્ડાની ઉપેક્ષા મનેજ દુ:ખદાયી થઈ પડશે. વિપક્ષના કુરાના ઉદ્ભવ થતાંની સાથેજ જો ઉચ્છેદ કરવામાં ન આવે તો કાલાંતરે તે અકુરમાંથી વૃદ્ધિ પામીને થયેલા ઉંડા મૂળવાળા મજબુત વિપક્ષનો જડમૂળથી ઉચ્છેદ સ્કુલથી થઇ શકતા નથી, તેથીજ શેઠે આ કાર્ય કર્યું હતું. જ્યારે બીજી તરફ ષ્ટિ ફેરવીએ છીએ ત્યારે શેડના આ કાર્યથી હમેશાં દુ:ખમાં દિવસા નિર્ગમન કરનાર દીનમુખવાળાં બન્ને બાળકો અને તેમના પિતા સુંદર રાજાને દુ:ખનો પાર રહ્યો નિહ, શેડનુ આ કાર્ય અનુકરણીય છે કે અનાદરણીય છે તેના વિચાર ઉભય તરફ દષ્ટિ રાખીને વિચારક વાંચકો સ્વયં મધ્યસ્થ દષ્ટિએ કરશે તો અવશ્ય જણાઇ આવશે કે શેડનું આ કાર્ય ઊંડા વિચાર વિનાનું હતું, એમ કહ્યા વિના ચાલી શકે એમ નથી. જો કે શેડની રગેરગમાં ધર્મ પ્રેમ રમી રહ્યો હતા, પણ ધર્મનું તાત્ત્વિક રહસ્ય શેડથી હજી અજ્ઞાત હતુ. જે શેઠે કાર્ય કરતાં પહેલાં પાતાની સુંદર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ ૫ મું ] પડતા પર પાટુ. પ૭ વિચારમાળાને અવકાશ આપે હાલ તે તે કાર્યનું આવું હદયભેદક પરિણામ ન આવત. જે ઉદ્દેશથી આ કાર્ય કર્યું હતું તે ઉદ્દેશ સંપૂર્ણતાથી સફળ થાત અને દુઃખી પિતા પુત્રને તીવ્ર દુઃખ નહિ પણ દુઃખમાં દિલાસો મળત. જે તે અવસરે બાળકને આવી ત્રાસદાયક સજા નહિ કરતાં શાંતિના વચનાથી તમારે આવું કરવું અગ્ય છે, તમારાથી આવું કાર્ય થાય? આ તે હિંસક કાર્ય કહેવાય આથી તે પક્ષીએને બહુ દુઃખ થાય અને મરી પણ જાય આવું અન્ય પ્રાણીઓના પ્રાણનું ઘાતક કાર્ય નિર્દય છે વિગેરે વિગેરે વચનોથી સમજાવ્યું હતું તે તેના પરિણામે તેવાં હિંસક કાર્યોથી નિવૃત્ત થઈ અને બાળકોના હૃદયમાંથી હિંસક પરિ. ણામ સદાને માટે સમૂલ નાશ કરી શકાત. સંપૂર્ણ સૃષ્ટિમંડળમાંથી પોતાના નિર્મળ ઉપદેશદ્વારા અથવા વિશુદ્ધ વર્તનદ્વારા એક પણ પ્રાણીને ઉદ્ધાર થયો તે પોતાનું સમગ્ર મનુષ્યજીવન સફળ થયું એમ સમજવું, કેમકે વિશુદ્ધ ધર્મના સંસ્કારવાળે એકજ ધમાં અનેક જી ના જીવિતવ્યને અભયદાન આપવાવાળો થાય છે અને ઉપદેશદ્વારા બીજા પાસે અપાવવાવાળા પણ થાય છે. પરંતુ જેમ હીરામાણેક વિગેરેના સત્ય સ્વરૂપથી અનુભિજ્ઞ ઝવેરી અમૂલ્ય ઝવેરાતની સત્ય કિંમત ન આંકી શકે તેમ અભૂત કરૂણાવંત પ્રાનું પવિત્ર શાસન પામીને પણ તાત્વિક કરૂણાના અપૂર્વ સિદ્ધ ની કિંમત અજ્ઞાનતાના પ્રભાવે પ્રાણીઓ આંકી શકતા નથી. શ્રીસાર શેઠના સંબંધમાં પણ એજ પ્રસંગ બનવા પામ્યો. ધમનું ઊંડું રહસ્ય સમજવું ઘણુંજ મુશ્કેલ છે. આટલાજ માટે જગતના કલ્યાણ ખાતર ચદશોચુંમાલીશ આદર્શ ગ્રંથના પ્રણેતા અસાધારણ બુદ્ધિનિધાન શ્રીમાન હરિભદ્રસુરિશ્વરજી અષ્ટક પ્રકરણમાં દશાવે છે કે “કૂકવુચા સાથે, ધર્મrfમઃ | अन्यथा धर्मबुद्धयैव, तद्विघातः प्रसज्यते ॥१॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ ભાવાર્થ--તાત્વિકધર્મના અભિલાષી પ્રાણુઓએ ધર્મનું રહસ્ય તીક્ષણ બુદ્ધિએ જાણવા જેવું છે, અન્યથા સૂકમ વિચારણાના અભાવે આધિ વ્યાધિ અને ઉપાધિમય વિષમ સંસારચકને વૃદ્ધિ પમાડનાર અધર્મને પણ, સ્વ અપવર્ગને અનુપમ સુખનો અપણ કરનાર ધર્મ છે એમ માની તેનું અવલંબન કરતા તે પ્રાણીઓ ધર્મનો વિનાશ કરે છે અને અધર્મના અસહ્ય સંકટોને અનિરછાએ પણ ભોગવે છે. જેની ઉપર દષ્ટાંતરૂપે દર્શાવેલા એક ઉલેખનું આપણે અવલોકન કરીએ. સકલ કલ્યાણવેલડીના કંદ સમાન દ્વાન, વૃદ્ધ, બાલ આદિ મુનિની કરેલી વૈયાવચ્ચ કદાપિ નિષ્ફળ જતી નથી, અવશ્ય ફળને આપવાવાળીજ હોય છે. આપણું પ્રાચીન અને સુવિહિત શાસ્ત્રકારો પણ જણાવે છે કે –“સર્ષ વિર પવાર પાવર ઉત્તર દિશા” અન્ય સર્વ શુભકાર્યો અવશ્ય ફળદાયી છે એમ સંભવી શકતું નથી. દુનિયામાં જોઈએ છીએ તે ઘણાં કાર્યો એવાં માલુમ પડે છે કે જે કાર્યો સાનુકુળ સંગે ફળ આપે અને વિઘાતક સંગે ફળ નથી પણ આપતાં પરંતુ કોઈ પણ અવસરે કરેલી ગ્લાનાદિકની વૈયાવચ્ચ પિતાના સુંદર ફળથી વંચિત રાખતી જ નથી. આવા પ્રકારે શાસ્ત્રોમાં દર્શાવેલા લાનઆદિની વૈયાવચના અનુપમ લાભને ગુરુદ્વારા અથવા શાસ્ત્રદ્રારા જાણીને અચિંત્ય લાભનો અભિલાષી કે પ્રાણી એવા પ્રકારને અભિગ્રહ ધારણ કરે કે આજથી આરંભીને મારે હંમેશાં પ્રશસ્તભાવપૂર્વક જવરાદિ વ્યાધિથી પીડા પામતા કોઈપણ ગ્લાનમુનિને ઔષધાદિ સામગ્રી દ્વારા અવશ્ય વિયાવચ્ચ કરવી. અભિગ્રહ ધારણ કર્યાબાદ કાલાંતરે કોઈ અવસરે તેવા ગ્લાનાદિ મુનિની પ્રાપ્તિ ન થાય અને તેમની વૈયાવચ્ચનો અપૂર્વ લાભ ન મળે તે અવસરે જે આવા પ્રકારની વિચારણા કરે કે–“અરે ! મારો અભિગ્રહ આજે પૂર્ણ ન થયે, નિર્ભાગ્યશિરોમણીને ચિંતામણીરત્નની પ્રાપ્તિ ક્યાંથી હોય, તેનાં આંગણામાં કલ્પવૃક્ષ ક્યાંથી ફળે, પાપીને પાપના ઉદયે ધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ ૫ મું]. પડતા પર પાટું પલ કરવાની સામગ્રીઓ પણ દુર્લભજ હોય છે, અરે કોઈપણ ગ્લાન મુનિ મને ન મળ્યા જેથી મારી સઘળી મને રથમાળા નિષ્ફળ જ વિલય પામી, જે કઈ મહાત્મા ગગ્રસ્ત થયા હેત તે ઘણું સારું થાત કે તેમને ઔષધાદિનો ઉપચાર કરીને મારી પ્રતિજ્ઞાને હું અખંડ રાખી શકત.” ધર્મના મર્મને નહિ સમજનાર તે અજ્ઞ પ્રાણી આવી રીતે પ્લાન મુનિ નહિ મળવાથી ઉદ્વિગ્ન થતો ધર્મના નામે અધર્મનું આચરણ કરવાવાળા થાય છે. જોકે ઉપરોક્ત અભિગ્રહ ઘણે સુંદર છે, પણ અભિગ્રહના સ્વરૂપને નહિ સમજવાથી જે ઉપરોક્ત દુષ્ટ વિકલ્પો ઉપસ્થિત થાય તે પરિણામે ધર્મને બદલે કર્મને બંધ જ થાય છે. આધુનિક સમયમાં આવી રીતે ધર્મના મર્મને નહિ સમજવાથી ધર્મબુદ્ધિએ અધર્મમાં પ્રવૃત્તિ કરવાવાળાઓના અનેક દાખલાઓ મળી આવે છે. આટલાજ માટે આપણા પરોપકારી પવિત્ર મહર્ષિઓ ફરમાવે છે કે--પ્રથમ ધર્મના રહસ્યને સમજે એટલે કે “જ્ઞufi' એ શુભાશુભ માને પારખો અને ત્યાર પછી તેમાં પ્રવૃત્તિ કરો એટલે ઇત્યાદાન f’ એ કરી અશુભ માર્ગને ત્યાગ કરે અને શુભ માર્ગમાં પ્રયાણ કરે કે જેથી ધર્મને નામે કદી પણ અધર્મ માર્ગમાં પ્રયાણ ન થાય. કૃપાવાન શેઠ આ અવસરે ભૂલ્યો, અધર્મને દેખી તેનું અંત:કરણ આવેશમાં આવી ગયું, અને બીજી બાજુ દષ્ટિ નહિ દેતાં કમળ બાળકોપર કઠેરતા વાપરી, શેઠે બાળકોને સજા કરી એ યોગ્ય નહતું છતાં પણ એક વખતે આપણે માની લઈએ કે, તેઓ સદોષ હોવાથી સજાને પાત્ર હતા પણ નિર્દોષ રાજા પ્રત્યે શેઠની તિરસ્કાર દષ્ટિ અગ્ય અને અસ્થાનેજ હતી એમ કહેવું જ પડશે. લેકનીતિને અનુસરીને કદાચિત્ રાજાને પણ કિંચિત્ ષપાત્ર લેખીએ તે લેખી શકાય કેમકે તેજ રાજાને તે બન્ને બાળકો હતા તો પણ આપણે ઉપર જોઈ ગયા તે પ્રમાણે મધુર વચનને પ્રગટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ કર્યો હોત તે દુ:ખી રાજાને નિરાશ થવાનો અવસર ન આવી શકત. જેમ-રોગીઓના રોગને દૂર કરવામાં સુવિચારક અને દીર્ધદશી વૈદ્ય, બની શકે ત્યાં સુધી દદીના દર્દને મીઠા ઔષધથીજ નાબુદ કરે છે, તેવા ઔષધથી જે ફાયદો માલમ ન પડે તેજ કડવા કે કસાયલા પધનો પ્રયોગ કરે છે. તેવીજ રીતે સન્માર્ગદર્શક ઉપકારીઓ પણ ઉપકાર્યને ઉમા ના ભયંકર અપાયથી સંરક્ષણ કરવા માટે પ્રથમ કર્ણપ્રિય મધુર વચનથી પ્રેરક બનવું જોઈએ. શાસ્ત્રોમાં પણ દર્શાવ્યું છે કે-જે વચને સર્વને ઇષ્ટ હોય, જે શબ્દોના શ્રવણથી સઘળાઓ આનંદ પામે અને જે વાક્ય પોતાના ઈષ્ટ કાર્યની રિદ્ધિના સાધક હોય તો તેવા પ્રિયકારી અને હિતકારી મધુર વચનોનો અનાદર કરી અન્ય વચનોનો ઉચ્ચાર સરખો પણ શા માટે કરવો જોઈએ! કદાચિત્ પ્રાપ્ત થયેલા દ્રવ્યોને સદુપગ નહિ કરતાં માત્ર સંગ્રાહક બુદ્ધિવાળા કૃપણોખરો દ્રવ્ય ખરચવાના અવસરે પોતાનો હાથ સંકોચે અથાત્ દરિદ્રતા ધારણ કરે, પરંતુ જેમાં દ્રવ્યનો વ્યય નથી તેવા વચનોમાં દરિદ્રતા શા માટે ધારણ કરવી જોઈએ. માટે હમેશાં બનતા પ્રયત્ન જ્યાં સુધી બને ત્યાં સુધી કોમળ વાણીથીજ બીજાઓને ઉપદેશ આપવો જોઈએ. કેટલીક વખતે કઠોર વચનો સામાના હૃદય પર વિપરીત અસર કરે છે, અહાય તેવું હિતકારી હોય તો પણ પ્રથમ સામાના અંત:કરણમાં કોધ ઉત્પન્ન કરે છે, જેના પરિણામે પિતાનું અંત:કરણ પણ મલીન થાય છે અને ધારેલું કાર્ય ફળીભૂત થતું નથી. જે મધુરતા પિતાને સ્વધીન હાય, અર્થાત્ અભ્યાસના બળથી સ્વાભાવિક પિતાન વચનમાં મધુરતા આવતીજ હોય તો યે સત્વશાળી પુરૂષ એવો હોય કે જે જાણી જોઈને વચનમાં કઠોરતા લાવે, કમનસીબવાન ભાગ્યે જ એવી મૂર્ખતા કરનારે મળી આવે અને એ તો ચોક્કસ છે કે–મધુર વચનનો ઉચ્ચાર કરનાર ક્ષમાવાન મનુષ્ય કાર્ય સાધવામાં જે સફળતા મેળવે છે તે સફળતા કર્કશ ભાષણ કરનાર કોધી ભાગ્યેજ મેળવી શકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ ૫ મુ* ] પડતા પર પાકે. ૬૧ છે, કારણ કે ક્રોધથી અંધ થયેલા મનુષ્યની કાર્ય સાધક બુદ્ધિ ક્ષણવારમાં વિનાશ પામે છે. શ્રીસાર શેઠના પ્રસ’ગમાં પણ એવુંજ બન્યું. આવેશથી નિર્મળ બુદ્ધિની સ્વચ્છ પ્રભાપર અજ્ઞાન અંધકારનાં શ્યામ પટલા ફરી વળ્યાં, જેના પ્રભાવે શેડ દ્વીધ વિચાર કરી શકયા નિહ. જોકે આ સઘળું કાર્ય શેઠથીજ થયુ હતુ, એટલે રાજાના દુ:ખમાં નિમિત્ત કારણ શેડ હતા છતાં પણ આપણે તા આ સ્થળે રાજાના દુર્ભાગ્યની ભયંકરતાજ વર્ણવવી રહી. રાજાને પાતાની કાર આજ્ઞા ફરમાવી શેઠ તે પાતાને સ્થાને ચાલ્યા ગયા. રણસંગ્રામમાં શસ્ત્રધારી શૂરવીર ચેષ્ઠા સાથે યુદ્ધ કરતા દુશ્મનના તીક્ષ્ણ પ્રહારોએ રાજાને જે અ શાંતિ ઉત્પન્ન નહાતી કરી, તેના કરતાં અધિક અશાંતિ શેઠના તીક્ષ્ણ વચનપ્રહારીએ કરી. થાડાજ વખતમાં ચિતાગ્નિથી દુગ્ધ રાજાએ, શેઠના ભયથી ધ્રુજતા અને મારેલા મારના દુ:ખે નેત્રમાંથી અશ્રુધારા વરસાવતા પોતાના દુઃખી બાળકાને દૂરથી આવતા જોયા. અન્ને પુત્રા પિતા પાસે દોડી આવ્યા અને હૃદયદ્રાવક વિલાપ કરતા શેઠ તરફથી પોતાની ઉપર વિતક વાતા પિતા સમક્ષ કહી દર્શાવી. આ હકીકત સાંભળીને અને પુત્રના નેત્રમાંથી નિકળતા એર બેર જેવડાં આંસુ દેખીને રાજાના દુ:ખની સીમા રહી નહિ. માતા વિનાના પાતાના પુત્રાનું દુ:ખ દેખી જોકે રાજાનું હૃદય ભરાઈ આવ્યું છતાં પણ શૂરવીર રાજાએ પાતાના અંત:કરણને ધીરજ આપી સ્વસ્થ કર્યું. પુત્રના કરૂણાજનક વિલાપ દેખી નિળ અને નિર્માલ્ય મનુષ્યની માફ્ક રાજા રૂદન કરવા ન માંડી પડયા, કારણ કે રાજાને બાલ્યાવસ્થામાં પુત્રાના કામળ અત:કરણમાં નિર્મળતાના ખીજ નહાતાં વાવવાં, બાળકાને ધૈર્ય વિનાના નિષ્પરાક્રમી નહાતા બનાવવા, પરંતુ ાય તેવા વિષમ સકટના સમયે પણ ધૈર્યતાનુ અવલઅન કરનારા દૃઢ પરાક્રમી ક્ષત્રીયવીર બનાવવા હતા. આજ કારણથી રાજાએ પાતાની દુ:ખથી ભરપુર નિસ્તેજ મુખાકૃતિને માહ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ ૬ર સુંદર રાજાની સુંદર ભાવના. [પ્રકરણ શાંતિથી આચ્છાદિત કરી, દુ:ખી બાળકને ધીરજ આપી, રૂદન કરતા નિવાર્યા અને શાંતિના વચનથી ઉપદેશ આપે. “હે વત્સ! તમે ચિંતા ન કરે, શાંત થાઓ, આપણી ઉપર જે જે દુ:ખના પહાડ ત્રુટી પડે છે તેમાં બીજા કોઈ પણ દોષપાત્ર નથી, માત્ર આપણુ કમને જ દોષ છે. પૂર્વે તેવાં દુમિ ઉપાર્જન કરેલા જેથી આપણે તેનાં તેવાં કટુક ફળ અનુભવીએ છીએ, તેમાં આપણા કર્મ સિવાય બીજાને શે દોષ કાઢીએ ?' આ અવસરે રાજા જાણે પિતાના સઘળા દુઃખને ભૂલી જ ન ગયે હોય તેમ ગંભીર વચનોથી પિતાના પુત્રને શાંત કરતો હતો, પરંતુ તેનું પોતાનું અંતઃકરણ તે અનિર્વચનીય દુઃખ સાગરના અગાધ જળમાં ડૂબતું હતું. પડતા ઉપર પાટુ મારનાર દૈવને ઉપાલંભ આપતા રાજા વિચાર કરે છે કે-“અરે અંતરનું દુ:ખ કેની આગળ વર્ણ વીએ, નિર્મળ દયાના અંકુરાઓ જેના હૃદયકયારામાં નવપલ્લવિત થઈ રહ્યા હતા, એવા દયાળુ શેઠની પણ આ દશા થઈ ! માત્ર એકજ ગુન્હાની શિક્ષામાં અને બાળકની આ દુર્દશા કરી, પણ તેમાં શેઠને શો દોષ કાઢીએ; પાર્જીત અશુભ કમનોજ આ પ્રભાવ છે. કહ્યું છે કે – "करोति तत्कर्म मदेन देही, हसन स्वधर्म सहसा विहाय । रुदंश्चिरं रौरवरन्ध्रमध्ये, भुक्ते फलं यस्य किमप्यवाच्यं ॥१॥" ભાવાર્થ—તુચ્છ પદ્ગલિક સુખની ખાતર સાંસારીક લીલામાં મશગુલ પ્રાણ પિતાના વાસ્તવિક ધર્મને એકદમ ભૂલી જઈ મદોન્મત્ત થયે છતો આનંદભેર એવા કલિક કમ ઉપાર્જન કરે છે કે જેનાં ન કહી શકાય તેવાં દુઃખદાયી ફળ ઘણા દીર્ઘ કાલપર્યત શૈરવ નર્કમાં કરૂણાજનક વિલાપ કરતાં ભેગવવા પડે છે. ઉપભોગ કર્યા વિના તે કર્મો કઈ રીતિએ ક્ષય પામતાં નથી. ' અરે આત્મા! અજ્ઞાનદશાથી કર્મને બંધ કરતી વખતે તને આ વિચાર ન આવ્યું. જે આ હેત તો તારી આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ ૫ મું.] પડતા પર પાટુ. WAAANAAAAAA AAAAA દશા નહોત માટે હવે શાંત થઈને આવેલાં કર્મને ભેગવી છે જેથી તે કર્મો તારાં ક્ષય પામે. પૂર્વે ઉપાર્જન કરેલાં કર્મ ભેગવ્યા વિના છૂટકે થતું જ નથી. અહિંઆ નહિ તે ભવાંતરમાં પણ અવશ્ય તારે એ કર્મોનાં ફળ ભોગવવાંજ પડશે. અહો દેવ! તારી શક્તિ તે કેઈ અજબ છે! તારી પ્રતિકૂલતાએ સુખપ્રાપ્તિનાં સાધનો પણ દુઃખ સન્મુખ થઈ જાય છે. દુનિયામાં જીવિતવ્ય અર્પણ કરનાર સર્વોત્તમ વસ્તુ અમૃત પણ પ્રાણનું અપહરણ કરનાર વિષમ વિષપણે પરિણમે છે, માર્ગમાં રહેલી નાની દોરઠી પણ ફણધર સર્પ થઈ દંશ દેવા દેડે છે, નાનું સરખું ઉંદરનું બીલ પગ મુકતાંની સાથે ભયંકર પાતાલ સમાન થઈ જાય છે, અંધકારને વિનાશ કરનાર ચંદ્ર સૂર્યની પ્રભા પણ ગાઢ અંધકારનું આચરણ કરે છે, સુખપૂર્વક ઉલંઘન થઈ શકે તેવું નાનું પાણીનું ખાબોચીઉં પણ અનુલ્લંઘનીય અને ગંભીર જળનીધિ સમાન થાય છે, પ્રત્યક્ષ આદિ અનેક પ્રમાણોથી પ્રતિષ્ઠિત સત્ય હકીકત પણ દુર્ભાગ્યના ઉદયે અસત્ય ઠરે છે અને સુખદુ:ખમાં સહાયક અને સત્ય સલાહકારક અભિન્નહદયવાળો મિત્ર પણ મિત્રતાને દેશવટો આપી શત્રુતાનું આચરણ કરે છે. આ સર્વ દુઃખોને સંબંધ દુષ્કર્મના પ્રભાવેજ પ્રાપ્ત થાય છે. જેમ ભાગ્યમાં હોય તેમ થાઓ, અવસરને યોગ્ય કાર્ય પ્રત્યે આદર આપવો એજ ધીર પુરૂષોનું કર્તવ્ય છે. આ પ્રમાણે હૃદયને શાંત કરી, દુઃખી પુત્રોને દિલાસે આપી, શેઠના બગીચામાંથી નીકળી, ધારાપુરને અધિપતિ સુંદર રાજા, પૃથ્વીપુર જેવા વિશાળ નગરમાં પણ ઉદરપોષણ માટે અપમાનિત દશા પ્રાપ્ત કરી તે નગરને છોડી અને બાળકો સહિત આગળ પ્રયાણ કરવા લાગ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ ૬૪ સુદર રાજાની સુંદર ભાવના. પ્રકરણ ૬ કે. પુત્રવિયોગ. s [ પ્રકરણ ઈમ દૈવના પ્રચંડ પ્રહારથી પરાભવ પામેલા રાજા બન્ને બાળકોને લઇ, શ્રીસાર શેઠના બગીચાને છેલ્લા પ્રણામ કરી, બહાર નિકન્યા, પરંતુ આગળ રાજાને રહેવા માટે કાઇ રાજમહેલ તૈયાર ન હતા. રાજમહેલ તા દૂર રહેા, દુર્ભાગ્યના ઉદયે એક પણ શાંતિદાયક સ્થાન રાજાને માટે તૈયાર ન હતું. રાજા માર્ગે ચાલ્યેા પણ આગળ કઇ દિશા તરફ પ્રયાણ કરવું તેની પણ રાજાને સુઝ ન પડી, કારણ કે સર્વ દિશા તેને માટે તા એક સરખીજ હતી. દારિદ્રયસંતાપ અને દુ:સહ રાણીના વિયેાગે દુ:ખી રાજાને પોતાના દુ:ખ કરતાં દીન ખાળકાનું દુ:ખ વિશેષ સાલતું હતું, પણ શૂરવીર રાજાએ તેને કાંઇ પણ નહિ ગણકારતાં દેશાંતરના અનિશ્ચિત માર્ગને આશ્ચય કર્યો. માર્ગે જતાં અરણ્યમાં કેઇ સ્થળે ભાજનના અભાવે કદાર્દિકનુ તા કોઇ સ્થાને પુષ્પ ફલાદિનું ભક્ષણ કરી પોતાની આજીવિકા ચલાવતા હતા. માર્ગમાં કોઇ સ્થળે ગામ આવે તે ગામમાંથી ભિક્ષા માગીને અથવા માર્ગમાં મળતા મુસાફરો પાસેથી ભિક્ષાની યાચના કરીને હારા અને લાખા મનુષ્યનું પોષણ કરનાર રાજા પોતાનું અને પાતાના બાળકોનું દુર ઉત્તર મહામુશીબતે પૂર્ણ કરતા હતા. કોઇ સ્થળે તા ભિક્ષાની યાચના કરતાં ભિક્ષા ન મળે એટલુંજ નહિ, પણ દુર્જન મનુષ્યના મુખમાંથી નિકળતા તિરસ્કારનો અનુભવ કરવાના પણ અવસર આવતા હતા; આવી રીતે સ્થળે સ્થળે દુ:સહ્ય સંકટને અનુભવ કરતા અને તેથીજ કરીને પૂર્વાપાત પોતાનાં પાપકર્મના ૫ શ્રાતાપ કરતા, માર્ગમાં મુશીબતે મળતી ભેાજનાદિ સામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ પુત્રવિયોગ, ગ્રીથી પુત્રોનું પિષણ કરતો, અનિશ્ચિત માર્ગે અસ્વસ્થ રીતે આમ તેમ પરિભ્રમણ કરતે, માર્ગમાં આવતા દેવકુલ આદિ સ્થાનમાં રાત્રિએ બાળકોના રક્ષણની ચિંતાથી અર્ધજાગૃત દશાનો અનુભવ કરતે, રાજા મડાણપૂર્વક ઘ ણ ભૂમિનું ઉલ્લંઘન કરી સર્વ કઈ પ્રાણિઓને લેભ પમાડનાર યમને પણ ભત્પાદક અર્થાત્ મહાભયંકર અટવીમાં આવી પહએ. આટલી મુસાફરીમાં રાજાને કોઈ જગ્યાએ શાંતિ મળી નહિ અને હજુ પણ સુખશાંતિના દિવસે રાજાના ભાગ્યમાં નિર્માણ થયા ન હતા. અરવી જેઈને રાજાની શાંતિ સેંકડો ગાઉ દૂર નાશી ગઈ અને અશાંતિના ચકમાં રાજા ચકચુર . અરે ! આ અટવીનું ઉદ્ઘઘન શી રીતે કરવું. માર્ગમાં કઈ વટેમાર્ગ સહાયક પણ ન મળે. કોઈ ગામ પણ આવે એવું જણાતું નથી કે ત્યાં માગનો શ્રમ ઉતારી સ્વસ્થ થઈ આગળ પ્રયાણ કરીએ. આ પ્રમાણે અહિયાં પણ રાજા વિચારમાં પડી ગયો. વાંચક મહાશ ! સુંદર રાજાની આવી અધમ સ્થીતિ નિહાળતાં આપણું હૃદય કંપે છે. અરે ! આવા નીતિનિપુણ સાત્વિકશિરોમણિ ગુણઅલ રાજાની પણ આ દશા ! ભુલવું જોઈતું નથી કે જ્ઞાતપણે કે અજ્ઞાનદશામાં, એકાન્તમાં કે જનસમૂહમાં, દિવસ કે રાત્રિએ, કોઈ પણ અવસરે દુષ્ટ અધ્યવસાયપૂર્વક કરેલાં કર્મ ઉદયમાં આવે છે, ત્યારે તે પિતાનું ફળ દર્શાવતાં જ્ઞાન, દર્શન, ચારિત્રના પાલનમાં પ્રવર્તમાન થયેલા મુનિ હોય કે શ્રાવકધર્મના પાલક ગૃહસ્થ હોય, ભલે ચકવતી હોય કે તીર્થકર હોય, કોઈને પણ છોડતાં નથી. રાજાના ચોકીદારોની પ્રમાદ દશાથી અગર પિતાની કળા કૌશલ્યતાથી યા કપટથી ગુન્હેગાર પોતાના ગુન્હાની શિક્ષા મેળવ્યા વિના કેઈ વખતે છૂટી શકે છે, પરંતુ સતત અપ્રમાદિ કર્મસુભટના પંજામાંથી કોઈ પણ અવસરે છૂટી શકતું નથી, તેની આગળ કોઈની પણ કળા કૌશલ્યતા, ષટ યા સફારસ ચાલી શકતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ ૬૬ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજ્યજી મહારાજ જ્ઞાનસાર અષ્ટકમાં દર્શાવે છે કે – “માતા: કાળ, શુતાત્રિનો િર ! અર્થતંતસંતા–મોટુન ગા ? ” ભાવાર્થ-ઉપશમ શ્રેણિમાં આરૂઢ થઇને અગીઆરમાં ગુણઠાણ સુધી પહોંચેલા, ચૌદ પૂર્વના અનુપમજ્ઞાનથી પરિપૂર્ણ ઉત્તમ ચારિત્રસંપન્ન, અસંખ્યાત ભવના વૃત્તાંત સંબંધી પ્રશ્નના પ્રત્યુત્તરમાં ભૂતના બળે કરી કેવલિતુલ્ય પ્રરૂપણ કરનાર, સાતિશય જ્ઞાની સિવાય અન્યને એમ માલુમ ન પડે કે આ કેવલી છે કે છદ્મસ્થ છે. રમાવી ઉચ્ચ કોટીને પ્રાપ્ત થયેલા મુનિઓને પણ પ્રચંડ પાપ કર્મ, ચતુતિ સંસારમાં અનંતો કાલ પરિભ્રમણ કરાવે છે ત્યારે બીજાઓને માટે તે શું કહેવું ? સુખ કે દુઃખે માર્ગમાં આવેલી આ અટવીનું ઉલ્લંઘન કર્યા વગર રાજાને છુટકે ન હતો. પ્રાચીન કાળમાં દેશાંતર જતાં આવી અટવીઓ ઉલ્લંઘન કરવી પડતી હતી. સુંદર રાજાથી આક્રમણ કરાતી અટવીનું વર્ણન કરતાં પૂજ્યપાદ ભગવાન ભાદેવસૂરિજી કહે છે કે - ધર વદુધવા, મા મનાથી उबाणाऽ सनाढयासेनेव, लङकेव सपलाशका । अगण्यमत्तमातंग-संगमा म्लेच्छभूरिख । वैरिधाटीव दुर्दश्या-ऽने करक्ताक्ष भीषणा ॥ किंवाऽथबहुनाबाल-विधवास्त्रीव या सदा । विविधश्वापदा वासस्तथा शबरसंभृता ॥" ભાવાર્થ:-છા મુજબ સ્થાને સ્થાને પરિભ્રમણ ક ૧ ધવ-સ્વામી અને તે નામનું વૃક્ષ, ૨ મા-વિષયતૃષ્ણા અને ધતુરાનું વૃક્ષ, વાળ-તીર અને ચિત્રક નામનું વૃક્ષ. ૪ સરન-ધનુષ્ય અને છરક નામનું વૃક્ષ, ૫ પારા-રાક્ષસ અને પલાશ - ખાખરાનું ) વૃક્ષ, ૬ માતા-ચંડાળ અને હાથી, છે રાક્ષ-લાલ નેત્રવાળા) લે છે અને પાડો,) ૮ શ્વાઃ-શિકારી જાનવર અને તીવ્ર આપત્તિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ www .vvv/ પુત્રવિયોગ. નારી સ્વચ્છેદી કુલટા સ્ત્રીને જેમ પતિઓની ખોટ હતી નથી અર્થાત્ જેમ તે અનેક સ્વામીવાળી હોય છે તેમ અનેક ધવ નામના વૃક્ષોની ઘટાથી ભરપૂર, મદોન્મત્ત સ્ત્રીને જેમ વિષયતૃષ્ણાની અધિકતા હોય છે તેમ અનેક ધતુરાના વૃક્ષ સમૂહથી વ્યાસ, ધનુષ્ય અને બાણોથી અલંકૃત સૈન્યસમૂહની જેમ ઠેકાણે ઠેકાણે દષ્ટિએ પડતા ચિત્રા અને જીરકના વૃક્ષવાળા ભૂમીપ્રદેશોથી અંકિત, રાક્ષસના સમૂહથી ભરપૂર, લંકા નગરીની જેમ અગણિત પલાશ (ખાખરા) ના વૃક્ષથી ચિત્રવિચિત્ર, મદિરાથી ઉન્મત્ત થયેલા અનેક ચંડાળાથી વ્યાસ સ્વેચ્છભૂમિની જેમ ઠેર ઠેર નજરે પડતા મદોન્મત્ત ગજ ઘટાથી બિહામણી, જેની સન્મુખ ન જોઈ શકાય તેવા લાલ નેત્રવાળા પ્લેચ્છ દુશમનની ધાડની જેમ ક્રોધથી રક્ત નેત્રવાળા ખુની ઇર્ષાળુ જંગલી પાડાઓથી મહાભયંકર, ભયસૂચક અન્ય વિશેષણોથી સર્યુ, ટુંકાણમાં કહીએ તે જે અટવી બાલ્યાવસ્થામાંજ વૈધવ્ય દશાને પ્રાપ્ત થયેલી સ્ત્રીની જેમ હમેશાં અનેક પ્રકારની તત્ર આપત્તિથી વ્યાપ્ત હતી તેમજ સિંહ, વાઘ, રીંછ, ઇત્યાદિ વિવિધ પ્રકારના શિકારી પશુ પક્ષીના સ્થાનોથી ભરપૂર હતી. જ્યાં માત્ર કોઈ કઈ સ્થળે દુનિયાદારીથી વિમૂખ વ્યવહારથી અનભિજ્ઞ કેવળ જંગલમાંજ પશુઓની સાથે રહીને પશુ જીવન ગુજારનારા જંગલી ભીલને છોડીને અન્ય મનુષ્ય કોઈ પણ સ્થળે દષ્ટિપથમાં આવતા નહતા. આવા વિકટ અરાયમાં આશાધારી રાજા, બાળકોને આશ્વાસન આપતા માર્ગનું ઉલ્લંઘન કરતો હતો. શિકારી પશુ પક્ષીઓથી ભરપૂર અરણ્યમાં પ્રયાણ કરતાં જે કે રાજને કોઈ ભાગ્યોદયે હિંસક પ્રાણિઓથી તેવા પ્રકારનું વિન નડ્યું નહિ. સુધા તૃષા વિગેરે દુઃખો સહન કરતો રાજા બને બાળકો સહિત સહિસલામત અરણ્ય વટાવી બહાર આવ્યું. હવે જ્યાં આગળ માર્ગે પ્રયાણ કરે છે તેવામાં દૂરથી શીતલ જલને સ્પર્શ કરીને આવતી અને મંદમંદ શબ્દ કરતી વાયુલહરી, ભયંકર અટવીમાં પરિભ્રમણ કરતા ઉષ્ણ અને કઠોર વાયુથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ આલિંગન શરીરને આશ્વાસન આપવા લાગી. ચારે દિશાએ થોડા થોડા વિભાગમાં સ્નિગ્ધતાવાળો પ્રદેશ દષ્ટિએ પડવા લાગે જેથી નજીકમાંજ કે જળાશય હોય તેવો સહજ ભાસ થયે. રાજા છેડે દૂર ગયો એટલામાં માર્ગમાંજ બને કિનારે જળથી ભરપૂર મહા વિશાળ નદી આવી. જે કે નદીએ શારીરિક શાંતિ કરી પરંતુ રાજાની માનસિક વ્યથામાં તે વધારોજ કર્યો, કારણ કે નદી માર્ગમાં આડી આવતી હતી જેથી તેનું ઉલ્લંઘન કરવું જ જોઈએ, પણ નદી મહા દસ્તર હતી. આ સ્થળે કવિ કહે છે કે અનેક આપત્તિમાં પણ ધર્ય ધારણ કરનાર રાજાને સત્વથી ચલાયમાન કરવા ભયંકર રૂપ ધારણ કરીને આવેલી કઈ નવીન આપત્તિજ હોય નહિ કે શું? ખરેખર રાજાને માથે આ એક નવીન આપત્તિજ હતી. રાજા નદી કિનારે ગયો અને અથાગ જળ જોઈને મુંઝાયા. હવે શું કરીશું, નદી ઉતર્યા વિના માર્ગ મળી શકે તેમ નથી અને બાળકો નદી ઉતરી શકે એવી સ્થીતિ નથી. અત્યાર સુધીમાં કોઈ પણ વખતે રાજાને આવા પ્રસંગ આવ્યું ન હતો, છેવટે વિચાર કરતાં ઉપાય મળે અને તેને અમલમાં મુકવા માટે સજજ થયો. રાજાએ પોતાના વિચારને અનુસાર એક પુત્રને ઉલ્લંઘન કરેલી અટવી તરફના કિનારે રાખી, બીજા પુત્રને પોતાના ખભા ઉપર બેસાડી, નદીના જળમાં પ્રવેશ કર્યો અને પુત્ર સહિત રાજા સહીસલામત નદીના બીજા કિનારે પહોંચ્યા. પોતાના ખભા ઉપરથી પુત્રને નીચે ઉતારી બીજા પુત્રને આ કિનારે લાવવા રાજા ફરી પાછો નદીમાં ઉતર્યો. આ અવસરે રાજા ઉપર વિષમવિપત્તિનું વાદળ ઘેરાઈ રહ્યું હતું. એક બાજુએ અરણ્ય તરફના કિનારે રહેલો બાળક મનમાં વિચાર કરતો હતો કે,-પિતાજી ભાઇને નદી પાર મુકી હમણાં જ આવશે અને મને લઈ જશે. ત્યારે બીજી તરફના કિનારે રહેલા બાળક વિચાર કરે છે કે, ભાઈને લેવા માટે જતા મારા બાપા હમણાં મારા ભાઈને લઈ મારી પાસે આવશે. આવી રીતે પિતા અને બંધુ પ્રત્યે, પ્રેમાળ બને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ પુત્રવિયેગ, બાળકો આશાના ઉન્નત શિખર પર આરૂઢ થયા હતા. ત્યારે બીજી બાજુએ દુર્દેવથી રાજાનું પુત્રસંગનું અલ્પ માત્ર સુખ પણ સહન ન થઈ શક્યું, જેથી કર્મેન્દ્ર પિતાના વામય શાસ્ત્રના કઠોર પ્રહારથી બન્ને બાળકોની આશાના ઉન્નત શિખરના ચૂરેચૂરા કરી નાંખ્યા. પિતા સન્મુખ અનિમેષ દષ્ટિએ દેખનારા બાળકોની પણ નિર્દયને દયા ન આવી અને ભિન્ન ભિન્ન કિનારે રહેલા બન્ને નિરાધાર બાળકોના દેખતાંજ નદીના મધ્ય પ્રદેશમાં પહોંચેલા રાજાને, પૂર જોશથી આવતા પાણિના પ્રવાહમાં ખેંચે અને નીચે પાડી નાખ્યા. વિધિનું સામ્રાજ્ય કોઈ અપૂર્વ છે કે-જે કાર્યની સંભાવના પણ ન થતી હોય અને જે સ્થળોમાં જેની ઉત્પત્તિની ગંધ પણ ન જણાતી હોય, તે સ્થળેમાં તેવાં દૂર્ઘટ કાર્યો પણ ઉત્પન્ન કરે છે અને જે સ્થલે જે કાર્યની ઉત્પત્તિની સંભાવના સંપૂર્ણપણે દષ્ટિગોચર થતી હોય, જનસમૂહ પણ તે સ્થળે જે કાર્ય જેવાને માટે તલસી રહ્યો હોય, તે સ્થળે તેવા સુઘટિત કાર્યોને પણ વિનાશ કરે છે. કહેવાની મતલબ કે જે કાર્યોને માટે પ્રાણીઓ ચિંતવન પણ કરી શકતા નથી તેવાં કાર્યોને પણ વિધિ ઘટાવી દે છે. પ્રવાહમાં તણાતા રાજાના હોસ ઉડી ગયા અને પુત્રવિયોગના દુઃખથી બચવા સાથે પોતાનું જીવન બચાવવું પણ દુર્ઘટ થઈ પડયું. તેને એમજ લાગ્યું કે, આ જળપ્રવાહમાંજ રાણી, રાજ્ય અને પુત્રના સમાગમ વિનાજ મારી જીવનલીલાને અંત આવશે કે શું? રાજા આ પ્રમાણે વિચાર કરે છે, એટલામાં જ ભાગ્યસંગે પાણીના પ્રવાહમાં આમતેમ અટવાતાં અને બન્ને બાહને ચારે બાજુએ પસારતાં કાષ્ટને નાનો ટુકડે હાથમાં આવી ગયા જેના આધારે પોતાનો પ્રાણ બચવાની તો આશા બંધાઈ પણ પુત્રસંગની આશાનાં કિરણે હજુ અંધકારના ઘન પહેલેથી તિહિત જ રહ્યાં. અસહ્ય પુત્રવિયોગથી શેકાકુલ રાજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ સુંદર રાજાની સુંદર ભાવના. [પ્રકરણ તે કાષ્ટના આધારે મહા પ્રયત્નથી પાંચ દિવસે નદીને કિનારે પામી શક્યા. પુત્રવિયોગના આવા અણચિંત્યા બનાવે પરાક્રમી રાજાને પણ નિર્બળ બનાવ્યો. સ્વાભાવિક છે કે વિપુલ ઋદ્ધિમાં ઉછરેલો સુખી મનુબ જ્યારે વિપત્તિમાં આવી પડે છે ત્યારે તેને પ્રથમની સુખી જીંદગીનું ભાન થાય છે અને જે જીવનભૂમિકાને પ્રાથમિક સ્થિતિમાં આનંદદાયી અતિ રમણીય માને છે, તેજ જીવનભૂમિકાને વિપત્તિના અવસરે અતિભયંકર દુ:ખદાયી માને છે અને પરિણામે તેનું સ્મરણ પણ અતિ દુ:ખદાયી થઈ પડે છે. રાજાના દુ:ખી અંત:કરણમાં પણ અનેક સંક૯પ વિ. કપ ઉપસ્થિત થયા. “અરે ! હતાશ વિધિને આ કેવા પ્રકારને વિપાક ! કયાં તે મારી આનંદદાયી વિપુલ રાજ્યલક્ષ્મી અને ક્યાં આ દુ:ખદાયી અનર્થ પરમ્પરા ? અરે દેવ ! પ્રથમ તે મારા રાજ્યની વિપુલ સંપત્તિ મારી પાસે થી ઝુંટવી લીધી પણ એટલાથી તું સંતવ ન પામે અને મારા સુખ દુઃખની સંવિભાજક પ્રાણપ્રિયા રાણું મદનવલ્લભાને પણ તે મારાથી વિગ કરાવ્યું. પણ અરે નિર્લજજ દુર્દેવ ! આટલાથી પણ શું તારી આશાઓ પરિપૂર્ણ ન થઈ કે મારા વિતવ્ય કરતાં પણ અત્યંત પ્રિય એવાં મુગ્ધ બાળકેને પણ ભીષણ અટવીમાં નિરાધાર એકલા રખડતા રઝળતા મુકી મારા આત્માને દુ:ખદાવાનળની દુસહ તાપથી સતત કર્યો. અરે! હેતર કે તે અવસરે મારા જીવિતવ્યને પણ વિનાશ કરવો હતો કે જેથી મારે મારા પ્રિય પુત્રનું આવું કષ્ટદાયી જીવન જેવાને અવસર ન આવત, પણ ખરેખર હવે મેં જાણ્યું કે–જેમ બબકુળ નામના અનાર્ય દેશમાં ( જ્યાં આગળ મનુષ્યના શરીરમાંથી લેહી કાઢી તે લેહમાં રંગારાઓ વસ્ત્ર રંગે છે) મનુષ્યને ગુલામ તરિકે વેચાતા લઈ તેઓના શરીરને સુંદર માદક પદાર્થોથી પુષ્ટ કરવામાં આવે છે અને શરીરમાં પુષ્કળ લેહી ભરાયા પછી રૂધીરવાળા અવયવોમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ 18] પુત્રવિયોગ. ૭૧ લોખંડની સાયા ઘાંચી રૂધીર બહાર કાઢવામાં આવે છે, જેથી તે મનુષ્યાનું શરીર શુષ્ક હાડપિંજર જેવું થાય છે. ફરી પણ સુંદર ભેાજનાદિથી તેઓના શરીરને પુષ્ટ કરવામાં આવે છે અને પૂર્વની માફ્ક ફરી શરીરમાંથી રૂધીર કાઢી તેના શરીરને દુ:ખ ઉત્પન્ન કરે છે, જેમ આ પ્રમાણે માદકપદાર્થોથી કરવામાં આવતી ગુલામાની પુષ્ટિ માત્ર તેના દુ:ખનેજ માટે થાય છે, તેવી રીતે પૂર્વે દુષ્કર્મ ઉપાર્જન કરીને આવેલા પ્રાણીઓને દેવ પણ કર્મને અનુસાર દુ:ખ આપવા માટેજ વિતવ્ય અર્પણ કરે છે. "" આવી વિચારણાના અવસરે નિરાધાર દુ:ખી પુત્રોના વિયાગથી પ્રેમાળ પિતાને પોતાનું જીવન ઘણુંજ અકારૂં લાગ્યું. દુનિયામાં કોઇપણ સ્થળે તેની દૃષ્ટિએ સુખનું નામ નિશાન પણ જણાતું નહતું. ચારે દિશાએ નિરાશા અને અંધકારજ જણાતા હતા. નદીના કિનારે રહેલા રાજા, ઉપર દર્શાવેલા વિચારોદ્વારા દીનતાનું અવલંબન કરતા હતા, પરંતુ અલ્પસમયમાંજ પરાક્રમી રાજાની નિર્માલ્ય વિચારશ્રેણિ વિલય પામી અને ઉદાર વિચારાતુ સામ્રાજ્ય સ્થપાયું. રાજા વિચાર કરે છે કે–અરે ! મે આ શું ચિંતવન કર્યું. દુ:ખની ખાતર મરણની વાંછા કરી. કર્મના ઉદયે દુનિયામાં કાણુ દુ:ખી થતું નથી. મહાનુભાવ સત્યવાદિશીરામણિ રાજા હરિશ્ચંદ્ર જેવાને પણ ક રાજાએ તેના જીવનમાં કેવી દશાનો અનુભવ કરાવ્યા ? કહ્યું છે કે— रमाराज्यभ्रंशः स्वजनविरहः पुत्रमरणं, प्रियाणां च त्यागो रिपुबहुलदेशे च गमनं । हरिश्चंद्रो राजा वहति सलिलं प्रेतसदने, अवस्था तस्यैषा अहह ! विषमा कर्मगतयः ॥ ભાવાર્થ :- સર્વ પ્રકારની સંપત્તિ તથા વિપુલ રાજ્ય વૈભવના વિનાશ, સ્વજન વર્ગના વિરહ, પોતાના વ્હાલા પુત્રનુ' મરણ, રાણીના વિયેગ, જ્યાં પેાતાના એક પણ દુ:ખમાં સહાયક મિત્ર ન મળે, બલ્કે સ્થળે સ્થળે શત્રુઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ ૭ર સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ નેજ સમાગમ કે જેના પંઝામાંથી છટકી પિતાના પ્રાણની રક્ષણ કરવું પણ મુશ્કેલ પડે તેવા શત્રુરાજ્યમાં પર્યટન, એટલું જ નહિ પણ જેણે પ્રથમની અવસ્થામાં દુ:ખની દિશા પણ દેખી નથી તે રાજાને સામાન્ય ઘેર નહિં પણ, સ્મશાનભૂમિમાં પણ પાણિવહન કરવાનો અવસર આવ્યો આ સર્વ દુર્દશાનું મુખ્ય કારણ કર્મની વક ગતિ સિવાય બીજું શું કહી શકાય એમ છે! અહહ ! “કર્મની ગતિ મહા વિષમ છે, જેની આગળ કેઈનું કાંઈ પણ ચાલી શકતું નથી.' - જ્યારે સત્યવાદી રાજાની આ દશા થઈ તો મારા જેવાને માટે તે શું કહેવું ? પ્રત્યક્ષમાં કે પરોક્ષમાં દુનિયાના વચનપ્રહારથી કે વંચિત રહ્યું છે? દુનિયામાં કોનું જીવન કષ્ટદાયી નથી થયું ? જન્મથી આરંભીને મરણપર્યંત અલ્પ માત્ર દુઃખ પામ્યા વિના હંમેશા કોણ સુખી રહ્યું છે ? વળી દુઃખના ડરથી વિષ શયાદિના પ્રયોગે આપઘાત કરનાર પ્રાણિને બાકી રહેલું કર્મ વિશેષ પ્રકારે ભવાંતરમાં પણ ભેગવવું જ પડે છે. આ ભવમાં કે ભવાન્તરમાં તે કર્મને ઉપભોગ કર્યા વિના કદીપણ ક્ષય પામતું જ નથી, તે શામાટે આ ભવમાંજ સ્વતંત્ર રીતે તેનો ઉપભેગ કરી ક્ષય ન કરીએ ? કોણ જાણે કે ભવાંતરમાં કર્યું જીવન ગુજારીશું ? દુર્ભાગ્યના ઉદયે જે ભવાંતરમાં પશુ જીવન પ્રાપ્ત થયું તો સારાસાર પદાર્થની શક્તિના અભાવે આદર ણીય કે અનાદરણીય માર્ગનું જ્ઞાન નહિ થવાથી પરતંત્રતાના પંઝામાં સપડાયા છતાં, હાય તેવા ક્ષુધા, તૃષા આદિના વિષમ સંકટનો અનુભવ કરવા છતાં, તાવિક ક્ષમાના અભાવે તેવા પ્રકારે કર્મની નિજ રા નહિ થઈ શકે કે જેવા પ્રકારની મનુષ્યજીવનમાં સારાસારને વિવેક હોવાને લઈને કર્મના વિપાકને હૃદયમાં વિચારતા ક્ષમાપૂર્વક સહન કરવાથી જે કર્મની નિર્જરા કરી શકે, બલકે ઘણી વખતે તો અનિચ્છાએ પરતંત્રરીતે સહન કરતાં ચિત્તની કલુષતાને લઈને દુઃખના નિમિત્તક સામા પ્રાણિ પ્રત્યે અશુભ ચિંતવન કરતો, વૈરની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ ૭૩ પુત્રવિયોગ. પરમ્પરાને વિસ્તાર, અધિક કર્મબંધ કરવાવાળા થાય છે. વાંચકો ! આટલાજ માટે પરમાર્થ વેદી પૂર્વે મહર્ષિઓએ યોગ્ય પ્રાણિઓને સંકટના સમયે ભાવવા યોગ્ય ભાવનાને ઉપદેશ આપતાં શાસ્ત્રોમાં દર્શાવ્યું છે કેसह कलेवर दुःखमचितयन , स्ववशता हि पुनस्तव दुर्लभा। बहुतरं च सहिष्यसि जीव हे ! परवशो न च तत्र गुणोरित ते ॥ ભાવાર્થ – હે આત્મા! કર્મના ઉદયે આવી પડેલી આ શારીરિક આપત્તિ સંબંધી વિચાર નહિ કરતાં, અર્થાત્ કર્મના પ્રભાવ પ્રાપ્ત થયેલ સંકટ પ્રત્યે “અરે ! આ દુઃખ મારાથી કયારે દૂર થશે અને તેને માટે હું શું પ્રયત્ન કરું. ઇત્યાદિ અશુભ સંકલ્પરૂપ આધ્યાન નહિ કરતાં તે દુઃખને શાંતિપૂર્વક સહન કરી લે, ફરીથી ભવાંતને વિષે આ વિવેકી મનુષ્યજીવનમાં જે સ્વતંત્રતા છે તે સ્વતંત્રતા અન્ય ગતિમાં પ્રાપ્ત થવી ઘણીજ દઈટ છે. ત્યારે તે આત્મા ! આ અવસરે જે તું તે દુઃખે ને સમતાપૂર્વક સહન નહિ કરે અને આર્તધ્યાન કરીશ તો ઉટે અધિક કમને બંધ થશે, જેના પ્રભાવે ભવાન્તરને વિષે નરકતિર્યંચાદિ ગતિમાં ઘણા અસહ્ય સંકટો સહન કરવો પડશે. વિશેષમાં એટલું કે મનુષ્યજીવનમાં જ્યારે સ્વતંત્રરીતે સહન કરવાનું અને અ૫ કષ્ટ અધિક નિર્જરા ગુણ પ્રાપ્ત થઈ શકે છે ત્યારે પશુ વિગેરેના જીવનમાં પરતંત્રતાના બંદીખાનામાં રહીને અનિચ્છાએ અતુલ કષ્ટ સહન કરતાં છતાં પણ અધિક કર્મની નિર્જરારૂપ ગુણની પ્રાપ્તિનો અસંભવ છે. “જ્યાં આગળ સારાસારને વિવેક વિદ્યમાન છે, જ્યાં સ્વતંત્રપણે સહન કરવાનું મળી આવે છે અને જ્યાં અલ્પ કષ્ટમાં પણ નિર્મળ ભાવનાના ગે અધિક નિર્જરાને લાભ મળી શકે છે, તેવું ઉચ્ચતર મનુષ્યજીવન પામીને પણ પૈર્યતાને ત્યાગ કરી વ્યર્થ શોક શા માટે કરવો જોઈએ. આ અવસર શેકને નથી પણ ધૈર્ય ધારણ કરવાપૂર્વક કર્મ સુભટની સન્મુખ પ્રયાણ કરી આંતર તાત્ત્વિકશત્રુને જીતવાને અને એજ સત્ત્વની કસોટી છે. અરે સદાને માટે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ ૭૪ સુંદર રાજાની સુંદર ભાવના [ પ્રકરણ સાંસારિક જીવન સુખ દુઃખથી સંમિશ્ર થયેલું જ છે, જગતમાં ઘણાયે પ્રાણિયે દુઃખી નજરે પડે છે. કેને ઉદરપષણની ચિ તા તે કોઈને કુટુંબસંરક્ષણની, કેઇને ધનાદિ પ્રાપ્તિની, ત્યારે કોઈને સંતતિ વિગેરેની એમ અનેક વિટંબનાઓથી પીડિત પ્રાણી દુનિયામાં દષ્ટિગોચર થાય છે. જો કે કોઈ પણ પ્રાણી દુઃખની અભિલાષા કરતું નથી, છતાં પણ દુષ્કર્મના પ્રભાવે અચિંતિત દુઃખની પ્રાપ્તિ પ્રાણીઓને થયા કરે છે. ત્યારે જેમ દુનિયામાં દુખપ્રાપ્તિ એ પ્રાણીઓની ઈચ્છાને વિષય નથી તેમ હું માનું છું કે સુખપ્રાપ્તિ એ પણ પ્રાણીઓની ઈચ્છાનો વિષય નથી. પુન્યના પ્રભાવે દુ:ખના ભીષણ અંધકારમાં પણ અચાનક સુખનાં તેજસ્વી કિરણે પ્રકાશિત થાય છે ત્યારે દુઃખ દેખીને દીનતાને આશ્રય કરવો એ નરી નિર્બળતાજ છે.” આ પ્રમાણે રાજાની વિચારમાળા અનુક્રમે ધર્યના ઉન્નત શિખર ઉપર આરૂઢ થઈ હતી. હૃર્ભાગ્યના ઉદયે જ્યારે પ્રાણીઓને દુઃખ આવે છે ત્યારે ઉપરાઉપરી આવ્યાજ કરે છે, પરંતુ જેમ શુદ્ધ સુવર્ણની કસોટી કરનાર સુવર્ણકાર જ્યારે સુવર્ણને અગ્નિમાં તપાવે છે ત્યારે તેની વિશુદ્ધતા દીપી નિકળે છે તેમ દુઃખ એ મનુબની કસોટી છે. જેનામાં વધારે દુ:ખ સહન કરવાની તાકાત તેનામાં ધૈર્યતા ગુણ પણ તેટલે અંશે વધારે હોય છે. એ કર્સટીમાંથી નિર્માતા અને નીતિપૂર્વક પસાર થવામાં ઉચ્ચ મનુષ્યત્વ રહેલું છે. આ પ્રમાણે પ્રાચીન મહાપુરૂના ઉન્નત ભાવપૂર્ણ વચનામૃતરસનું પાન કરતા રાજાએ સર્વ પ્રકારના માનસિક વાચિક અને કાયિક સંતાપને જલાંજલિ આપી ઉદારતાને આશ્રય કર્યો અને ધ્યાનારૂઢ યેગી, જેમ ધ્યાનાવસ્થામાં સર્વ પ્રકારની માયાજાળથી પિતાના અંત:કરણને બચાવી આત્મજ્ઞાન દશામાં દઢ કરે તેમ પિતાના અંત:કરણને દઢ કર્યું. રાજાના વીરપણાની સ્તુતિ કરતાં શ્રીમદ્ આરાધ્ય પાદ ભાવદેવસૂરિજી દર્શાવે છે જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ ± 3'. ] પુત્રવિયોગ. लब्ध्वा परपदो दीनो, हीनत्वं नैव मुञ्चति | शिरच्छेदेपि धीरस्तु, वीरत्वं नैव मुञ्चति ॥ વિષ્ટામાં ભ્રમણ કરનારા ભૂંડની માફક તુચ્છતાનાજ આશ્રય કરનાર પામર આત્માઓને ચાહે તેવા મનાર જક પ્રતિષ્ઠિતાપદે સ્થાપન કરવામાં આવે તે છતાં પણ તે પેાતાની પામરતાનેા કદીપણ પરિત્યાગ કરતા નથી, કારણકે તુચ્છતા એજ તે આત્માઓનું સ્વાભાવિક સ્વરૂપ છે અને દુષ્કર્મીના પ્રભાવે તેની મતિ તુચ્છતાભર્યા વન પ્રત્યેજ પ્રયાણુ કરે છે, તેથીજ કરીને તેઓનુ જીવન સદાને માટે દીનતાથીજ ભરેલું રહે છે અને દીનતાના દાસ બનેલા હીનાચારનાજ ઉપાસા હોય, એમાં કાંઇણ આશ્ચર્ય જેવું નથી. એજ કારણે દીન શબ્દના ‘ટ્’કારમાં સહજ પરિવર્તન માત્રથી ‘દ’ કારનું સ્વરૂપ લેવાની સત્તા સુસ્થિત છે. દીનતાનું આશ્રય સ્થાનજ હીનાચારી પુરૂષો છે, તેઆના સિવાય દીનતાને ખીજું કોઇપણુ આશ્રય સ્થાન મળી શકે એમ નથી, એ સ્તુસ્થિતિ પણ સુનિશ્ચિત છે. સાંપ્રત સમયમાં આવા અનેક દા દુનિયાને દષ્ટિગોચર થાય છે. કેટલાક તેવા અાગ્ય તુચ્છ અધિકારીઓ, અધિકારની સત્તાથી મદાંધ બની જે સત્તાના સદ યોગ અશાંતિ દૂર કરી દુનિયાને શાંતિ સમર્પે, જનસમાજના આશીર્વાદ મેળવી આપે અને દિગ ંતમાં સત્તાધીશની જ્વલંત કીર્તિ ફેલાવવાનું કાર્ય કરે, તેજ સત્તાના દુરૂપયોગ કરી જનસમાજને અશાંતિના ઉંડા ગમાં ફેંકી દે છે, તેના તરફથી આશીર્વાદને બદલે શ્રાપ મેળવે છે અને દુનિયામાં અપયશ ફેલાવી પાપના મ્હોટા પુજ પરલેાકમાં સાથે બાંધી જાય છે. તેવા પ્રાણીઓ કદીપણ પેાતાનું શ્રેય સાધી શકતા નથી. એટલાજ માટે પરોપકારરસિક મહાત્મા કહે છે કે ૭૧ 6 ઉત્તમ આશ્રયને પામવા છતાં પણ દીન પ્રાણીએ પોતાના હીનપણાના પરિત્યાગ કરતા નથી, ત્યારે ધીર પુરૂષેt પોતાના શિરચ્છેદપર્યંતના પ્રાણાના ભાગે પણ પોતાની વીરતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ ૭૬ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ પરિત્યાગ કરતા નથી. સ્વાભાવિક છે કે જ્યારે દીન પ્રાણીએ પોતાની હીનતાના ત્યાગ ન કરે ત્યારે ધીર પ્રાણીઓ પાતાની વીરતાનું પરિપાલન શામાટે ન કરે ? જ્યાં વીરતાનું સંરક્ષણ નથી ત્યાં ધીરતાને સ્થાન હેાઇ શકતું નથી. ધીરતાના સર્વસ્વ આધાર વીરતા ઉપરજ રહેલા છે. ધીરતા હૈાય ત્યાં વીરતાએ તેઃ અવશ્ય હોવુંજ જોઇએ. એટલાજ માટે ધીર શબ્દના ધ’ સરમાંથી એક રેને અહિષ્કાર કરવાથી શુદ્ધ ‘ વ ’કાર ખની જાય છે. ધીરતા અને વીરતાના સમાન આશ્રયનું ખીજ ધ કારની એ શક્તિમાંજ રહેલું છે, એટલે નિશ્ચિત છે કે ધીરતા વિનાની વીરતા વિશ્વમાં વિડબનારૂપ છે એટલુંજ નહિ, ૫રંતુ ધીરતા વિના સાડી વીરતા હાઇ શકતીજ નથી.’ અધમ પુરૂષોની અધમતા અને ઉત્તમ પુર્ષોની ઉત્ત મતાના વિશેષ વિવેચનમાં નહિ ઉતરતાં તેને સરલ રીતિએ સમજવા માટે અભવ્યશિરોમણિ વિનયરત્ન અને તેમના ગુરૂવચ્ચેનું એકજ દષ્ટાંત જોઇ લઇએ અને ઉપરની વાતના નિર્ણય કરી સત્તનશાળી સુંદર રાજાની ભવિષ્યસ્થિતિનો વિચાર હવે પછીના પ્રકરણ ઉપર મુલ્તવી રાખી આ પ્રકરણને આટલેથીજ સમાપ્ત કરીશું. જો કે ચરિત્રના નાયક સુંદર રાજાના આખા ચરિત્રમાં સ્થળે સ્થળે તેમના ઉન્નત વનમાંથી ઉદ્ભવતી ઉત્તમતા વાંચકાને સહજ ખ્યાલમાં આવતીજ હશે છતાં પણ અધમતા અને ઉત્તમતા ઉભય વસ્તુનું પ્રતિપાદક આ આદર્શ દષ્ટાંત ઘણી ઊંડી અસર કરનારૂં હાવાથી આ સ્થળે સ્થાપન કર્યું છે જેનુ આપણે હવે અવવેકન કરીએ. અંતિમ તીર્થંકર શ્રીમન્ મહાવીરસ્વામિ મહારાજના સમયમાંજ ચંપાનગરીના રાજા શ્રીમાન શ્રેણિકનરેશના પુત્ર કોણિકે, દક્ષિણ ભરતાä ના રાજાએને જીતી, પોતાના સામ `થી કૃત્રિમ ચૌદ રત્ન કરી, હું તેરમા ચક્રવત છું, એમ દુનિયાને દશાવતાં વૈતાઢય પર્વતની મિસ્રા ગુફાનું કપાર્ટસપુટ ઈડરત્નના પ્રહારથી ભાગી નાંખ્યું, તેથી કાપાયમાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ AAAAAAAAAAAA ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^** * * * ૬ કુ. ] પુત્રવિયોગ, ૭૭ થયેલા કૃતમાલદેવે અગ્રિવાલાથી કેણિકને બાળી મુક્ય, ત્યારે તેમના પુત્ર ઉદાયીને મંત્રીઓએ મળી, બાલ્યાવસ્થા છતાંજ રાજ્યાભિષેક કર્યો. માતાના વચને કરી પાછળથી પણ ઉદ્ભવેલા પિતા પ્રત્યેના નિ:સિમ સ્નેહથી, જેમ કેણિકરાજાને શ્રેણિકના મરણ પછી રાજગૃહ નગર અનિષ્ટ લાગ્યું અને નવીન ચંપા વસાવી ત્યાં રાજ્ય સ્થાપન કર્યું હતું, તેમ પિતાના આવા અકાલમૃત્યુથી ઉદ્વિગ્ન ઉદાયીરાજાએ પણ ચંપાનગરીનો ત્યાગ કરી, ગંગાકિનારે પાટલીપુત્ર નગર વસાવ્યું. નગરીના મધ્ય ભાગમાં શાવિત ચાસમાન વિશાલ અને ઉન્નત જિનેશ્વરભગવાનનું ભવ્ય મંદિર બંધાવ્યું અને વિકમરાજની માફક સર્વત્ર આર્યધર્મની વિજયપતાકા ફરકાવી, તથા સલ્લુરૂ સમક્ષ સમ્યકત્વ મૂળ દ્વાદશત્રતો અંગીકાર કરીને, તેનું અખંડ પાલન કરવા લાગેઃ પુન્યના પ્રભાવે શત્રુરાજાઓ પણ તેને વશવન્તી થયા. ધર્મક્રિયામાં ચુસ્ત રાજા અષ્ટમી ચતુર્દશી વિગેરે પર્વના દિવસોમાં વિશેષ પ્રકારે ધર્મનું આરાધન કસ્તે હતો અને તે દિવસે દેવવંદન, ગુરુવંદન, ઉપવાસ, પિષધ વિગેરે કાર્યોથી પિતાના આત્માને પવિત્ર કરતો, પિતાના અંત:પુરમાં કરાવેલી પિ વધશાલામાંજ સમયને વ્યય કરતો હતો. કોઈ એક અવસરે ઉદાયીરાજાએ ઘેર અપરાધની શિક્ષામાં કઈ જાને તેના રાજપથી પદભ્રષ્ટ કર્યો, તેનું રાજ્ય છીનવી લીધું અને નાશી જા એવા તેને વિનાશ કર્યો. તે રાજાને એક પુત્ર હતો. ઉદાયીજાને હાથે પોતાના પિતાનું મૃત્યુ થયું જ હૃદયમાં પ્રેમની લાગણી ઉશ્કેરાઈ અને વરને. બદલે વાળવા માટે તેના છીદ્રોની શોધ કરવા ખાતર ચારે બાજુએ પરિભ્રમણ કરતો ઉજજયની નગરીમાં ગયો અને અવન્તીના અધિપતિની સેવા કરવા લાગ્યો. અવંતીને રાજા પણ હંમેશાં ઉદાયીરાજાથી ઉગ્ન રહેતું હતું. થોડા વખતના પરિચયમાં તેણે રાજાની ઈચ્છા જાણી લીધી. એગ્ય અવસર પામીને એક વખતે રાજપુત્રે રાજાને વિજ્ઞપ્તિ કરી, દેવ! જે આપની આજ્ઞા હોય તે કોઈપણ પ્રકારે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરા પના વરી ઉદાયીરાજાને હું વિનાશ કરું, પરંતુ આપના તરફથી મને સંપૂર્ણ સહાયતાની સાથે મારા પિતાનું રાજ્ય મને પાછું મળવું જોઈએ, નહિં તે કણ એ મૂર્ખ હોય કે પિતાના વ્હાલા પ્રાણેને તરણાની માફક ગણી, મૃત્યુના મુખમાં પગ મુકવા માટે પ્રયત્ન કરે. “ભાવતું હતું અને વૈધે બતાવ્યું” રાજા એજ શોધતો હતો. રાજપુત્રના ઉપર્યુક્ત વચન સાંભળી રાજા પ્રસન્ન થયો અને તે કાર્ય કરવા માટે તેને આજ્ઞા ફરમાવી. રાજપુત્રે પણ સ્વામિની આજ્ઞાને મસ્તકપર ચઢાવી, ઉજજયીનીમાંથી નિકળી પાટલીપુત્ર નગરમાં ગયે, અને દાંભિકવૃત્તિથી ઉદાયીરાજાનોજ સેવક બો; પરંતુ જેમ વ્યંતરદેવ મંત્રથી ચલાયમાન કરવા મંત્રવાદીનાં છીદ્રો શોધે, તેમ આ રાજપુત્ર પણ હંમેશા બારિક દૃષ્ટિથી ઉદાયીરાજાનાં છીદ્રો શોધતો હતો, પરંતુ પુમાળી પવિત્ર રાજાનું એક પણ છીદ્ર તે મેળવી શકો નહિ. માત્ર તેણે એટલુંજ શોધું કે– રાજમહાલયમાં કોઈ પણ સ્થળે ગમનાગમન કરે તે પણ જૈન મુનિઓને કોઈના તરફથી અટકાવવામાં આવતા નથી” બસ આમાંજ તેણે પોતાના હિંસામય કાર્યની સફળતા જોઈ અને કપટીએ પોતાની પ્રપંચબાજી વિસ્તારવાનો પ્રારંભ કર્યો. પાપીઓ પાપના ઉદયે પાપરાય પ્રવૃત્તિઓમાંજ રાચ્યા રહે છે. તેઓ પુન્યવાનના પવિત્ર કાર્યોમાંથી પણ પિતાને મનગમતા પાપમય પ્રવૃત્તિનાં સાધનો મેળવી શકે છે. ઉદાયી રાજાના રાજકુલમાં પ્રવેશ કરવાની તીવ્ર અભિલાષાવાળા પ્રપંચી રાજપુત્રે કોઈ નિરવદ્યસ્થાને રહેલા ચારિત્રપાત્ર મુનિઓના અધિપતી ગચ્છાધિરાજને કપટવૃત્તિથી વંદના કરી, વિજ્ઞપ્તિ કરી કે ભગવદ્ ! સંસારના ત્રિવિધતાપથી ઉદ્વિગ્ન થયેલા, આ સેવકને આપની દીક્ષા અર્પણ કરી, કૃપાકાન્ત કરો. માયાવીના મધુરવચનમાં રહેલા વિષને સૂરિ મહારાજા જાણી શક્યા નહિ અને પોતાની દષ્ટિએ ગ્ય જાણી, સંસારસમુદ્રતારીણી જેની દીક્ષા અર્પણ કરી. માયાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ ૬ ૭ ] પુત્રવિયેગ. ૭૯ પણ અતિચારરહિત ચારિત્રનું પાલન કરતાં, એવા પ્રકારે મુનિઓની આરાધના કરી કે-સઘળા મુનિએ તન્મય બની ગયા. તેનું પ્રધાન શ્રમણપણું કોઈના લક્ષમાં આવી શકું નહિ. કવિ કહે છે કે–“ત્રાળૉ 7 અછત.” સારી રીતે યાજાએલી કપટવૃત્તિનો પાર બ્રહ્મા પણ પામી શકતા નથી. અનન્યચિત્તે ચારિત્રના આરાધક ગુરૂમહારાજા અને અન્ય મુનિઓના સમાગમમાં રહીને બાર વર્ષપર્યત બાહ્યથી વિશુદ્ધચારિત્ર પાળતાં છતાં મગશેલીઓપાષાણની માફક તે રાજપુત્રમુનિનું એક રોમમાત્ર પણ કૃપારસથી ભેદાયું નહિ. અનુકમે વિહાર કરતા સૂરિમહારાજા શિષ્ય સમુદાય સહિત પાટલીપુત્ર નગરમાં પધાર્યા. ગુરૂમહારાજનું આગમન જાણી, રાજા વંદન કરવા ગયે અને તેમના મુખથી અમૃતમય મધુર દેશના શ્રવણ કરી, સ્વસ્થાને પાછો આવ્યો. ઉપર દર્શાવી જવામાં આવ્યું છે કે–ત્રતધારી રાજ પર્વદિવસે વિશેષ પ્રકારે ધાર્મિક ક્રિયામાં પ્રવર્તમાન રહે છે અને રાત્રિ ધમાં ધર્મકથા શ્રવણ કરાવવા માટે ગુરૂમહારાજ પણ રાજની પાસે પષધાગારમાંજ રાત્રિ વ્યતીત કરે છે. તે અવસરમાં પર્વનો દિવસ આવ્યો. હમેશના રિવાજ મુજબ ઉદાયી રાજાએ પ્રાત:કાલમાં આવશ્યકકિયા અને વિધિપૂર્વક અષ્ટપ્રકારી પૂજા કરી અને ત્યારબાદ ગુરૂમહારાજ સમક્ષ આવી, દ્વાદશાવર્ત વંદન, અતિચારની વિશુદ્ધિ, વિગેરે શુભકિયા કરવાપૂર્વક ચતુર્થભક્ત પ્રત્યાખ્યાન કર્યું અને સંધ્યાસમયે પિષધને માટે પોતાના મહેલમાં રહેલા પાષધાગારમાં પધારવાની ગુરૂમહારાજાને વિજ્ઞપ્તિ કરી. ગુરૂમહારાજા જવા માટે તૈયાર થયા અને પિતાની પાસે રહેલા શિમાંથી બાર વર્ષના ચિરપ્રવ્રજીત શિષ્ય રાજપુત્ર વિનયરત્નને ઉપગરણ લઈ સાથે આવવાની આજ્ઞા કરી. માયાવી વિનયરત્ન પણ એજ અવસર શોધતો હતો. તે જાણતા હતા કે અભિષ્ટકાર્યની સિદ્ધિનો અનન્ય ઉપાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ ૮૦ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ આજ છે. આ સિવાય બીજો ઉપાય મળી શકે એમ નથી. બાહ્યથી ગુરૂપ્રત્યે ભક્તિ દર્શાવતા, વિનયરત્ન તૈયાર થયો અને ઉદારી રાજાને મારવા માટે દીક્ષા અવસરે પ્રચ્છન્ન રીતે રાખેલી, કંકલોહપત્રિકા સાથે લીધી. વિચક્ષણ છતાં પણ સૂરિમહારાજથી માયાવીની માયાજાળ બારવર્ષના લાંબા પરિચયથી પણ જાણી શકાઈ નહિ. બલકે એ વિચાર આવ્યો હતો કે ચારિત્રના દીર્ઘ પર્યાયથી તેનામાં સમગુણ અધિક દેદીપ્યમાન થયે હશે અને એથી જ તેને પોતાની સાથે આવવા આજ્ઞા કરી. શિસહિત સૂરિમહારાજાએ વિધાલચમાં પ્રવેશ કર્યો અને રાજાએ ગુરૂસમક્ષ પિષધ અંગીકાર કર્યો. આવશ્યકકિયા કર્યા બાદ યોગ્ય સમયપર્યત ગુરુમુખથી ધર્મકથા શ્રવણ કરી, એ ભૂમીપ્રમાર્જન કરવાપૂર્વક સંથારો કરી, શયન કર્યું, ગુરૂમહારાજાએ પણ સંથારો કર્યો અને બને નિદ્રાધીન થયા. આ અવસરે રોદ્રધ્યાની દુરાત્મા વિનયન જાગૃત અવસ્થામાં જ રહ્યો અને ધારેલા પ્રચંડ પાપકાર્ય કરવા માટે ઉત્સુક થયો. “આજ પિતાના વેરનો બદલો વાળવાનો અવસર છે.” આ પ્રમાણે વિચારતો ગુપ્ત રાખેલી કંકલેહ પત્રિકા બહાર કાઢી અને યમજીહાસમાન તે પત્રિકાથી વિનયર ને પિષધમાં રહેલા ધર્માત્મા રાજાના કેળના સ્થંભ સમાન કોમળ કંડને શરીરથી ભિન્ન કરી, પિતાની અધમ ધારણ સફલ કરી. તરતજ ગુપ્ત પગે કાયચિન્તાના મિયથી બહાર ચાલ્યા ગયો. મુનિ જાણી પહેરેગીરેએ પણ તેને રે નહિ . આ બાજુએ રાજાના ભેદાએલા અંગમાંથી નીકળતા રૂધીરનો પ્રવાહ ચાલે અને તે પ્રવાહ અનુક્રમે ગુરૂમહારાજાના સંથારા નીચે આવ્યો. ગુરૂ મહારાજા એકદમ જાગ્રત થયા અને જુએ છે તો નાલથી ભિન્ન થએલા કમલસમાન ધડથી જુદું રાજાનું મસ્તક જોયું. તપાસ કરતાં શિષ્યને પણ ન દેખે. ગુરૂમહારાજાએ વિચાર કર્યો “અરે ! શિષ્યનું આ કર્તવ્ય હોવું જોઈએ. ધર્મના સ્તંભ સમાન રાજાને વિનાશ કર્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ પુત્રવિયેગ. એટલું જ નહિ પણ આવું અકાર્ય કરીને આ યુગપર્યવ પણ ન ભુંસાય તેવી પ્રવચનની મલીનતા કરી. સંપૂર્ણ રીતે પાત્રની યોગ્યતા તપાસ્યા વિના અપાત્રમાં મેં દીક્ષાનો આ રેપ કર્યો, બારવર્ષના લાંબા પરિચયથી પણ હું તેને કનિષ્ટ આશય સમજી શક્યો નહિ અને બાહ્ય પ્રશમથી મુંઝાઈ જઈ તેનેજ સાથે લાવ્યું, ત્યારે દુશમાએ આવું કરપીણ કાર્ય કર્યું. આ સર્વ અનર્થનું મૂળ કારણ તપાસવા જઉં છું તે હું જ છું. માટે હવે તો પ્રાણના વ્યયે કરીને પણ શાસનની થતી અપભ્રાજના અટકવું, જેથી લોકો પણ એમ સમજે છે કે વૈરીએ રાજા તથા ગુરૂનો વિનાશ .” ઉપર્યુક્ત વિચાર કરી સૂરિમહારાજાએ ભવચરિમ પ્રત્યાખ્યાન કરી, જે કંકપત્રિકાથી ઉદાયી રાજાનું મસ્તક છેદાયું હતું, ત્યાં રહેલી તેજ લેહડકપત્રિકાથી પિતાના મસ્તકને છેદ કર્યો. હીનાચારી દુષ્ટ શિષ્યના દુરાચારના પરિણામે આવા સમર્થ સૂરીશ્વરજી મહારાજાએ એક માત્ર શાસનની સેવા ખાતર પોતાના પ્રાણોનું બળીદાન આપ્યું. આ તરફ પોતાના પિતાના વૈરનો બદલો વાળવાની સાથે અવન્તીશના શત્રુના વિનાશથી પિતાનું રાજ્ય ફરીથી પાછું મળવાની આશા બંધાઈ અને તેથી હર્ષભેર રાજમહેલમાંથી બહાર નીકળી અવન્તીના માર્ગે પ્રયાણ કરતે, અભવ્યશિરોમણિ વિનયરત્ન અવન્તીના રાજા પાસે કેવી રીતે ગયો અને સર્વ વૃત્તાંત નિવેદન કર્યા બાદ રાજાએ તેને કેવો તિરસ્કાર કર્યો અને તેને કેવી સ્થિતિમાં મુકો, એ સર્વ હકીકત આપણા ચાલુ પ્રસંગને અપ્રસ્તુત હોઈ, આ સ્થળે તેને નહિ દર્શાવતાં, આ નિદર્શન આટલેથીજ સમાસ કરીશું. પ્રિય વાચકગણ ! ઉપર્યુક્ત દષ્ટાંતથી આપણે જોઈ શક્યા કે પાશવિકવૃત્તિના ઉપાસક હીનાચારી પુરુષો કેટઉપાયે પણ પિતાની હીનતાનો ત્યાગ કરતા નથી. દષ્ટાંતમાં વર્ણવેલા મહાત્માશ્રીએ જે વિનયરત્નનું બાર બાર વર્ષ પર્યત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ ૮૨ સુદર રાજાની સુંદર ભાવના [ પ્રકરણ " પાલન કર્યું, અધમસ્થાનેથી ઉચ્ચસ્થાને મુક્યા, તેના હિતની ખાતર અથાગ પ્રયત્ન સેબ્યા, છતાં પણ તે અભશિશ મણુિએ પોતાની અધમતાનું પાસુ બદલ્યું નહિં, દુનિયામાં કહેવત છે કે હુંસના સમાગમમાં રહ્યા છતાં પણ કાગડા દી શ્વેત થતા નથી. કાયલાને સેંકડામણુ દુધથી ધુવા તે પણ કાળા ને કાળા જ રહે છે તે કદી ધેાળા થતાજ નથી. ત્યારે આપણે આજ દષ્ટાંત ઉપરથી એ પણ જોયું કે તે પૂજ્ય મહાત્માશ્રીએ શાસનની થતી અપભ્રાજના અટકાવવા ખાતર પોતાનાજ હસ્તે પોતાના પ્રાણાના પરિત્યાગ કરવામાં એક ક્ષણમાત્ર પણ વિલંબ ન કર્યો. ધર્મ તે આનુ નામ, ધીરપુરૂષોની ધીરતાની સાચી કસોટી આવાજ પ્રસગાએ થાય છે. ગ મક ૭ મુ • દેવના માર્મિક પ્રહાર. 005*--- ત પ્રકરણામાં આપણે જોઇ ગયા કે ધારાપુર નગરના શુરવીર સુંદરરાજા કર્મ જન્મકષ્ટને નિડરપણે સહન કરવા ખાતર પોતાના સાઆજ્યના ત્યાગ કરી, વિવેકવતી વનિતાના પણ વિયેાગ સહન કરી, એ માળાની હુંફે પોતાના દુ:ખીજીવનને શાંતિપૂર્વક નિર્વાહ કરતા હતા, તેમાંથી પણ દૈવચેાગે પાતાના તે બન્ને બાળકેને નદીના ભિન્નભિન્ન કિનારે રઝળતા સુકી પાતે નદીના મધ્યપ્રદેશમાં પૂર્જાસથી આવતા પાણીના પ્રવાહમાં સપડાયા અને પાટીયાની પ્રાપ્તિએ પાંચમાદિવસે મહામુશીબતે નદીના કિનારા મેળવી શકયેા. ત્યારબાદ સદ્રત્તનશાળી સુંદરરાજા ત્યાંથો કઈ દિશા તરફ પ્રયાણ કરે છે અને હજીપણ તેમની ઉપર ધ્રુવના માર્મિકપ્રહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ ૭ મુ] દેવના માર્મિક પ્રહાર. કઇ રીતિએ અને કાનાનિમિત્તે થાય છે તેનુ આપણે અવલેાકન કરીએ. નદીકિનારે રહેલા રાજાએ પોતાના અંત:કરણને નિમોત્યવિચારોથી આલિંગિત નહિં કરતાં ઉપર દર્શાવેલા સુંદર વિચારોથી સુવાસિત બનાવ્યું. આવા અસહ્ય સંકટેમાં પણ રાજાએ હાર્દિકશાંતિ સાત્ત્વિકતાના પ્રભાવે સંપૂર્ણ પણે જાળવી રાખી. -- ૩ ચાક્કસ છે કે ચાહે તેવા વિષમ સયાગામાં પણ સાત્ત્વિક અને શાંતિપ્રિય મનુષ્ય માર્ગ માં આવતા પેાતાના પ્રતિઅધકાને દૂર કરી સુગમતાથી પોતાના કાર્યમાં સફલતા મેળવી શકે છે. શાંતિમય જીવનવાળા મનુષ્ય લેાકમાં પણ અનુપમ સુખને આનંદ અનુભવે છે. તેમના વજામય અંત:કરણ ઉપર દૈવના વિષમપ્રહારો પણ કુડિત થઈ જાય છે, અર્થાત્ તેઓનુ માનસિકખળ એટલું બધું નિશ્ચળ હોય છે કે એક વખતે અતુલ શક્તિસ પન્ન દેવ તેમના શરીરને રડાય તેવી વિડંબના ઉત્પન્ન કરે. પણ તેમના અંત:કરણના કદીપણ ભેદ કરી શકે નિહ. આજ વાત્તાને એક સમર્થ કવીશ્વર સુસ્પષ્ટરીતે નિરૂપણ કરે છે કે चलन्ति गिरयः काम, युगान्तः पवनाहताः । ऋच्छपि न चलत्येव, धीराणां निश्चलं मनः ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat મહાસમર્થ પવનના ઝપાટામાં પણ જે પર્વતા શ માત્ર ચલાયમાન થતા નથી અને એથીજ કરીને જેઓનુ અચલ એવુ નામ કહેવાય છે તે મહાન પર્વ તા પણ કલ્પાંતકાળના પ્રચંડવાયુથી ચલાયમાન થઇ જાય છે, પરંતુ ચાહે તેવી વિપત્તિના સમયે પ્રાણાંતકષ્ટ પણ ધીર પુરૂષાનુ નિશ્ચલ અંત:કરણ કદી પણ સન્માર્ગથી ચલાયમાન થતું જ નથી, એટલે કે મલીન વિચાર કે મલીન પ્રવૃત્તિમાં કદી પણ સુડાવાતુ નથી. એટલુ જ નહિ પણ જેમ મહાત્ વિસ્તારવાદ ફળદ્રુપ વૃક્ષેાના સુંદર શિખરા ફળસ ંપત્તિ સિવાયના અલ્સરમાં અતિ ઉન્નત થાય છે એ અવસરે વૃા કળા www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ ૮૪ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ ભરપૂર હોય છે ત્યારે તેનાં શિખરો ફળના ભારથી નીચા નમી જાય છે, પરંતુ જ્યારે તેના ઉપરથી ફળો લઈ લેવામાં આવે છે ત્યારે તે શિખર ઉંચા થઈ જાય છે, તેવી રીતે સુવિચારક બૈર્યવાન મહામાઓનું અંત:કરણ સુખસંપ્રાપ્તિના સમય કરતાં તેવા સંકટના સમયે વિશેષ પ્રકારે ઉન્નત બનતું જાય છે. ઉદાર ચારીત્રસંપન્ન સુંદર રાજએ નદીનો કિનારો છોડી આગળ પ્રયાણ કર્યું. પરિશ્રમથી અને સુધાથી રાજાનું પ્રત્યેક અંગ શિથીલ થઈ ગયું હતું. માર્ગે જતાં નજીકમાંજ કઈ ગામ જણાયું, ક્ષુધાની તીવ્ર વેદનાથી આગળ પ્રયાણ કરવાને અસમર્થ રાજાએ ભિક્ષા માટે તેજ ગામમાં પ્રવેશ કર્યો અને કોઈ ટુમ્બિકને ઘેર જઈ ભિક્ષાની યાચના કરી. કૌટુમ્બિકે રાજા સન્મુખ , દેખતાંની સાથે જ તેના પ્રત્યે અંત:કરણ આકર્ષાયુ, આકૃતિ દેખી તેનામાં ગુણપણાની કલ્પના થઈ. સ્વાભાવિક છે કે “ ગત જુના વારિત” આકૃતિના અનુસાર ગુણોની કલ્પના થાય છે. ગુણવાનું જાણી તેના પ્રત્યે આદર થયે અને ભિક્ષાચરની સ્થિતિમાં રહેલા રાજાને કૈટુમ્બિકે પુછયું તું કેણ છે ? રાજાએ ઉત્તર આપે કે હું ક્ષત્રિય છું. પ્રસન્ન વદને કૌટુમ્બિકે ફરી પ્રશ્ન કર્યો જે તે ક્ષત્રિય છે તો મારે ઘેર ઘરના કામકાજને માટે નોકરી કરીશ? રાજાએ જવાબમાં હા જણાવી. કટુમ્બિક પ્રસન્ન થયા અને સુંદર લોજન તથા વસ્ત્ર અર્પણ કરવાપૂર્વક પિતાનાં ગૃહ સંબંધી કાર્યોમાં તેની યોજના કરી. કાર્યના અનુભવી રાજાને નોકરોગ્ય કાર્ય કરતાં કંટાળો આવતો નહોતો અને તેથી જ તેનું કાર્ય અન્યને અધિક સંતોષપ્રદ બની શકતું હતું. ઘેડા જ વખતમાં રાજાએ પિતાના આદર્શ ગુણોથી દાના સ્વામિની પ્રતિ સારી રીતે સંપાદન કરી એટલું જ નહિ, પણ તેના સમાગમમાં આવતા પ્રત્યેક મનુષ્ય ભલે ન્હાના હોય કે મોટા હોય, સ્ત્રી હોય કે પુરૂષ હેય, ઉત્તમ સ્થિતિવાળા હોય કે પિતાની વર્તમાન સ્થિતિની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ છ મુ. ] દેવને માર્મિક પ્રહાર, સમસ્થિતિવાળા, હાય સધળાઓ તેનાં વાણી વિચાર અને વનમાંથી ઉદ્ભવતા આદાર્યરસને અનુભવ લેતા હતા. ઉત્તમ પ્રાણીઓની સ્થિતિ જ એવા પ્રકારની હોય છે કે તેઓ હાયતો ઉન્નત દશામાં વતા હોય અગર આવનત દશામાં વર્તતા હોય, છતાં પણ પોતાના સમાગમમાં આવતા ઉત્તમ પ્રાણુ.એ.ના કે અધમ પ્રાણુઓના હૃદયપટ પર નમ્રતા, સહિષ્ણુતા વિગેરે ઉચ્ચ ગુણીની ઉંડી છાપ બેસાડે છે, જે દ્વારા ઉત્તમ પ્રાણીઓ પોતાના ઉદાર વર્તનમાં વિશેષતઃ દઢ બને છે અને અધિક ગુણવાન થવા પ્રયત્ન કરે છે. તેમજ અધમ પ્રાણુઓ પોતાની અધમતાને નાશ કરવા તત્પર બને છે. ગુણસંપન્ન સુંદરરાજામાં સર્વ ગુણે પૈકી વિનય ગુણ અધિક દેદીપ્યમાન જણાતો હતે. સ્વાભાવિક કુલપરત્વે પણ એ ગુણ અન્યની અપેક્ષાએ તેમાં વિશેષ ચઢીઆતો હોય એ સ્વભાવિક છે, કેમકે નીતિશાસ્ત્રમાં દર્શાવવામાં આવે છે કે ચિં agg: સ્વાભાવિક છે કે જે ગુણ જે વ્યક્તિની બાલ્યાવસ્થામાં પણ સમગ્ર દુનિયાની દષ્ટિએ બીજાઓ કરતાં અધિક મનાતા હોય તે ગુણ તે વ્યક્તિની પ્રૌઢાવસ્થામાં વિશેષજ હોય. વિનયગુણ એટલો બધો અપ્રતિમ છે કે જેના વિના બીજા ગુણો શોભા પામતાજ નથી અને એટલાજ માટે શાસ્ત્રોમાં સર્વ સ્થાને સર્વ ગુણોના ઉત્પાદક વિનયગુણને અગ્રસ્થાન આપવામાં આવે છે. વિનયવાન પ્રાણ પ્રબળ શત્રુને પણ પોતાના અપ્રતિમ ગુણોથી આનંદ પમાડી પિતા પ્રત્યે નેહભરી દષ્ટિવાળો બનાવી દે છે. સંપૂર્ણ સુષ્ટિમંડળને વશ કરવાનું ખરું વશીકરણ આ જ છે. આ વશીકરણ મંત્ર વિનયથી સુંદર રાજાએ કેટમ્બિક સ્વામિનું અંતઃકરણ આનંદમગ્ન કરી દીધું. તેના ઉત્તમ ગુણથી રંજીત થએલો કૌટુમ્બિક પણ સદ્ભાવપૂર્વક પોતાનાજ ઘરના માણસ તરિકે તેનું પાલન કરવા લાગ્યો. દુનિયામાં ગુણથી કેણ વશ થતું નથી ? બહુમાનપૂર્વક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧ - - - - * * * * * * સુંદર રાજાની સુંદર ભાવના [ પ્રકરણ સ્વામી તરફથી મળતી સુંદર ભજન વિગેરે સામગ્રિથી રાજાની સ્થીતિમાં અવનવે ફેરફાર થવા લાગ્યું. અદ્યાપિ પર્યત સંકટસમૂહથી રાજાનું જે જે રાજતેજ વિનષ્ટ થયું હતું અને શરીરપર સ્પામતા અને કૃશતા છવાઈ રહી હતી તે કૃશતા અને શ્યામતા અનુક્રમે દૂર થતી ગઈ અને ધીમે ધીમે શરીરના ઉપચયની સાથે પ્રાથમિક દશાનું ઝળહળતું રાજતેજ શરીરપર પ્રકાશિત થવા લાગ્યું. આ અવસરે રાજા કાંઈક શાંતિને અનુભવ કરતે હતું. જો કે પુત્ર અને પત્ની વિયોગનું દુઃખ તેના માનસિક જીવનને ઓછું કષ્ટદાયી ન હતું, શરીરમાં રહેલા વિષમ શલ્યની માફક તે વિગ તેને સાલતું હતું. માત્ર આ શાંતિ તે બાહ્ય શાંતિજ હતી, તે એજ કે રાજા પિતાના ઉદરપષણની ચિંતાથી નિરાળો હતો. પરંતુ અશુભદયે આ નહિ જેવી શાંતિ પણ રાજાના હસ્તગત કયાંથી રહી શકે ? અ૮૫ માત્ર શારીરિક સુખ સંપત્તિ દેવને મહાન આપત્તિ સમાન થઈ પડી, જેના પરિણામે ઈર્ષ્યાળુ દેવે રાજઉપર મર્મભેદક પ્રહાર કરવાને પ્રબળ નિશ્ચય કર્યો. આપણે જોઈ ગયા કે સુંદર પિષ્ટિક ખોરાકના ભાવે સુંદરરાજાની દુઃખથી તિરભાવ પામેલી શરીરની સુરમ્ય શભા, અને અનુપમ લાવણ્ય, ફરીથી આવિર્ભાવ પામ્યાં. એક અવસરે અનુપમ લાવણ્યથી સુશોભિત સુંદરરાજાને જોઈને તીવ્રમદનબાણથી ઘવાએલ કૌટુમ્બિકની ભાયએ સતી સ્ત્રીઓને નહિ બોલવા યોગ્ય કામોત્પાદક અનેક પ્રકારનાં અસભ્ય વચનનો રાજા સમક્ષ ઉચ્ચાર કર્યો, અને તે દ્વારા પિતાની આંતરિક અભિલાષા વ્યક્ત કરતી, પિતાની ઈચ્છાને આધીન થવા રાજાને આગ્રહભરી આજીજી કરી. કમની વિચિત્ર ગતિએ મેહરાજાના અચળ સામ્રાજ્યની પ્રબળ સત્તાને પ્રવેશ દુનિયાના પ્રત્યેક વિભાગમાં થઈ રહ્યો છે. કેઈપણ વિભાગ એ નહિ મળી આવે કે જ્યાં તેની આજ્ઞાને અમલ ન થતું હોય. કેઈ વિરલાઓ જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ ૭ મું] દૈવને માર્મિક પ્રહાર, તેની આજ્ઞાનો અનાદર કરી પરમેશ્વરી મુદ્રાથી અંકિત થાય છે. મેહમુગ્ધ અન્ય મનુષ્ય તે દૂર રહે, પરંતુ શુષ્ક પત્ર, પુષ્પ, અને નિરસ ફળ, વિગેરે માત્રનું ભજન કરનાર, અને પંચાગ્નિ વિગેરે કષ્ટ સહન કરી પોતાની દેહને અતિશય કશ બનાવનાર, અરણ્યવાસી ધ્યાનસ્થ યેગીઓ પણ કંદપના વિષમ પ્રહારથી ઘવાઈ મેહપરવશ બને છે, અને પરિણામે પિતાના આચારથી પતીત થઈ ઘેર યાતના સહન કરવા નરકમાં પ્રયાણ કરે છે. કામવિકારના અસાધ્ય વ્યાધિથી નિરંતર દૂર રહેવાની પૂર્ણ અભિલાષાએ સિનગ્ધમધુરાદિ પરસયુક્ત ભોજન, સુકોમલ શય્યા, વિષત્પાદક સુગંધી પદાર્થો, રંગબેરંગી ચિત્રવિચિત્ર ચિત્રશાળાઓ, મોહક વિષયવિલાસી શબ્દશ્રવણ, અને તે સિવાય મહોત્પાદક કોઈપણ સામગ્રીથી વિમુખ રહેનાર ત્યાગીઓ, અને તત્વવેત્તાઓ, જ્યારે અપમાત્ર વિકારનું સાધન પામીને યા પામ્યા વિના બાહુલ્યતાથી પિતાની સુરક્ષિત જીવનનકાને જર્જરીત કરી, સંસારમહોદધિના અગાધ જલમાં ડુબાવે છે, ત્યારે અલ્પ સત્ત્વવાનું સામાન્ય પ્રાણીઓને માટે તો શું કહેવું? કહ્યું પણ છે કેसन्मार्गे तावदास्ते प्रभवति पुरुष-मतावदेवेन्द्रियाणां, तावल्लज्जा विधत्ते विनयमपि, समालम्बते तावदेव ॥ भ्रचापाकृष्टमुक्ता श्रवणपथजुषो, निलपक्ष्माण एते, यावल्लोलावतीनां न हृदि धृतिमु गो, दृष्टिबाणाः पतन्ति। જ્યાં સુધી કણે પર્યત દીર્ઘમાર્ગને ભજનારા, ભ્રમરરૂપ ધનુષ્યથી ખેંચીને ફેંકેલા, ધર્યવિનાશક નીલપાંપણેથી શોભિત લીલાવતીના તિક્ષણ દષ્ટિબાણે પુરૂષોના હૃદય પર પડતાં નથી ત્યાં સુધી જ તેઓ પોતાના આત્માને સન્માર્ગમાં સ્થીરતા પમાડે છે, ઉન્માર્ગમાં પ્રયાણ કરતી ઈન્દ્રિયોને પિતાની સત્તાવી રિવર રાખી શકે છે, લાગુ " ત્યાંસુધીજ ટકી શકે છે અને ત્યાં સુધી જ તે પુરૂ વિનયનું અવલંબન કરી શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ ૮૮ સુંદર રાજા સુંદર ભાવના. [ પ્રકરણ ઉપર્યુક્ત ઉલ્લેખથી આપણે જાણી શક્યા કે તત્ત્વવેત્તાઓ પણ મહારાજાની મજબુત બેડીઓ તોડવાને સમર્થ થઈ શક્યા નહિ, ત્યારે આ એક નિબળ અબળાને માટે તે કહેવું જ શું ? યદ્યપિ આ ઉપરથી એ નિર્ણય કરવાનો અવકાશ નથી કે અબળા નામમાત્રથી તેઓ પુરૂષાર્થ હીનજ હાય. પ્રાચીન પરિસ્થીતિના ઇતિહાસ ઉપરથી આપણે સ્પષ્ટરીતે જોઈ શકીએ છીએ કે મહાબલિષ્ટ પ્રતિવાસુદેવ લંકાનગરીના રાજા રાવણ જેવાને પણ હંફાવનાર સતી સીતા, દુષ્ટ દુયોધનના વચનામાનો અનાદર કરનાર સની ટિપદી, ચંદનબાલા, દમયંતી કરાવી, સુભદ્રા, જીમી, મૃગાવતી વિગેરે, આ વસતીએ પણ અબળા હતી. પોતાના પ્રાણ જતાં સુધી પણ જેને દેવતાઓ અને તેના અધિપતિ ઈંદ્રો પણ લેશમાત્ર ચલિત કરી શકે નહિ તેવા અદભૂત પરાક્રમને ધારણ કરનારી હતી. કુમાયુધના વિનિશ્ચિત વિષમ પ્રહારો પણ જે સતીઓની આગળ તરણ જેટલી જૂન શક્તિ ધરાવનારા પણ ન હતા. કોમ્બિકની સ્ત્રી સતીઓના પંથથી તદ્ન વેગળી જ હતી, તેના પરાક્રમની દિશા માન પણ તેના દષ્ટિવિયથી બાહ્ય જ જણાતી હતી. નામમાત્રથી નહિ પણ ગુણથી પણ તેનામાં નિર્બલપણું તરવરી રહ્યું હતું. મુંદરરાજાના શરીર સંદર્યરૂપ કંદર્પના હદયદક એકજ બાણથીજ તેણીનું હૃદય વિધાયું અને ઉપર દર્શાવ્યા મુજબ અધમ ધારણા સફલ કરવાના પ્રયનમાં રાઈ. વિષયાંધ ીઓ વિષયોગના અલ્પસુખની ખાતર માતાપિતાની પૂર્વોપાર્જિત ચંદ્રરા ન ઉજજવળ કીતિને કલંક્તિ કરે છે. જાતિ અને કુલની મર્યાદાનું ઉલ્લંઘન કરી સ્વાર્થની ખાતર રતિપતિસમાન પોતાના પ્રિય પતિનો નાશ કરતાં પણ સંકોચ પામતી નથી, આટલાજ માટે ધર્મશાસપ્રણેતાઓ તેને અનર્થની ખાણ, વિષવેલડી, કપટની પિટી, ગુફા વિનાની વાઘણ, અસત્યને ભંડાર, કલેશનું મૂળ નામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ | ૭ મું] દૈવને માર્મિક પ્રહાર. ૮૯ વિનાની વ્યાધિ, સુગતિની અર્ગલા વિગેરે અનેકવિશેષણથી અલંકૃત કરે છે. કુલટા કૈટુમ્બિક સ્ત્રીએ પોતાને વશ કરવા ખાતર જેલા વિજય વચનકંટકે અને ફેકેલાં કઠોર દષ્ટિબાણો સુંદરરાજાના અભેદ્ય શીલસનેહનો ભેદ કરી શક્યા નહિ અને તેથી કરીને કર્મરાજાએ ધારેલ માર્મિક પ્રહાર નિષ્ફળ નિવશે. કૌટુમ્બિક સ્ત્રીના મુખમાંથી નિકળતા આંતરિક જીવનના મામલેદક અસભ્ય વચને સાંભળી સુંદરરાજા દિમૂઢ બની ગયો અને ઉંદી વિચારણા કરવા સાથે દેવને ઉપાલંભ આપવા લાગ્યું. અરે દેવ ! આ શ ગજબ ! ઉત્તમ સ્થાન, માનની પ્રાપ્તિ આટલાજ માટે કે શું ? દેવ ! તારી ગતિ તે અજબ છે ! અરે ! આટલાથી શું સંતોષ ન થયો કે જેથી મારા ઉપર મારા આંતરિક જીવનના વિનાશક મામિક હારનો પ્રાણ કરવાને તારે અવસર આવ્યો ? પણ દેવ! ચોક્કસ માનજે કે આ સુંદરરાજા પ્રાણુવિનાશક પ્રસંગ પ્રાપ્ત થયા છતાં પણ પિતાના સદાચારથી કદી પણ ચલાયમાન નહિ થાય તે નહિજ થાય. તારે સ્વાધિન રહેલી દ્રવ્યાદિની પ્રાપ્તિ, સુસ્થાન, વિગેરે ભલે જાઓ, મારે તેની પરવાર નથી, પરંતુ મારા સ્વાધિનમાં રહેલું મારું ઉત્તમ શીલ કદીપણ વિનાશ નહિ પામે તેનું હરણ કરવાની યોગ્યતા હું કોઈનામાં પણ જોઈ શકતો નથી. આ પ્રમાણે દૈવને ઉપાલંભ આપી રાજા હદયમાં ચિંતવન કરે છે કે-આ સુંદર સ્થાન અને શરીરપુષ્ટિનું સાધન વિગેરે માત્ર મારા શીલનો ભંગ કરવા માટે દેવે આપેલું છે, માટે શીલસંરક્ષણની ખાતર આ સ્થાનને ત્યાગ કરવો એજ હિતાવહ છે. જે મારે પુર્યોદય હશે તે સુસ્થાન, માનની પ્રાપ્તિ હૃર નથી. પુણ્યવિના ઉત્તમ સામગ્રીની પ્રાપ્તિ દુર્લભ છે તે શા માટે અ૫ સુખની ખાતર અનાચારમાં પ્રવર્તમાન થઈ પુણ્યનો વિનાશ કરી પાપને પુંજ એકત્ર કરૂં ? અરે અનાચારમાં પ્રવર્તમાન થવું તો દૂર રહો એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ સુંદર રાજાની સુંદર ભાવના, [ પ્રકરણ સંબધી વાત પણ મારાથી કેમજ સભળાય ? આ પ્રમાણે વિચાર કરી ધીરવીર શિરોમણી સુંઢરરાજાએ કાટુમ્બિકભાયોના મહા આગ્રહવાળા ઝેરીલાં વચનેાના જેમ તેમ આડે અવળેા ઉત્તર આપી ‘વિષદામૂ:પરિસ્થાન્યા ” વિરૂદ્ધ ભૂમિના અવશ્ય ત્યાગ કરવાજ યોગ્ય છે, એમ માની કટુમ્પિકના ઘરના, તે ભૂમિના અને તે નગરનો ત્યાગ કરી અન્યગ્રામ તરફ પ્રયાણ કર્યું. પ્રિય વાંચકા ! સુંદરરાજાના આ પ્રસંગને સંપૂર્ણ રીતે હૃદયમાં ઉતારવાની જરૂર છે. આવા પ્રસંગોમાં આ વિચારશ્રેણિ રગેરગમાં પરિણમેલી હેાવીજ જોઇએ. શીલસંરક્ષણની ખાતર રાજાએ આવી દીનદશામાં સદ્ભાગ્યે પ્રાપ્ત થએલી સુંદર સ્થાન વિગેરે સામગ્રિની લેરામાત્ર પણ દરકાર ન કરી, જોકે આમાં કાંઇ નવાઈ નથી; કારણ કે ધીર પુરૂષોનું એજ કર્ત્તવ્ય છે. ધીર પ્રાણિઓનું વર્ણ ન કરતાં એક કવિવર એક સ્થળે જણાવે છે કે— ૯૦ कान्ताकठाक्षविशिखा न लुनन्ति यस्य, चित्तं न निर्दहति कोपकृशानुतापः । कर्षन्ति भूरिविषयश्च न लोभपाशः लोकत्रयं जयति कृत्स्नमिदं स धीरः ॥ પ્રમદાનાં કટાક્ષમાણે જેના અંત:કરણને ભેદ કરી શકતાં નથી, જેનું ચિત્ત ક્રોધાગ્નિના જવલંત તાપથી નમ્ર થતું નથી તથા અનેક વસ્તુ વિષયક લાપાશ જેના અંત:કરણને ખેંચી શક્તા નથી, તેજ પ્રાણી આ દુનિયામાં ધીર પુરૂષામાં અગ્રગણ્ય થઈ શકે છે; અને તેજ ધીર સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ ત્રણે લેાકમાં સંપૂર્ણ રીતે જય મેળવે છે. આધિ, વ્યાધિ ઉપાધિમય સંસારના તીવ્ર દુઃખા દેખી જેઓને ભય ઉત્પન્ન થતા હાય અને તેનાથી મુક્ત થવાની એટલે અનુપમ અવ્યાબાધ સુખ પ્રાપ્તિની અભિલાષા થતી હાય, તેવા ધીર સુભદ્રાણિ કોઇ પણ ઇંદ્રિયના વિષયમાં માહમુગ્ધ થતા નથી, અર્થાત તે છિદ્રયાને પેાતાની સ્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ * ** * * * ૭ મું] દૈવને માર્મિક પ્રહરિ. તંત્રતામાં રાખે છે. આથી તે ઇઢિયે તેઓના આત્માને કદી પણ ઉન્માર્ગમાં પ્રયાણ કરાવતી નથી, અન્યથા મહરાજાના સૈન્યની અગ્રનાયિકા ઇંદ્રિય એવી મજબુત છે કે ઉપર જણાવ્યા પ્રમાણે મોટા મહંતોને પણ ક્ષણવારમાં જ્ઞાન ધ્યાનથી ચુકાવે છે. આ ઉપરથી ઇંદ્રિય ઉમાર્ગ પ્રવૃત્તિમાંજ સહાયક છે માટે તેને ઉચ્છેદ કરે એજ ઉચિત છે એમ સમજવું નહીં. જોકે એટલું તે ચકકસ છે કે તે ઈદ્રિયોને જે અવ્યવસ્થિત રાખવામાં આવે તો તે ઉન્માર્ગપષક બનેજ, પરંતુ જો તેને સુવ્યવસ્થિત સ્થીતિમાં રાખવામાં આવે તે ઉન્માર્ગશેષક અને સન્માર્ગ પોષક બને છે. જેમકે મદારીઓ મહાહિંસક સિંહ, વાઘ, રીંછ, સર્પ વિગેરે શિકારી પ્રાણીઓને પણ કળાથી વશ કરી તેની સહાયથી પિતાની આજીવિકા પણ ચલાવે છે, તેવી જ રીતે અંતરાત્મા ઉમત્ત ઇંદ્રિયોને પિતાને સ્વાધીન કરી તે દ્વારા ઉત્તમ ચારિત્રગાત્રનું જીવન ચલાવે છે. આખરે જેમ તે મદારી જે તે પ્રા[ીઓ પોતાનું જીવન ચલાવવામાં અસમર્થ નીવડે તે તેએને જંગલમાં જઈ છોડી મુકે છે, તેમ વિશુદ્ધ ચારિત્રસંપન્ન મહર્ષિઓ પણ તે ઇદ્રિ જે પિતાના ચારિત્ર જીવનમાં સહાયક ન થાય તે ભક્ત પ્રત્યાખ્યાન વિગેરેથી અનશન કરી તેઓને ત્યાગ કરે છે. ઉપર્યુક્ત વૃત્તાંતથી આપણે સમજી શક્યા છે તે વિવેકી ધીર પુરૂષે ઇદ્રિના પંજામાં સપડાઈ પ્રાણાતે પણ ઉન્મા ગમાં પ્રવૃત્તિ કરતા જ નથી. તેવા વિષમ પ્રસંગે તેઓનું એજ ધ્યેય હોય છે કે– वरं विन्ध्याटव्यामनशन तृषार्तस्य मरणं, ___ वरंसर्पाकीर्णे तृणपिहितकूपेनिपतनं । वरंगवित गहनजलमध्ये विलयनं, न शीलाविभ्रंशो भवतु कुलजस्य श्रृतवतः ॥ વિંધ્યાચળ પર્વતની ગહન અટવમાં અટવાઈ સુધા અને તૃષાની અસહ્ય વેદનાઓ સહન કરી રીબાઈ રીબાઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ કર સુદર રાજાની સુંદર ભાવન [ પ્રકરણ મરણ પામવું એ સારૂં, મેટા અજગર, સર્પ વિગેરે હિ ંસક પ્રાણીથી વ્યાપ્ત અને તૃણસમુહથી આચ્છાદિત અંધારા કુવામાં પડી મૃત્યુના ભાગ થઇ પડવું એ પણ સારૂં. એટલુ જ નહિ પણ મેાટી ખાઇએ અને આવર્તાથી વ્યાપ્ત ગડુન જલ સમૂહમાં ડુબી મરવું પણ સારૂં; પરંતુ વિવેકી અને કુલવાન થઇને પોતાના શીલના બ્રશ કરવા એ કદીપણ ઇચ્છવાયાગ્ય નથીજ, અર્થાત્ તે ભાગ્યવાના પાતાના પ્રાણ કરતાં પગુ પેાતાના સદાચારની કિંમત વધારે આંકે છે. વિવેકી સુંદરરાજાએ આ પ્રસંગે પેાતાના શીલ અને સત્ત્વની સાચી કસોટી કરાવી. ભરચાલનમાં પણ જેના નિર્મલ અંત:કરણપુર કંદપનું વિશ્વમ વિષે કાંઇ અસર કરી શકયું નહિ, આથીજ તેનુ નામ ગ્રંથોમાં મહિષએના હાથે સુવર્ણાક્ષરે કાતરાઈ રહ્યું છે. આવા સદાચારી મનુષ્યનેજ ૬નિયા દક્ષની કેટીમાં મુકે છે. ये न स्वदन्ति ते दक्षाः कृष्णकेशतमोभरे । बाधके तु सदायात शिरस्थ पलितेन्दुना ॥ વૃદ્ધાવસ્થામાં હમેશાં મસ્તકપર ઉજ્વલ પળીઆપ ચંદ્રના પ્રકાશ વિસ્તૃત થયે છતે તે પ્રકાશની સહાયથી - તાના કર્ત્તવ્યને દેખનારા દુનિયામાં બહેાળા પ્રમાણમાં મળી શકે છે, પરંતુ ભરયાવનમાં મસ્તકપર કાળા કેશરૂપ અંધકારને સમૂહ વિસ્તાર પામ્યા છતાં તે અંધકારમાં પણ સ્વઆચારને દેખનારા યુભાગ્યેજ મળી આવે છે, માટેજ તુઆ સાચા દક્ષ કહી શકાય છે. દક્ષિરામિણ રાજાને કાટુમ્બિકના ઘરનો ત્યાગ કરતાં એ વિચાર ન આવ્યો કે મહામુશીબતે પ્રાપ્ત થયેલા આવા સુંદર સ્થાનના અને કૈટુમ્બિકના સ્નેહ વિગેરેના હું કેવી રીતે તિરસ્કાર કરૂ અને તિરસ્કાર કરીને નીકળ્યા પછી મારે પગ મુકવાનું સ્થાન પણ કર્યાં મળી શકશે ? ચાક્કસ છે કે સુજન મનુષ્ચાના સાત્વિક અંત:કરણને એવા વિચારી પણ સ્પર્શ કરતા નથી. તેમેનુ હૃદય તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ છ મું.] દેવને માર્મિક પ્રહાર. ૯૩ વિષમ આપત્તિના સમયે અધિક ઉજજવલતા ધારણ કરે છે, એટલાજ માટે કવિઓ કહે છે કે સજજન અથવા સ્વજન, સુવર્ણ અને શાક અનુક્રમે આપત્તિ, તાપ અને છેદની અવસ્થામાં અધિક ઉજજવલતા ધારણ કરનારા હાઈ પ્રશંસનીય ગણાય છે. ઉત્તમ મનુષ્યની અથવા સ્વજનવર્ગની કસોટી કષ્ટના સમયે જ થાય છે. સજજન પ્રાણીઓ ઉપર જેમ જેમ આપત્તિ આવી પડે, તેમ તેમ તેનામાં ધર્યતા વિગેરે ગુણો અધિક દીપી નિકળે છે. સાચા સ્વજનનું અને ત:કરણ પોતાના સંબંધી ઉપર આવી પડેલા કષ્ટને ઉચ્છેદ કરવા યા તે અવસરે સહાય કરવા તત્પર થાય છે. સુવર્ણને જેમ જેમ અગ્નિમાં તપાવવામાં આવે તેમ તેમ તેમાં અધિક દીપ્તિ દષ્ટિગોચર થાય છે. શાકને પણ જ્યારે જ્યારે સમારવામાં આવે ત્યારે ત્યારે તેમાં ઉજજવલતા પ્રગટે છે. અને તેથી જ તેઓની આદિમાં રહેલે સકાર શોભા પામે છે. ઉપર જણાવ્યા પ્રમાણે સદાચારી સુંદરરાજા કોટુંમ્બિકના ઘરનો, તેમજ તે ભૂમિકાને પણ ત્યાગ કરી, અન્ય ગામ તરફ જવા નીકળે. આમ તેમ પ્રદેશાંતરોમાં પરિભ્રમણ કરતાં કઈ સ્થળે ગગનચુમ્બી શિખરથી પરિમંડિત આદિશ્વરભગવાનનું ભવ્ય જિનાલય જોયું. દેવમંદિર દેખતાની સાથે રાજાને શ્રીસારશેઠનો બગીચો યાદ આવ્યો અને સત્વર મે. દિરમાં પ્રવેશ કરી હષભદેવ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો. સ્તુતિ કર્યાબાદ જિનાલયમાંથી બહાર નીકળી પાસે રહેલા મંદિરના ગવાક્ષમાં વિશ્રાંતિ લેવા બેઠો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ ૯૪ સુંદર રાજાની સુંદર ભાવના. [પ્રકરણ પ્રકરણ ૮ મું. દેવરમણની દુર્દશા. કે હું ઈ નવાવના સ્ત્રી પિતાનું ઈચ્છિત કાર્ય પૂર્ણ કી કરી સ્વસ્થાને પહોંચવા ખાતર રમણીય વિમા નમાં બેસી તીવ્ર વેગથી આકાશમાગે ગમન જો કરી રહી હતી. આકાશગમનથી તે કોઈ વિદ્યાHી ધરી અથવા દેવરમણી હોય એમ સહજ અનુમાન થઈ શકતું હતું. જેનું સૌદર્ય તથા લાવણ્યતા વિગેરે પણ વિબુધ વનિતાનાજ પ્રતિપાદક હતાં. તે પ્રિઢા સ્ત્રીથી અલંકૃત દેવવિમાન, વિસ્તિર્ણ નભોમંડળને પ્રકાશિત કરતું અનુક્રમે વૃક્ષની ઘટાથી સુશોભિત અને એક દિવ્ય જિનમંદિરથી રમણીય ભૂપ્રદેશ ઉપર આવી પહોંચ્યું. તે પ્રદેશમાં મનુષ્યને સંચાર ઘણેજ અપ હતું. આ સ્થળે તેણે પોતાના વિમાનની ગતિ મંદ કરી આકાશમાંથી વિમાનને નીચે ઉતાર્યું. વિમાન છોડી, દેવી બહાર આવી, અને પાસે રહેલા ભવ્ય જિનાલયમાં પ્રવેશ કર્યો. તે રમણુને નીચે ઉતરવાનું કારણ માત્ર ત્રણલોકના નાથ નિ:સ્વાર્થ ઉપકારી પરમાત્માનું દર્શન જ હતું. ધર્માત્માઓ માર્ગમાં આવતાં કોઈ પણ સ્થળે અર યમાં કે વસ્તીમાં જ્યાં ઈષ્ટદેવની પ્રતિમા યા મંદિર હોય ત્યાં વંદન પૂજન વિગેરેને વિવેક કદીપણ ચૂકતા નથી. જે ઉપકારીનું મરણ પોતાના મને મંદીરમાં હંમેશાં અસ્તિત્વ ધરાવતું હોય, તે ઉપકારીને સમાગમ નજીકમાંજ થતો હોય તે તેના ચરણસ્પર્શનથી વંચિત રહેવાની કેણ અભિલાષા કરે? અને નિકટવર્તી છતાં પણ જે તેનાથી વંચિત ન રહે તે તે વ્યક્તિના અંતઃકરણમાં વાસ્તવિક સ્મરણુજ નથી એમ કહી શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ ૮ મું] દેવરમણીની દુર્દશા, આ ન વૈવના સ્ત્રીનું અંત:કરણ ધર્મથી અધિવાસિત હતું. માર્ગમાં વિશાળ જિનમંદિર દેખી તરતજ નીચે ઉતરી અને ઉપર દર્શાવ્યા મુજબ નમન સ્તન વિગેરે કરવા ખાતર મંદિરમાં પ્રવેશ કર્યો. મુખ્ય સિંહાસને બિરાજમાન પ્રથમ જિનપતિ શ્રી ગભદેવ પ્રભુને ભાલ્લાસપૂર્વક નમન સ્તવન વિગેરે કરી કાર્યની વ્યગ્રતાને લઈને થોડા જ વખતમાં પાછી ફરી, મંદિરના મંડપથી બહાર નીકળવા માંડ્યું. નીકળતાંની સાથેજ સન્મુખ રહેલી એક સુંદર વ્યક્તિ પ્રત્યે તેની દૃષ્ટિ પડી. તે વ્યક્તિની આકૃતિએ તે સ્ત્રીના અંત:કરણમાં લેહચુમ્બકની મક્ક અજબ આકર્ષણ કર્યું. કાર્યની વ્યગ્રતાથી શીવ્ર ગતિવાળી છતાં પણ તે સ્ત્રી ત્યાં જ સ્થિર થઈ ગઈ વાંચકે! સમજી શક્યા હશે કે જે વ્યક્તિની મનમિહક આકૃતિએ તે રમીનું હૃદય સ્તંભિત કર્યું, તે વ્યક્તિ અન્ય કોઈ નહિ પણ વિશ્રાંતિ લેવા માટે મંદિરના ગવાક્ષમાં રહેલે આપણું કથાનો નાયક સુંદર ભાવનાવાળે સુંદરરાજા પિતેજ હતો. અને તે નવયૌવના સ્ત્રી પણ કોઈ મનુથની સ્ત્રી નહિ તેમ વિદ્યાધરી પણ નહિ પરંતુ ચક્ષનિકાયના કઈ દેવની વલ્લભા સાચી દેવરમણીજ હતી. રતિપતિ સમાન રાજનું સુંદર રૂપ દેખીને યક્ષિણી દેવી મહમાં મુંઝાઈ. દુનિયામાં કહેવત છે કે “નસીબ બે ડગલાં આગળનું આગળ” જે દુઃખથી છુટવા માટે રાજા, સુંદર ખાન, પાન, માન અને સ્થાન છોડી પ્રવાસી થયે, તે દુખ તેની આગળનું આગળ જ રહ્યું. મેહરાજા! તારી પણ બલીહારી છે. તું તારા ઘનતિમિરમાં પ્રાણીઓને એટલા બધા મુંઝવી નાંખે છે કે તેને સ્થાનનું કે અસ્થાનનું પણ ભાન રહેતું નથી. વીતરાગ પ્રભુના પવિત્ર ધામમાં રહેલી દેવરમણી ઉપર પણ તેં તારું બળ અજમાવ્યું. મકરધ્વજનું અમેઘ શસ્ત્ર એવા મર્મસ્થાનકે માર્યું કે જેથી તે બીચારી મુર્શિત થઈ. કામ જવરના અસહ્ય તાપથી પીડા પામતી યક્ષિણી - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ ૯૬ સુદર રાજાની સુંદર ભાવના [ પ્રકરણ વીએ ગવાક્ષમાં રહેલા ખુંદર રાજાને પ્રાર્થના કરી કે હું પુરૂષોત્તમ ! કામદેવ સમાન તારા સુંદર રૂપથી હું માહિત થઇ છું માટે તું મારી સાથે પચવિધ વિષય સુખ ભોગવ હું તારા અભિષ્ટની સિદ્ધિ કરીશ. તું સત્વર મારા વિમાનમાં આવીને બેસ, અને મારી પ્રાર્થનાને સ્વીકાર કરે, નહિ ક તે! હું તને અતુલ કષ્ટ આપીશ, પરિણામે તારે મરણ ધ્યે તના કો સહન કરવાં પડશે.’ આશાધારી પ્રાણીઓ માટે દુનિયામાં એક પણ સ્થાન એવું નિહ મળી આવે કે જે પેાતાને પ્રાર્થન! કરવા લાયક ન હાય. ભલે તે વિબુધ ય કે અણુય હાય. સ્પૃહા વિષ લતા જેના અંતરમાં વિકાશ પાણી તેને નીચ, ઉચ્ચ કે ચે ગ્યાયેાગ્યના વિવેક રહેતાજ નથી. અનેક અંગરક્ષક દેવીએ જેની સત્તા નીચે રહી આ જ્ઞાનું અખંડ પાલન કરતી હોય અને અનેક સેવકની પ્રાથ નાએ જેના શ્રવણુપુરમાં પડતી હાય તે દેવમણી જૈવિક ભાગથી અસ ંતુષ્ટ થઇ મનુષ્ય સબધી ભેગ લગવવાની ઇચ્છા વાળી થાય એમાં તે અન ગદેવની પ્રમ! સત્તા અને પાતાની હીન સત્ત્વતાજ વ્યકત થાય છે. આ દીનતા અને હીનતાનું અવલંબન દેવરમણી માટે શું આખું શરમાવનારૂં ગણાય! આ સ્થળે . દેવરમણીની ર્દેશા સિવાય બીજું શું કહી શકીએ? એક વિષુધ વનિતા એક ભૂમિચર મનુષ્યની પાસે લોગને માટે પ્રાર્થના કરે, આ સર્વકાના પ્રભાવ ? કહેવું પડશે કે અંતરમાં ઉદ્ભવેલી વિષયગૃહાનાજ. દુનિયામાં સ્પૃહા સમાન બીજું કાંઈ દુ:ખજ નથી. સર્વ પ્રકારના દુ:ખનું ઉત્પત્તિસ્થાનજ સ્પૃહા છે. આશાથી પ્રેરાએલા પ્રાણીઓને કોઇપણ સ્થળે પૂર્ણતા માલુમ પડતી નથી, બલ્કે જેમ સરોવરમાં અથવા અન્ય કાઇ જળાશયમાં ફેકેલા પથરા પ્રથમ નાનું કુંડાળુ કરે છે પણ એજ કુંડાળુ અનુક્રમે વૃદ્ધિ પામતાં બીજા વિશાળ અનેક કુંડાળાને ઉત્પન્ન કરે છે, તેમ પ્રારંભમાં ઉદ્ભવેલી અલ્પ માત્ર આશા ફળીભૂત થતી ઉત્તરોત્તર વૃદ્ધિ પામતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ ૮ મુ** ] • દેવમણીની શા ૨૭ અનેક આશાતર ગાને ઉત્પન્ન કરે છે અને તેને અંગે આશાધારી પ્રાણીઓની દૃષ્ટિએ સર્વ જગ્યાએ અપૂર્ણ તાજ માલુમ પડે છે. આ અવસરે રાજાના શિરપર આખી જીંદગીમાં નહિ અનુભવેલા મહા વિકટ પ્રસંગ આવી પહોંચ્યા. સત્તનથી ચલિત કરનારાં દેવરમણીનાં મૃદુ અને કઠાર વાકયેા સાં ભળી રાજા ઉંડા વિચારમાં ઉતરી પડયા. અરે જેનાથી હું ભય પામી દૂર નીકળ્યે તે સ્થીતિ તે આગળ આવીને ખડી થઇ. ખેર હાય તેવુ સંકટ આવી પડા પણ કાટી ઉપાયે હું મારા શીલથી તા ચિલત હિંજ થાઉં, આ પ્રમાણે વિચાર કરી રાજાએ ક્ષિણી દેવીને કહ્યું. દેવી ! આપની પ્રાર્થનાના સ્વીકાર મારાથી થઇ શકે એમ નથી, કારણકે અબ્રહ્મચર્યના કટુક વિપાકા સાંભળી મેં પરદારાગમનનો નિયમ કર્યો છે માટે આપને મારા પ્રત્યે આવું અનુચિત ભાષણ કરવું યાગ્ય નથો, વળી હે દેવી ! આપ દેવયાનિમાં ઉત્પન્ન થયા છે અને હું મનુષ્યયાનિમાં ઉત્પન્ન થયા છુ, આપના દરજ્જો ઉંચા અને મારા નીચા, માટે આપને અને મારા સયાગ પણ શી રીતે ઘટી શકે? આપ વિષ્ણુધ કહેવાઓ અને જ્યારે આપની આ સ્થિતિ તે પછી અમારા જેવા અબુધ મનુષ્યને માટે તે કહેવું જ શું ? માટે દેવી આપ શાન્ત થાએ, આપને આગ્રહ અનુચિત અને અસ્થાનેજ છે. ફૂર્ભાગ્યના ઉદયે રાજ્યનાં, ઉપર દર્શાવેલા વચનેાની અસર યક્ષિણીના વિષયવિળ અંત:કરણ ઉપર ન જ થઇ, અરે એટલુંજ નહિ પણ પોતાની ઇચ્છાના વિઘાતક શબ્દો અને પ્રતિજ્ઞા દ્વારાએ વ્યક્ત કરેલા રાજાના નિશ્ચયથી દેવીનું અંત કરણ અતિશય ક્રોધભ્યાસ થઇ ગયું. સ્વાભાવિક રીતે કેટલાક પ્રાણીએની દશાજ એવી વિચિત્ર હાય છે કે ગમેતેમ થાએ પણ પોતાની ધારેલી ધારણા કદી પણ નિષ્ફળ નજ થવી જોઇએ, ધારણા રિણા મે પાતાને નુકશાનકારક હોય પછી ભલે તે અગર લાભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ . સુદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ કારક હોય. આશાના ઉચ્છેદન થતાંજ તેનું અંત:કરણ વિપરીત દશાને પ્રાપ્ત થાય છે, આશાતરૂના ઉચ્છેદ થતાં મુખમાંથી ઝરતાં શીતલ અને મધુર વચના પણ પલટાઈ અગ્નિજવાળાસમાન પરને પરિતાપ ઉત્પન્ન કરનારાં થાય છે. આ દેવરમણીના સંબંધમાં પણ એવાજ બનાવ બન્યા. ઇચ્છાની પૂર્ણતાના અભાવે દેવમંદિરમાં રહેલા પ્રથમ તીર્થ પતિ શ્રી ઋષભદેવ પ્રભુને નમન સ્તુતિ કરવા માટે નભેામડળથી પેાતાના વિમાન સહિત ઉતરેલી દેવીના અંત:કરણમાં અગ્નિજવાળા ભભકી ઉઠી અને તેજ અગ્નિજવાળામાં સદાચારી સુંદર રાજાને ખાળીને ભસ્મ કરવાના પ્રયત્નમાં દેરા. તરતજ દુર્ગતિની દિશામાં પ્રયત્ન કરતી નિર્વિવેકી યક્ષિણીએ વિષમ વિષધરનું રૂપ ધારણ કરી રાજાને દશ દીધા અને વિષના પ્રસરવાથી મુષ્ઠિત થએલા રાજાને ત્યાંથી ઉપાડી સમુદ્રના મધ્યભાગે રહેલા કાઇ દ્વિપમાં કુવાની અંદર ફેંકી દીધા અને પાતાને સ્થાને ચાલી ગઈ, આવા અણીના અવસરે પણુ પાતાના સદાચાર પ્રત્યે અડગ શ્રદ્ધાળુ રાજાએ પેાતાનું સામર્થ્ય ફારવ્યું અને પ્રાણાંત ઉપસર્ગ પ્રાપ્ત થયા છતાં પણ પાતાના સદાચારથી ન ચૂકયા તે નજ ચકયા. કહ્યું છે કે: तप्तं तप्तं पुनरपि पुनः कांचनं कांतवर्ण घृष्टं घृष्टं पुनरपि पुनश्चंदनं चारूगंधम् ; छिन्नश्छिन्नः पुनरपि पुनः स्वादवानिदण्डः प्राणान्तेऽपि प्रकृतिषिकृतिर्जायते नोत्तमानां ॥ દિપ્યમાન અગ્નિવાલામાં સુવર્ણને જેમ જેમ તપાવવામાં આવે તેમ તેમ પાતામાં રહેલી મલીનતા દૂર કરી તેજસ્વી થાય છે, સુગધીમાન ચંદનને જેમ જેમ અધિકાધિક ઘસવામાં આવે તેમ તેમ પેાતાના સુગંધ આપવાના સ્વભાવ વિશેષ પ્રકારે વિસ્તારે છે, શેલડીને વારવાર છેઢવામાં આવે તેપણ તે પાતાના મધુર રસને છેડતી નથી, અર્થાત્ આ સર્વ વસ્તુઓ હાય તેવા પ્રસંગે પણ પોતાના જાતીયસ્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ ? મુ' ] ભાગ્યેાય અને પુન: રાજ્યપ્રાપ્તિ. ૯૯ ભાવને ઘેાડતાં નથી, તેવીજ રીતે પ્રાણાન્તે પણ ઉત્તમ પ્રાણીઓની પ્રકૃતિ વિકારવશ થતી નથી. ઉત્તમ પ્રાણીઓની જ્યારે આ સ્થિતિ છે ત્યારે તુચ્છ પ્રાણીઓ તેનાથી વિપરિત દિશામાંજ પ્રયાણ કરે છે. આપવું જોયુ કે સ્વાર્થી ધ ચક્ષિણી, માત્ર પોતાના સ્વાર્થ ન સો એટલાજ ખાતર નિરપરાધી રાજાને પ્રાણાન્ત સંકટમાં નાખવા તત્પર થઈ અને કોઇ પણ પ્રકારે બચી ન શકે તેવા અગાઘ ઉંડા કુવામાં ફેકી દીધે. સુંદર રાળની સુંદર જીવનલીલાનેા ત આટલેથી સમાપ્ત થવેા નથી. હન્તુ તેની ઉદાર જીવનચર્યા સૈાભાગ્યસૂર્યના ઝળહળતા પ્રકાશમાં પ્રકાશિત થતી આપણે જોવાની બાકી છે. હવે આપણે જોઇએ કે કુવામાં પડેલા સુદર રા જાની શી સ્થીતિ છે. પ્રકરણ મુ o.~~ ભાગ્યેાદત્ર અને પુન: રાજ્યપ્રાપ્તિ, वने जने शत्रुजलाग्निमध्ये, महार्णवे पर्वतमस्तके वा । सुप्तं प्रमत्तं विषमस्थितं वा, रक्षन्ति पुण्यानि पुराकृतानि ।। LASE ભ યંકર અટવીમાં કે જનસમૂહમાં, શત્રુસમુદાય મધ્યે જલ મધ્યે, કે અગ્નિ મધ્યે, અગાધ સમુદ્રમાં કે પર્વતના શીખર પર, નિદ્રાવસ્થામાં કે પ્રમત્તદશામાં અગર કેંગાલ સ્થિતિમાં આ સર્વ વિષમ સ્થળામાં પણુ પૂર્વોપાર્જીત પુણ્ય પ્રાણીઓનું અવશ્ય સરક્ષગુ કરે છે. સત્ત્વશાળી અને શીલવાન સુંદર રાજા ઉપર પડતા ધ્રુવના અસહ્ય પ્રહારોના હવે અંત આવી રહ્યો છે. સવે પ્રસગોમાં અડગ શાંતિ જાળવી પૂર્વોપાર્જીત દુષ્કર્મની ઝ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સુદર રાજાની સુંદર ભાવના, [ પ્રકરણ ળહળતી જ્યેાતને લાંબી મુદ્દતે પણ મુઝાવી નાંખી એટલે રાજાના શયનમદીરમાં કુળદેવીએ વર્ણવેલી ભાગ્ય દેવીની ભયંકરતાની અવધિ પણ પૂર્ણ થઈ અને રાજાના પુણ્યાદયની દિશા અનુક્રમે પ્રકાશવા લાગી. : મૂર્જિતરાજાને યક્ષિણી દેવીએ ગહન ગ્રૂપમાં ફેકતાંની સાથે અદ્યાપિપર્યંત નિદ્રાધીન થયેàા રાજાને ભાગ્યદયમિત્ર જાગૃત થયા અને તેણે સંપૂર્ણ સહાય કરી. ગાર્ડસ ત્ર સમાન શીલવ્રતના પ્રભાવથી અને વિષવિદ્યાનક તે કુવાની હવાથી રાન્ત સંપૂર્ણ નિર્વિધ થયે. ક્ષણવારમાં મુર્છા ઉતરી ગ! અને સ ંપૂર્ણ રીતે સાવધાન થયા. આગળ ùિ દે છે તે પેાતાને એક ગહન રૃપમાં રહેલા એરે'. રાજા વિચારમાં પડી ગયા કે અરે! આ સ્થળે હું ક્યાંથી આવ્યા ? ક્ષણ વારમાંજ દેવરમણીએ કરેલા સઘળે! ઉપસર્ગ તેના હૃદય આગળ ખા થયે. આ કર્ત્તવ્ય પણ તેનુંજ હાવું જોઇએ. હશે, ભલે ગમે તેમ થાઓ. જો મારૂં શીયલ અખ ંડિત છે તે મારૂ કાંઇ પણ ગયું નથી. સર્વ પ્રાણીઓને સુખદુઃખની પ્રાપ્તિ તે પેાતાના શુભાશુભ કર્મનેજ આભારી છે. આ સઘળે! પ્રભાવ મારા પોતાના દુષ્કર્મનાજ છે.' આ પ્રમાણે વિચાર કરતા કુવામાં ચારે બાજુએ નિહાળે છે. નિહાળતાં નિહાળતાં એક તરફ કાંઇક દ્વાર જેવું જણાયું. રાન્ન ત્યાં ગયા અને દ્વાર ઉઘાડી અંદર પહેા. શુદ્ધ ભૂમી ઉપર થ્રેડે સુધી ચાલ્યા બાદ દૂરથી એક સુંદર મહેલ જણાયા, જેની અંદર નેત્રને આ નંદદાયી ભવ્ય નાટક થતું જોયું. જે મહેલના મધ્ય ભાગમાં મુકુટ ખાન્નુબંધ વિગેરે રમ્ય અલકારાથી અલકૃત શરીરવાળા કોઈ દેવ રત્નજડિત સિંહાસનપર આરૂઢ થયેલા તેના જોવામાં આવ્યેા. રાજા તેને જોઇને અતિ આનદ પામ્યા અને શીઘ્ર ગતીએ તેમની પાસે જઇ બહુ માનપૂર્વક નમસ્કાર કર્યો. દેવે રાજાને પ્રશ્ન કર્યા ભાગ્યવાન ! તું અહિંઆ ક્યાંથી આવ્યા ? પ્રશ્નના જવાથ્યમાં સુંદર રાજાએ અદ્યાપિ પર્યંત કાઇની આગળ નહિ પ્રકટ કરેલું પેાતાનું સઘળુ જી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ ૯ મું.] ભાગ્યોદય અને પુન: રાજ્યપ્રાપ્તિ, ૧૦૧ વનવૃત્તાંત દેવ સમક્ષ કહી દર્શાવ્યું. રાજાનું વૃત્તાંત સાંભળતાં દેવના અંતઃકરણમાં પણ અતિશય ચમત્કાર ઉત્પન્ન થયો અને તેની પ્રશંસા કરવા લાગ્યો. હે ભાગ્યશાળી ! ધન્ય છે તને કે તારા જેવા મનુષ્યમાં આવી સાત્વિક વૃત્તિ અને સદ્વર્તન પ્રત્યે અવિહડ પ્રેમ! વિષમ સંકટના સમયે પણ આવી દઢ પ્રતિજ્ઞાનું સંપૂર્ણ રીતે પાલન મહા ભાગ્યવાને જ કરી શકે. મહાનુભાવ! હું તારા સત્વથી અતિશય પ્રસન્ન થયો છું માટે તું મારી પાસે અભિષ્ટ વસ્તુની યાચના કર, હું તારી મનવાંછા પૂર્ણ કરીશ. ' મધુરાલાપી દેવના ઉપયુકત વચનો સાંભળી રાજાએ કહ્યું “સ્વામિન્ ! મારી પ્રાણવલ્લભા રણ મદનવલ્લભા અને કીર્તિ પાલ અને મહિપાલ નામના બન્ને પુત્રો હાલ ક્યાં છે? તેઓ મને ક્યારે મળશે? તે આપ કૃપા કરી દર્શાવે.” રાજાએ દેવના વરદાનમાં આ જ માંગ્યું, કેમકે રાજાને બીજા કશાની જરૂર નહતી. તે એમજ જાણતા હતા કે મારી પાસે કશી ન્યૂનતા નથી. શીલવત અને સ્ત્રીપુત્ર એજ મારી સંપત્તિ છે, એ સંપત્તિમાં રહેલી ન્યૂનતા પૂર્ણ કરવા ખાતર જ દેવની પાસે તેની યાચના કરી. પ્રસન્ન મુખે દેવે રાજાને ઉત્તર આપ્યો કે ભાગ્યવાન! અપ સમયમાં જ તારૂં સર્વે કુટુંબ તને મળશે અને શીલવ્રતના પ્રભાવથી અખંડ રાજ્યલક્ષમી ફરીથી પણ તારા હસ્તગત થશે. સત્ત્વશાળી! લે આ ચિંતામણીરત્ન ગ્રહણ કર, જેના પ્રભાવથી તારા સર્વ મનેરો સફળ થશે. આ પ્રમાણે દેવે રાજાને ચિતામણું રત્ન અર્પણ કરી જે સ્થળે દેવરમનો ઉપસર્ગથ હતો તેજ આદીશ્વર પ્રભુના ભવ્ય જિનાલયમાં મુક્યો. - પ્રિય વાંચક! મનુષ્ય ધારે તે શું ન કરી શકે ? દુનિયામાં કહ્યું એવું કાર્ય છે કે જે કાર્ય મનુષ્યથી ન બની શકે? કહેવત છે કે “ કાળા માથાને માનવી શું ન કરી શકે?” તેવા આદર્શ કાર્યોને અંગે મનુષ્ય એવું સત્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ ફેરવે છે કે–દેવતાઓ પણ જે સત્વશાળીના અભૂત કોર્યોની મુક્ત કંઠે પ્રશંસા કરી રહે છે, એટલું જ નહીં પરંતુ તેના પ્રત્યેક કાર્યોમાં કેવા સહાયક બને છે, જે આપણે ઉપરની હકીકતથી સંપૂર્ણ રિતે સમજી શકીએ એમ છીએ. સુંદરરાજા પ્રભુના મંદીરમાંથી નિકળી પ્રસન્ન મુખે ચારે બાજુએ પરિભ્રમણ કરતો શ્રીપુર નગરની નજીક રહેલા અને નેક જાતીય વૃોથી ભરપૂર ઉપવનમાં આવી પહોંચ્યા. મા ના શ્રમથી ખિન્ન થયેલા રાજાને આ શાંતિનું સ્થાન હતું. તેણે ઉપવનમાં રહેલા એક સુંદર આમ્રવૃક્ષની નીચે પોતાનું સ્થાન કર્યું. સુધા અને તૃષાથી પીડાતા રાજાએ પ્રથમ તો ક્ષુધાપિપાસા દૂર કરવાનો પ્રયત્ન પ્રારંભ્યો. આ સ્થળે રાજાનો કોઈ પણ સ્વજન વર્ગ નહોતો કે જે સુંદર ભેજન તૈયાર કરી રાજાની સુધા શાંત કરે, પરંતુ ભાગ્યના ઉદયે તેજ આમ્રવૃક્ષે તેના સ્વજનનું કાર્ય કર્યું. આંબા ઉપરથી પ્રાપ્ત થયેલાં સુંદર ફળેથી સુધા શાંત કરી પાસે રહેલા કોઇ જળાશયના નિર્મળ જળથી રાજાએ પોતાની તૃષા શાંત કરી. માર્ગના શ્રમથી રાજાના નેત્રે કાંઈક ઘેરવા લાગ્યાં અને નિદ્રા લેવા તરફ વૃત્તિ દોરાઈ. અહીં શુદ્ધ ભૂપી માત્ર તેની શય્યા હતી પરંતુ “ઉંઘ ઉકરડે આવે” એ કહેવતને અનુસાર તેજ આંબાના ઝાડની નીચે ભુમી ઉપર રાજાએ શયન કર્યું અને થોડી જ વારમાં નિદ્રાધીન થયે. શ્રીપુર નગરની બહાર ઉપવનમાં વૃક્ષઘટાની શીતલ અને મધુર લહેરોમાં સુંદરરાજા જ્યારે નિદ્રાસુખનો અનુભવ કરી રહ્યો હતો, ત્યારે નગરની અંદર રહેલા પ્રધાન સેનાધિપતિ વિગેરે રાજવળ અને નગરશેડ વિગેરે સઘળા પ્રજાવ ચિંતાતુર જેવો જણાતો હતો. સર્વને ચિંતાતુર થવાનું કારણ, પ્રજા પ્રત્યે પિતાના પુત્રતુત્ય પ્રેમ ધારણ કરનાર, છતાં પણ અન્યાયથી તે તદ્દન વિમુખ અને આથી જ કરીને સર્વ પ્રજાને પિતાના પ્રાણ કરતાં પણ અત્યંત પ્રિય, સુસ્વામિને સદાને માટે વિયોગ જ હતો. પિતાના ઉદાર ગુણેથી આબાલ પર્યત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ ૯ મુ ] ભાગ્યેાદય અને પુન: રાજ્યપ્રાપ્તિ, ૧૩ પ્રજાના અંતઃકરણમાં રમી રહેલા રાજાના પ્રેાઢવયે પણ આવા અચાનક અવસાનથી સર્વ કાઇનું અંત:કરણ દુઃખી થયા વિના ન રહે એ સ્વભાવિક છે. જો કે સ્વામિના અભાવે પ્રજાને જો તેની ખેાટ પુરી પાડનાર કોઇ યોગ્ય સ્વામિ વારસામાં મળ્યે હોય તે તેવું દુ:ખ ન થાય પણ ખરી ખામીજ તે હતી કે રાજ્યરાધારક રાજાને એકપણ પુત્ર ન હતો, પુત્રસુખને આશાધારી રાજા જીંદગીના છેડા સુધી પણ પોતાની આશાને સફળ કરી શકયા નહાતા અને સઘળી રાજઋદ્ધિ છેડી પરલોકમાં પણ સધાવ્યે. આજ જોવાનું છે કે પ્રાણીઆ હાય તેવી આશાઓના મેટા હવાઇ કલાએ ઉભા કરે પણ તે ફળીભૂત થવા પ્રારબ્ધને આધીન છે. દુનિયામાં પ્રારબ્ધ આગળ કોનું માન ટકી શક્યું છે ? કહેવાય છે કે પૂર: સર્વે મનેાચા સ્ય ? સૃષ્ટિમ ડળમાં કઇ એવી વ્યક્તિ નજરે પડી કે જેની સઘળી અભિલાષાઓ સપૂર્ણ રીતીએ પાર પડી હાય ! આ એક તરફ પેાતાના ગુણીયલ રાન્તના અવસાનના શેક અને ખીજી તરફ રાજપુત્રના અભાવે રાજ્યની લગામ કેને અર્પણ કરવી, તે સમધી ચિંતા ઉભી થઈ. રાજાના કુટુંબવર્ગમાં પણ તેવા પરાક્રમી અને ન્યાયી યોગ્ય પુરૂષની ખાસી જણાતી હતી. તેવા યાગ્ય પુરૂષ કોઈ જણાતા નહતા કે જેના હાથમાં રાજ્યની લગામ અર્પણ કરાય. છેવટે મંત્રીવર્ગ પુષ્ર વિચારને અંતે રાજ્યને ચાગ્ય પુરૂષ શોધવાના અમોઘ ઉપાય હસ્તગત કર્યાં અને સાથે નિર્ણય કર્યો કેસઘળા રાજવર્ગ અને નગરશે. પ્રમુખ પ્રાવર્ગને એકત્ર કરી આપણે ઉપજાવેલા ઉપાય જાહેર કરવા અને સર્વની સંમતિ થાય તાજ તાકીદથી તે ઉપાયને અમલ કરવેા. આવી રીતે રાજાવિનાનું શુન્ય રાજ્ય આપણે કયાં સુધી રાખીશું ? સ્વાભાવિક મહાન પુરૂષોની પ્રકૃતિ જ એવી હોય છે કે–કાઇ પણ મહાન નવીન કાર્યના પ્રારંભ કરતાં પહેલાં, ભલે પાતે અસાધારણ બુદ્ધિવાન હેાય, તેવા કાર્ય ના સંપૂર્ણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સુંદર રાજાની સુંદર ભાવના, [ પ્રકરણ અનુભવી હાય અને કાર્યનું અંતિમ પરિણામ જોઇ શકે તેવી અપૂર્વ શક્તિ ધરાવનાર હાય, છતાં પેાતાની સમાન કેટીના અગર પોતાથી ન્યૂન શક્તિ ધરાવનારની પણ તે કાર્ય માં સ ંમતિ લઇ કાર્યના પ્રારંભ કરે છે. જો કે આ કાર્યમાં તા મંત્રિએ અવશ્ય લેામત મેળવવાજ જોઇએ. દરેકની સલાહથી જે કાર્ય અને છે તે કાર્ય ઘણું આદર્શ નિવડે છે. અન્યની સલાહ નહિ લેવાથી આવા કાર્યો વિખરાઈ જતાં વાર નથી લાગતી. કાર્ય સીદાય એટલું નિહ પણ અરસપરસ વૈમનસ્ય ઉત્પન્ન થવાથી ઉત્તરો ત્તર વૈરની પરંપરા વૃદ્ધિ પામતાં જે કાર્ય રાજ્યની ઉત્ક્રાન્તિ અને જનસમાજની આઝાદી માટે કરવામાં આવતું હાય તેજ કાય પિરણામે રાજ્યને અવતિના ઉંડા ખાડામાં ફેંકી દઇ જનસમાજને દુખના ડુંગર નીચે ચગદી નાંખે છે. પણ શ્રી પુરનગરના ચતુર મંત્રિએ ચુકે એમ નહતા. જો કે મંત્રીએ કદી પણુ સ્વત ંત્ર રીતે કોઈ પણ મહાન કાર્ય કરતા નહતા છતાં પણ જો આ કાર્ય તેઓએ સ્વતંત્ર રીતે કર્યું હાત કોઇને પણ અરૂચીકર લાગે એવા સભવ આછા હતા, છતાં પણ બુદ્ધિશાળી મંત્રીઓએ પોતાની ફરજ બજાવવામાં પાછી પાની ન કરી. સર્વ રાજવળ અને પ્રજાવગને એકત્ર ક અને સર્વની સમતિથી તે ઉપાયને અમલમાં મુકયા. તે ઉપાય એ હતા કે દેવાધિક્તિ પંચ દિવ્ય પ્રગટ કરવા અને તે દિવ્યપચક જે ભાગ્યવાનને શેાધી આપે તેને રાજ્યાસન ઉપર સ્થાપન કરવા. પ્રાચીન કાળમાં અપુત્રી રાજાના મરણ પછી ગાદીને યેાગ્ય સત્પુરૂષને મેળવવા માટે આ પ’દિવ્યના પ્રયોગ કરવામાં આવતા હતા. દેવાધિષ્ઠિત હસ્તિ, અશ્વ, ચામર, છત્ર, અને કલશ, આ પાંચે વસ્તુનો તેમાં સમાવેશ થતા હૈાવાથી તેને દિવ્યપ‘ચક કહેવામાં આવે છે, જેમાં દેવાનુભાવથી એવી અજબ શક્તિ રહેલી છે કે રાજ્યાભિષેકયેાગ્ય પુરૂષને પામીને હસ્તિ હષાવેશમાં આવી જઇ મધુર ગર્જના કરે છે, અશ્વ હેષારવ કરે છે, બન્ને ચા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ ? સુ'. ] ભાગ્યેાદય અને પુન: રાજ્યપ્રાસિ મરો પ્રેરક વિનાજ પવન ઢાળે છે, છત્ર આકાશમ`ડળમાં જઈ તે પુરૂષના મસ્તક ઉપર બિરાજમાન થાય છે અને ફ્લશ પાતાની મેળેજ તેના અભિષેક કરે છે. ૧૦૫ આ અવસરે શ્રીપુરનગરમાં પાંચે પ્રકારના વાજીંત્રના મધુરધ્વનિપૂર્વક પંચદ્રિવ્યની સાથે મંત્રી પ્રમુખ સઘળા રાજવર્ગ, અને નગરશેઠ વિગેરે સર્વ પ્રજાવર્ગ યાગ્ય પુરૂષની શેાધને માટે નગરના પ્રત્યેક વિભાગમાં ફ્રી રહ્યો હતા, પરંતુ હજીસુધી કાઇ પણ ચેાગ્ય પુરૂષની પ્રાપ્તિ નહતી. વાજીંત્રના ગંભીર ઘાષપૂર્વક જનસમુદાયને આગળ કરીને અનુક્રમે પરિભ્રમણ કરતું દિવ્યપંચક નગરની બહાર બગીચામાં આવી હોંચ્યું અને જે આમ્રવૃક્ષની નીચે સદાચારી સુંદર રાજાએ નીદ્રાદેવીના ખેાળામાં પોતાનું મસ્તક સ્થાપિત કર્યું હતું, તે વૃક્ષની સમીપે આવતાં વૃક્ષ નીચે રહેલા ભાગ્યશાળી સુંદરરાજાને જોઇને અશ્વરને હેષારવના અને હસ્તિરને ગંભીર ગર્જનાના ધ્વનિ કર્યો. નિદ્રાધીન થયેલે રાજા હસ્તિ તથા અશ્વના અવાજ સાંભળી એકદમ જાગ્રત થયા અને પેાતાની સન્મુખ રહેલી સર્વ સામગ્નિ દેખી આશ્ચર્ય માં લીન થયા, એટલામાં આષધિમિશ્ર જલ વિગેરેથી ભરપૂર કલશે પૂર્વાપાર્જીત સર્વ દુરિતને શુદ્ધ કરવા ખાતરજ હાય નહિ શું તેમ રાજાને મસ્તકે અભિષેક કર્યા. છત્રરત્ન પણ નિરાધાર આકાશમંડળમાં તેના ઉત્તમાંગ ઉપર સ્થીર થયું. અન્ને બાજુએ ચપલ ચામરો વિંઝવા લાગ્યા. રાજ્યરાને યાગ્ય લક્ષણવંત દિવ્ય પુરૂષને જોઈ તથા દિવ્યપંચકના અનુપમ પ્રભાવ દેખી સર્વ જનસમુદાય અતુલ આનંદમાં નિમગ્ન થયેા. રાજાના શરીરની સુરમ્ય કાંતિએ અને અસાધારણ શાંતિએ સર્વના ચિત્ત ચારી લીધાં. સઘળાએ એકે અવાજે સુસ્વામિની પ્રાપ્તિથી પેાતાના સદ્ભાગ્યની પણ મુક્ત કરું પ્રશંસા કરવા લાગ્યા. ઘેાડા સમય પહેલાં જે ઉપવન મનુષ્યના સંચારવિના તદ્દન શુન્ય જેવું જણાતું હતું, તે ઉપવન આ અવસરે વાજીંત્રાના મધુર ધ્વનિથી અને નગરવાસીઓના હર્ષો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ રવથી શબ્દમય બન્યું હતું. સર્વ મંત્રીશ્વર વિગેરે રાજવ રાજાને નમસ્કાર કર્યો ત્યારબાદ રાજાના અંગપર રહેલાં વસ્ત્રો દૂર કરાવી સ્નાન વિલેપન વિગેરે સામગ્રીથી રાજાનું અંગ સુશોભિત કર્યું. મંત્રીશ્વરેએ સાથે રાખેલા રાજાયોગ્ય દિવ્ય વસ્ત્રાલંકાર ધારણ કરાવી રાજાને તે જ દિવ્ય હસ્તિ ઉપર બેસાડયા. ત્યાર પછી મહાન મહોત્સવ પૂર્વક રાત્રિએજ નગરમાં પ્રવેશ કરાવ્યો અને દબદબા ભલે દરબાર ભરી મંત્રીધરોએ સમુદાય સમક્ષ શ્રીપુરનગરના રાજાની શુન્ય ગાદી સુંદરરાજાથી અલંકૃત કરી. આપણે જોઈ ગયા કે ભાગ્યશાળી સુંદરરાજાનું ભાગ્ય હવે વિકાશવા લાગ્યું. થોડાજ વખત પહેલાં જે રાજા શુન્ય બગીચામાં વૃક્ષની નીચે નિરાધાર નીદ્રાધીન થયો હતો તે જ રાજા ભાગ્યોદયે અનલ ઋદ્ધિપૂર્ણ રાજ્યાસન ઉપર બેસી અનેક રાજસેવકથી સેવાવા લાગ્યા. માત્ર ઉદરપોષણની ખાતર પૃથ્વીપુરનગરમાં શ્રીસારશેઠની અને અન્ય ગામમાં કોઈ કૌટુમ્બિકની નોકરી કરનાર તેજ સુંદરરાજા છે કે આજે ભાગ્યેાદયે જેના ચરણકમળમાં અનેક શુરવીર સામંત રાજાએ પિતાનું શીર ઝુકાવે છે. સાત્વિકશિમણું સુંદર રાજાએ પોતાની નવીન યુવાવયમાં પણ પૂર્વોપાત કર્મ જન્ય અઘટિત બનાવાનો અનુભવ કરતાં સંપૂર્ણ રીતે બૈર્યતા સાચવી સર્વ કોને શાંતિપૂર્વક સહન કર્યા. તે અવસરે જે રાજ ચુક્યા હોત તે બીજા અનેક કર્મ ઉપાજન કરી ભાવી જીવનને માટે મહાન કષ્ટ હરી લીધું હોત પણ સુવિચારક રાજા તે અવસરે ચેત્યો અને માર્ગમાં આવતા કર્મકંટકને પ્રબલ પ્રહારથી કુંઠીત કરી નાંખ્યા. પરિણામે તે કર્મ વિનાશ પામ્યું. દુર્ભાગ્ય તિમિરના વિધ્વંસક ભાગ્યદયની ઝળહળતી પ્રજાને સંપૂર્ણ પ્રકાશ રાજા ઉપર પડે અને તેથી રાજાની તેજોમય મૂર્તિ શ્રીપુરનગરનું અવિચળ સામ્રા જ્ય ભોગવવા લાગી. દુનિયામાં અવનત દશામાં રહેલા પ્રાણીઓને પણ સદ્ભાગ્યનો ઉદય કેવી ઉન્નત દશામાં મુકી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ ૯ સુ'. ] લગાય અને પુન: રાજ્યપ્રાપ્તિ, ૧૦૭ છે, જેને માટે ન્યાયવિશારદ મહેાપાધ્યાય શ્રીમદ્ યોાવિજયજી મહારાજ જ્ઞાનસારઅષ્ટકમાં દર્શાવે છે કે जातिचातुर्यहीनोऽपि, कर्मण्यभ्युदयावहे । क्षणार्द्रकोऽपि राजास्या-च्छत्रच्छन्न दिगंतरः ॥ ભાવાર્થ:——ઉત્તમ જાતી અને ચતુરાઇ રહિત છતાં પણ પૂર્વાપાત પુન્યના ઉદયે રંક મનુષ્ક પણ એક છત્રીય અખંડ સામ્રાજ્યને સ્વામિ થાય છે, અર્થાત્ પુન્યાયજન્ય અખંડ પ્રતાપથી કટ્ટા વિરોધીઓ પણ આરાધક થાય છે. સાંપ્રત કાલમાં આવા બનાવા કિષ્ટ આગળ તરી આવે છે. જો કે કથાના નાયક ભાગ્યવાન સુંદરરાજા ક્ષત્રીયવીર કુલમાં ઉત્પન્ન થયા હતા અને પ્રથમ પણ ધારાપુરનગરમાં રાજ્યાવસ્થાના અનુભવ કર્યા હતા, માત્ર વચમાં કટકબૂત પૂર્વોપાર્જીત દુષ્કર્મના ઉદયે અંતરાય આવી નડયા અને રાજા, રાજા મટી રક બન્યા જેથી પેાતાના ઉપર આવી પડેલી અસહ્ય યાતના સહન કરી, પણ છેવટે તેજ રાજા વિધિની અનુકુલતાએ ૨ક મટી શ્રીપુરનગરમાં રાજેશ્વર થયા. વિધિનું સામ્રાજ્ય કાઈ અપૂર્વ છે. ક્ષણભરમાં રાજાને રક અને રકને રાજા બનાવે છે. લીલા માત્રમાં એકને સુખના ઉન્નત શિખરપર બેસાડી દે છે ત્યારે તેજ શીખરપર રહેલા બીજાને તે વિધિ એવા ધક્કો મારે છે કે જે ખીચારા ૬ખના ઉંડા ખાડામાંથી ઉડવા પણુ પામતા નથી. પંડિતપ્રકાણ્ડ મહાપાધ્યાય શ્રીમન્મેઘવિજયજીગણી ભવિષ્યદત્તચિરત્રમાં દર્શાવે છે કે— . यन्मनोरथशतैरगोचरं यत्स्पृशन्ति न गिरः कवेरपि । स्वप्रवृत्तिरपि यत्र दूर्लभा, लीलयैव विदधाति तद्विधिः ॥ ભાવાર્થ :---જે કાય સેકડા મનેારથથી પણ આગેાચર હાય, જેને કવીઓની વાણી પણ સ્પર્શ કરી શકતી નથી અને જે કાર્ય સુધી પેાતાની પ્રવૃત્તિ પહેાંચવી પણ દૂર્લભ હાય, તે કાર્ય વિધિ લીલામાત્રમાંજ ઘટાવી દે છે. કહેવાની મતલબ કે અંતરમાં ઉદ્ભવતી વિચારશ્રેણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સુદર રાજાની સુંદર ભાવના. [પ્રકરણ દ્વારા પોતાનું અંત:કરણ પણ જેની સંભાવના ન કરી શકતું હાય, વક્તાની ૫ના શક્તિ પણ જે કાર્યની મર્યાદા સુધી પહોંચી વળવી અસંભવિત હોય અને જ્યારે આ ઉભયથી જે વસ્તુ અગોચર હેાય ત્યાં પોતાના પ્રયત્નની તે સંભાવના કયાંથી જ હોય? છતાં પણ તેવા અસંભાવિત કાર્યો દેવને દૂર્ઘટ નથી. સર્વ સ્થળે વિધિની અમંદગતી અખલિત અને અબાધિતજ છે. દેવે અર્પણ કરેલી શ્રીપુર નગરના રાજ્યની લગામ પિતાના હાથમાં ધારણ કરી સુંદરરાજ રાજવૈભવને અનુભવ કરવા લાગ્યા. આપણે જોઈ ગયા કે રાજાને રાજ્યપાલનનો આ નવો પ્રસંગ નથી અને તેથીજ કરીને અનુભવી રાજાએ ન્યાયપૂર્વક રાજ્યપાલન કરતાં સર્વ પ્રજાને પોતાના આદર્શ ગુણાથી આકર્ષણ કરી. એટલું જ નહિ પણ મહા બળવાન વિરોધી રાજાઓ કે જેઓ હંમેશાં રાજ્યનાં છીદ્રો શોધી શ્રીપુરનગરનું રાજ્ય છીનવી લેવા ઘણા કાલથી અથાગ પ્રયત્ન સેવી રહ્યા હતા, તેઓને પણ પોતાના ઉત્તમ ગુણોથી વશ કરી હંમેશના શત્રુ છતાં સાચા મિત્ર બનાવ્યા, અર્થાત્ રાજાના પુન્યપ્રતાપે વિરોધી રાજાઓ પણ વશવતી થયા અને તેની સેવા કરવા લાગ્યા. આવી ઉન્નત સ્થિતિ પ્રાપ્ત થયા છતાં પણ કહેવું પડશે કે રાજા પ્રત્યે હજુ દેવની કૃપા ઘણીજ ન્યૂન હતી, તેથી આવા અતુલ આનંદમાં પણ રાજા સુખના ઉજ્જવલ કિરણે જોઈ શકતા નહોતે. સ્વાભાવિક છે કે ચારે બાજુએ ગમે તેટલી સુખની સામગ્રી વિદ્યમાન છતાં પણ જ્યાં સુધી તે વ્યક્તિનું અંતઃકરણ અન્ય કે માનસિક અવ્યક્ત વેદનાથી વ્યાપ્ત હોય ત્યાં સુધી તે સામગ્રી કદી પણ તેને સુખદાયી થતી નથી, એટલું જ નહિ પણ કેટલીક વખતે તેજ સામગ્રી અતીત જીવનની પરિસ્થિતિનું સ્મારક બની તેજ વેદનાને વૃદ્ધિગત કરે છે. રાજાની દશા પણ તેજ હતી. જો કે દુનિયાની દષ્ટિએ તે તે વિપુલ રાજ્યદ્ધિને અનુભવ કરતે હતો અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ AGAMAANAAAnnnnnnnnnn *. AAAAAAANAAN કમુ] ભાગ્યોદય અને પુન: રાજ્યપ્રાપ્તિ, ૧૦૦ તેથી કરીને દુનિયા તેને અત્યંત સુખી જાણતી હતી પણ રાજાનું હૃદય તે આનંદથી બહિર્મુખ જ હતું. તેના કમલ અંતઃકરણમાં પત્ની અને પુત્રોને વિયેગ શલ્યની માફક સાલ હતા, આ જ તેની અવ્યક્ત માનસિક વેદના હતો, પણ કહેવું પડશે કે રાજાનું હૃદય ઘણું વિશાળ હતું તેથી તે દુઃખ હજુ સુધી અંતરમાંજ સમાયેલું હતું. આવી અસહ્ય વેદનાને વેદતાં છતાં પણ રાજાની બાહ્ય આકૃતિ કે શાંતિમાં લેશ માત્ર વિરૂપભાવ થયો નહિ, તેમ કાર્યકુશલ રાજાના એક પણ કાર્યમાં કિંચિત્માત્ર ખલના પણ ન થઈ. આથીજ કરીને હમેશાં સાથે જ રહેવાવાળા મંત્રીશ્વશે પણ તેના હાર્દિકભાવને જાણી શક્યા નહિ. એક અવસરે રાજાની ભૂતજીવનચર્યાથી અનભિજ્ઞ મંત્રીશ્વરોએ રાજાના શુન્ય અંત:પુરને રાજરમણીઓથી વિભૂષિત બનાવવા ખાતર રાજકુમારીઓ સાથે પાણિગ્રહણ કરવાની રાજાને પ્રાર્થના કરી. મંત્રીઓની આ પ્રાથનાએ રાજાની માનસિક વ્યથામાં વધારો કર્યો. રાણી મદનવલ્લભાના વિયેગનું દુઃખ તે વખતે રાજાની નજર આગળ તરી આવ્યું. જો કે સહેજે દુઃખના અવસરે મુખાકૃતિમાં વિકાર થયા વિના ન રહે પણ વિબુધ રાજાએ પિતાના મુખપર વિકારની છાયા સરખી પણ ન થવા દીધી અને તેથી પિતાના આંતરિક ભાવને છુપાવી મંત્રીઓને બંધબેસ્તો કઈ બીજે પ્રત્યુત્તર આપી તેઓની પ્રાર્થનાને અસ્વીકાર કર્યો. જે કે બુદ્ધિશાળી મંત્રીશ્વરીએ પોતાના બુદ્ધિચાતુર્યથી તેને માટે અનેક પ્રયત્નો કર્યા પણ તેઓના તે સઘળા પ્રયત્ન રાજાની આગળ વારિ વલવવા જેવા નિષ્ફળ નિવડયા. રાજકુમારીઓ સાથે પ્રાણીગ્રહણ કરવા સંબંધી મંત્રીઓની વિજ્ઞપ્તિ નહિ સ્વીકારવાનો હેતુ આપણે પ્રથમ પ્રકરણમાં જ જણાવી ગયા છીએ તે એજ કે રાજા એક પત્નીવ્રતધારી હતો. અનેક યુવતીઓના પતીઓને થતી અસહ્ય વિડંબનાના જાણ રાજાએ પહેલેથી જ પોતાના હૃદયમાં એવો દઢ નિશ્ચય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સુંદર રાજાની સુંદર ભાવના [ પ્રકરણ કર્યો છે કે, પ્રાણાતે પણ એકથી અધિક સ્ત્રીનું પાણિગ્રહણ ન જ કરવું. વળી રાજાને દેવનાં વચનોથી સંપૂર્ણ નિર્ણય થયો છે કે-મારૂં કુટુંબ વિદ્યમાન છે અને તેનો વિયોગ પણ મારે હવે અપકાલનો છે. પુણ્ય પ્રભાવે અવશ્ય મને તેને સમાગમ થશે ઉપર્યુક્ત ઉભય હેતુથી જ એ અન્ય રમણીના વિવાહનો નિષેધ કર્યો હતો. વાંચકે ! ગૃહસ્થાવસ્થામાં પણ અનેક રાજાઓના સ્વામી રાજરાજેશ્વર સુંદરરાજના સંતોષની અવધિ પણ વિચાવાયેગ્ય છે. જેના સમાન અદ્ધિવાળા યા જૂન અદ્વિવાળા રાજાનું અંતઃપુર અનેક રાજરમણીઓથી ભરપૂર હોય ત્યારે આ સંતોષી રાજનું અંત:કરણ અને અંત:પુર માત્ર એકજ રી મદનવલ્લભાધી જ સુશોભિત હતું. હાલ તો તેના પણ વિગથી અંત:પુર તદન શુન્યજ છે. એ ચક્કસ છે કે એક કરતાં અધિક પત્નિવા પનીનો ગૃહસ્થાવાસ નહિ પણ વિડંબના જ છે. દુનિયાની નજરે બાહ્યથી ભલે તે સુખી જણાતો હોય, પરંતુ તેનું અંત:કરણ કેવી અવ્ય વેદનાથી દુભાતું હશે, રાત્રીદિવસ તેને માટે કેવી ચિંતા કરવી પડતી હશે તે તો તેનો આત્મા યા સાતિશય જ્ઞાનીજ ભણે, જેને માટે અન્ય કવિવર પણ वरं कारागृहे क्षिप्तो, वरं देशान्तरभ्रमी। કર નારંવાર, 7 દિમાઃ પુન: ઉમાન છે. अभोजनो गृहाद याति, नाप्नोत्यम्बुच्छटामपि । अक्षालितपदः शेते, भार्याद्वययुतो नरः ॥ ભાવાર્થ-બંદિખાનાની અંધારી કોટડીમાં બંદીવાન તરીકે પડી રહેવું સારું, ભીષણ અટવીઓમાં, સમુદ્રમાં, દ્વિપ વિગેરે પ્રદેશાંતરોમાં પરિભ્રમણ કરવું પડે તે પણ સારું, વિવિધ પ્રકારની સામાન્ય યાતનાના સ્થાને તે દૂર રહો પણ જ્યાં પરમાધામીઓના ક્ષણભર પણ વિલંબ રહિત નિરંતર અસહ્ય પ્રહારો ઉપરાઉપરી પડ્યા જ કરે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ? મુ. ] ભાગ્યોદય અને પુન: રાજ્યપ્રાપ્તિ. સ્વભાવત: ક્ષેત્રના અનુભાવથીજ જ્યાં શીત ઉષ્ણુ વિગેરે અસહ્ય વેદનાઓ રહેલી છે અને તે સિવાય પૂર્વના વૈરને સભારી સંભારી અત્યંત ક્રોધાંધ અની જ્યાં રહેલા નારકીઆ પરસ્પર એક બીજાઓને આયુધાના પ્રહારો કરે તેની વેદના, આવી રીતે પરમાધામીકૃત, ક્ષેત્રકૃત, અને પરસ્પર ઉરિત આમ ત્રણે પ્રકારની વેદનાથી ભરપૂર નરકગતીમાં અસહ્ય યાતનાઓ સહન કરવી સારી પણ એ સ્ત્રીના ભરથાર થવું કદી પણ ઇચ્છવાયેગ્ય નથી, અર્થાત્ આ સર્વ દુ:ખ કરતાં પણ તેને તેનું કષ્ટ અધિક છે. એ યુવતીઓના પ્રેમપાસમાં સપડાયેલા પ્રાણી હાય તેવા ક્ષુધાતુર થયેા હાય તેપણુ અન્નના દાણા સરખા પણુ મોઢામાં મુકવાને મેળવી શકતા નથી. ભાજન કર્યા વિના ભૂખ્યાજ પોતાના ધનધાન્યાદિથી ભરપૂર ઘરમાંથી પાછે નિકળે છે. તૃષાથી અત્યંત પીડાતા હોય પણ પાણીનું એક બિન્દુ પણ પીવાને માટે મેળવી શકતા નથી પાદપ્રક્ષાલનને માટે પણ પાણી મળી શકતુ નથી તેથી પદશાચ કર્યા વિના જ સુઈ રહેવાના અવસર આવે છે. ઉપર્યું ક્ત હેતુથી સ્પષ્ટ સમજાય એવું છે કે એપત્નીવાળા પતીથી ઘણુ કરીને સુખ ઘણુંજ વેગળુ જ રહે છે. આ પ્રમાણે શ્રીપુર નગરના રાજ્યની ધુરા ધારણ કરી પેાતાનું અખંડ શાસન વિસ્તારતા સાભાગ્યસંપન્ન સુંદરરાજા વારંવાર દેવનાં મધુરાં વચનામૃતનું સ્મરણ કરતા, અને તેને અર્પણ કરેલા ચિંતામણીરત્નની આરાધના કરતા, મારી પ્રાણવલ્લભા મદનામા તથા નદીના ભિન્ન ભિન્ન કિનારે રહેલા કિર્તિપાલ અને મહીપાલ નામના બન્ને પુત્રા કેવા સંકટને અનુભવ કરતાં હશે ? ખેર પણ હવે તેઓ મને ક્યારે મળશે ? આજ વિચારની જપમાળા જપ્યા કરતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સુંદર રાજાની સુંદર ભાવના [ પ્રકરણ પ , , ,, પ્રકરણ ૧૦ મું. પુત્ર સમાગમ, imming એક અવસરે કોઈ બે મુસાફરે લાંબો પંથ કાપતા F or કાપતા અનુક્રમે શ્રીપુરનગર તરફ આવતા હતા. નગર નજીક આવ્યું એટલે અને સ્વાભાવિક પ્રમાણતિરિક્ત પ્રવાસના થાકથી તેઓની ગતીમાં કિ.કાંઈક મંદતા આવી હતી છતાં પણ તેઓની ગતીની પ્રઢતા યુવાવસ્થાની પ્રઢતા જણાવતી હતી. દૂરથી તેઓનું શારીરિક બંધારણ તેમજ ઉંચાઈ વિગેરે લગભગ સરખાજ માલુમ પડતાં હતાં અને તેથી તેઓનું વયપ્રમાણ પણ દૂરથી લગભગ સરખું હોય તેવો ભાસ થતો હતે પણ નજીક આવતાં તેઓના વયપ્રમાણ સંબંધી સમાનતાની ભ્રાંતિ દૂર થતી ગઈજેમાંથી એકની વય બીજા કરતાં ન્યૂન જણાતી હતી. બન્નેની આકૃતિ તે લગભગ સમાન હોવાથી તેઓ એકજ માતપીતાના પુત્ર સગા બંધુઓ હોય તેવું સહજ અનુમાન થઈ શકતું હતું. તેઓની મુખાકૃતિ ઉદાસીનતાથી છવાઈ રહી હતી. વય પ્રમાણે જે સંદર્ય ઝળકવું જોઈએ તેમાંનું કશું નહતું. શરીર પર સુંદર પોષાક તે દૂર રહો, પરંતુ સાદા વસ્ત્રો પણ ફાટાં ટુટાં જીર્ણ અને સંપૂર્ણ હતા. તેઓના અંગપર રહેલી શ્યામતાથી તેવું સહજ અનુમાન થઈ શકતું હતું કે તેઓ ભયંકર અટવીઓમાં શીત આપવિગેરે દુ:સહ કષ્ટ સહન કરતા અથડાતા અટવાતા અહિં આવી પહોંચ્યા હશે. આ સ્થિતિ છતાં પણ તેઓને શરીરબંધારણથી અને મુખની લાવણ્યતાથી તેઓ ક્ષત્રીય વીર હોય તેવો ભાસ થત હિતે. બન્ને યુવકોએ નગરમાં પ્રવેશ કર્યો અને પાસે ધન વિગેરે સામગ્રી નહિ હોવાથી આજીવિકા ખાતર કે સાધનસંપન્ન ધનિકની સેવા કરી ઉદરપોષણ કરવાને વિચાર કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સુ] પુત્ર સમાગમ. ૧૧૩ વાંચકા! આપણે ગત પ્રકરણમાં જોઇ ગયા કે નૂતન અવનીપતી સુંદર ભૂપાલના ભાગ્યેાદયે શ્રીપુરનગરનું રાજ્ય દરેક પ્રકારના સાધનેાથી દીન પ્રતિદિન વૃદ્ધિજ પામતું હતું, જેના પ્રમાણમાં રાજ્યની આબાદી માટે તેમજ પ્રજાના સંરક્ષણ માટે તેના પ્રત્યેક સાધના વધારવાં એ પણ રાજાની એક ફરજજ છે. સાચા પ્રજાના નાથ ત્યારેજ કહી શકાય કે જ્યારે પ્રજાને નડતી અડચણા દૂર કરી તેની જરૂરીઆતા પુરી પાડે અર્થાત્ ધન વિગેરે પ્રાપ્તિના માર્ગ સરળ કરે અને સર્વ પ્રકારે તેનું રક્ષણ કરે. કહ્યું છે કે-“ યોગક્ષેમન્નાથ: ” ચૈત્ર અપ્રાપ્ત 0 વસ્તુની પ્રાપ્તિ અને ક્ષેમ–પ્રાપ્ત વસ્તુનું સંરક્ષણ, વિવેકી રાજા સાચા પ્રજાને નાથજ હતા, અને કાર્યમાંથી એક પણ કાર્ય તેના બુદ્ધિ આદર્શ માં ન્યુન ભાસતું ન હતું. ઉપર દર્શાવેલા ઉભય કાર્યના પ્રત્યેક સાધના પૈકી પ્રજા સંરક્ષણની ખાતર રાજ્યમાં સૈન્યની ભરતી પણ કરવામાં આવતી હતી. બન્ને યુવકે નગરના રાજમાર્ગ પર ચાલ્યા જતા હતા તેવામાં કોઇ સૈન્યનાયકની ષ્ટિ તે બન્ને યુવા પર પડી. ઈંગિત આકારથી અથી અનુષ્ય જાણી અને પેાતાની પાસે એલાવ્યા અને તેઓને શ્રીપુરનગરમાં આવવાનું કારણ પુછ્યું. અન્ને યુવકોએ પાતાને પરદેશી તરિકે ઓળખાવી આજીવિકા ખાતર નોકરી કરવાની ભાવના જણાવી. સેનાધિપતિએ બન્નેને મજબુત આંધાવાળા જોઈ લશ્કરી તાલીમ માટે સંપૂર્ણ યાગ્યતાવાળા દેખ્યા. જેથી તેએની ચાગ્ય વ્યવસ્થાપૂર્વક તેજ કાર્યમાં નિમણૂંક કરી. ઉત્સાહી અને યુવકા પણ ઉલટભર અભ્યાસ કરી શસ્ત્રવિદ્યામાં નિપુણ થયા. શ્રીપુર નગર મહા વિશાળ અને વિવિધ પ્રકારની રમણીયતાથી ભરપૂર હતું. રાજધાની હાવાથી અનેક પ્રયોજન નિમિત્તે આવતા સ્વદેશીય તથા દેશાન્તરીય જનાને સમૃહુ અહિંઆં વિશેષ દૃષ્ટિગોચર થતા હતા. તેમજ વ્યાપારનું પણ અહેાળું સાધન હાઈ દ્રવ્ય કમાવાના અભિલાષી કેટલાક વ્યાપારીઓએ તે દેશાન્તરથી આવી અહિં આજ સ્થિરવાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સુંદર રાજા સુંદર ભાવના, [પ્રકરણ કર્યો હતો. એક અવસરે કોઈ ધનાઢય વ્યાપારી વ્યાપાર નિમિત્તે દેશાંતરમાં પરિભ્રમણ કરતો મોટા સમુદાયની સાથે અધિક લાભની આશાથી નગરની બહાર આવી પહોંચ્યા અને સાર્થમાં મનુષ્યને સમૂહ વિશેષ હોવાથી નગરની બહાર પરિસરમાં જ પિતાના તંબુ તાણ્યા. ધનવાન સાર્થવાહ માત્ર ધનનો સંચય કરવામાંજ કુશલ હતો એમ નહિ પરંતુ વ્યવહારકુશળ પણ હતો અને વિવિધ દેશાંતરમાં ભ્રમણ કરી અનેક પ્રકારના મનુષ્યને પરીચયમાં આવી અનેક અનુભવ મેળવ્યા હતા તેથી ઊંચિત કિયા કરી સાર્થવાહે પ્રથમ તો રાજાને ગ્ય ભેગું કરી તેમની પ્રીતિ સંપાદન કરવાનો નિર્ણય કર્યો. પોતાની સાથે રહેલા બીજા ધનવાન શેઠીઆઓને સાથે લઈ રાજભવનમાં ગયો અને લેણું મુકી રાજાની મુલાકાત લીધી. રાજાએ પણ શેઠનું સ્વાગત કર્યું. દેશાન્તરના આશ્ચર્યજનક દ સંબંધી સમાચાર પુછયા. સાર્થવાહ અને રાજા વચ્ચે ઘણા સમય પર્યત વાર્તાલાપ થયે, બને પ્રસન્ન થયા. પછી સાર્થવાહ રાત્રીએ પોતાના સમુદાયની રક્ષા માટે કેટલાક લશ્કરની માંગણી કરી. રાજાએ પણ સાર્થવાહની માંગણીને અનુસાર તરતજ પોતાના સેનાધિપતીને સાર્થની રક્ષા નિમિત્તે પહેરે ભરવા હુકમ કર્યો. તરતજ સેનાધિપતીએ આયુધસહિત પિતાના લશ્કરને સાર્થવાહના સમુદાયની રક્ષા માટે મોકલી આપ્યું અને સેનાપતીએ દશાવ્યા મુજબ પહેરે ભરવા માટે અમુક આકારમાં ગોઠવાઈ ગયું. આ પ્રમાણે રાજાની આજ્ઞાથી આરક્ષકનિરંતર રાત્રીએ પોતાની સેનામારફત સાર્થવાહના સમુદાયની રક્ષા કરતે હતે. કોઈએક અવસરે સેનાધિપતીએ નવા આવેલા બન્ને પરાક્રમી યુવક બંધુઓને આ કાર્ય માટે યોગ્ય થયેલા જાણી અન્ય લશ્કરની સાથે સાથે સંરક્ષણ માટે મોકલ્યા અને તે બને યુવકોને અમુક એક દિશા તરફ પહેરો ભરવાનું સુચવ્યું. બને ક્ષત્રીય યુવકે જે કે સામાન્ય સ્થિતિને અનુભવ કરતા હતા છતાં પણ તેનામાં ગુણે તે અસાધારણુજ હતા. દુનિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મું. ] પુત્ર સમાગમ. ૧૧૫. યામાં સારા નરસા અનેક અનુભવ અનુભવીને પુન્યશાળી મનુષ્યના નિર્મલ અંતઃકરણમાં જે સ્થિરતાગુણને પ્રાદુર્ભાવ થાય તે સ્થીરતા અને ગંભીરતા ઉન્માદ દશામાં પ્રેરનારી ઉછરતી વયમાં પણ તે યુવકોના હદય પટપર તરવરી રહી હતી. આ ગુણોની સાથે તેઓ એકનિષ્ઠાથી સ્વામિનું કાર્ય કરવાની સદ્ભાવનાવાળા હતા. કેઈ પણ પ્રકારે મિના કાર્યને વિનાશ કરી નિમકહરામન જ થઈએ, આવી વૃત્તિઓ હંમેશાં તેઓને ઉદાર અંતઃકરણમાં ઉદય પામતી હતી, આજ ઉદ્દેશથી તેઓ વિચારતા હતા કે આપણે સંપૂર્ણ રાત્રી જાગૃત દશામાં રહી પહેરો ભરવાની છે. રખેને આપણાથી નિદ્રાદેવીના પાસમાં સપડાઈ સ્વામિની આજ્ઞાને અનાદર ન થઈ જાય. માટે આપણે કોઈ વિદજનક કથા કરીએ કે જેથી આપણા સ્વામિની આજ્ઞાનું અખંડ પાલન થાય અને સમગ્ર રાત્રી પણ આનંદભેર વ્યતીત થાય. છેવટે બેમાંથી લઘુવયવાળા યુવકે પિતાના બંધુને કહ્યું કે, ભાઈ ! તેજ કોઈ ચમત્કારી દષ્ટાંત સંભળાવ. મહાટા બંધુએ તેમની વાત સ્વીકારી અને પોતાનું આત્મચરિતવૃત્તાંત તેની આગળ નિવેદન કરવાની શરૂઆત કરી. રજની ઘણ વીતી જવાથી સાર્થવાહના સમુદાયમાં ચારે બાજુએ શુન્યકાર છવાઈ રહ્યો હતો, છતાં પવનના સુસવાટા પહેરેગીરોના પકાર અને ઘુઅડ શિયાળ વિગેરે પ્રાણુઓના ભયજનક શબ્દ વચ્ચે વચ્ચે શ્રવણપથમાં પડતા હતા. કેટલેક અપવાદ છોડી નિદ્રાદેવીનું સામ્રાજ્ય સર્વત્ર સ્થપાઈ રહ્યું હતું. આ પ્રમાણે સર્વ સમુદાય જ્યારે નિદ્રાધીન થયો હતો તે અવસરે જે સ્થલે બને રક્ષક યુવકો વાર્તાલાપ કરે છે, તે સ્થળથી અત્યંત નજીકનાજ તંબુમાં મહાદુઃખીણિ કોઈ દીન અબલા જવરાતુરની જેમ દીધું અને ઉષ્ણ શ્વાસોશ્વાસ નાંખતી શકાકુલ હૃદયે મહા વિચારશ્રેણીમાં આરૂઢ થઈ હતી. “હા! દેવ ! આ દીન અબળા ઉપર આ શો જુલમ ! તારા સઘળા મને રથ પૂર્ણ થઈ ચૂક્યા છે માટે હે વિધિ ! હવે તે તે અનુકુલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સુંદર રાજાની સુંદર ભાવના. [પ્રકરણ થા અને મારા પ્રાણપતીનો મને સમાગમ કરાવી આપ. અરે! કેણ જાણે તે પણ કેવી અધમ દશાને અનુભવ કરી રહ્યા હશે ? અરે પ્રાણનાથ ! હવે તો આપ શીધ્ર દર્શન દઈ આ દાસીને ઉદ્ધાર કરે. આપના વિના આ દાસી ક્ષણભર પણ જીવી શકે એમ નથી. મારા કમળ મુગ્ધ બાળકો મારા વિના કેવું દુ:ખી જીવન ગાળતા હશે? તેઓ ક્યાં હશે ! નિર્દય દેવે મારી ઉપર જુલ્મ ગુજારવામાં કાંક પણ મણું ન રાખી. મને અન્ય ચાહે તેવું દુઃખ હોય પરંતુ મારા પ્રાણનાથ અને મારા પુત્રને સમાગમ સદાને માટે સ્થાયી હોત તે મને કશુંજ દુ:ખ ન હતું પણ દુર્ભાગીણીની ભાગ્યમાં તે કયાંથી હોય? કટીશ: ધન્ય છે તે સતિશિ. રોમણી સ્ત્રીઓને કે જેઓ નિરંતર ચાવજ જીવપર્યત શુદ્ધ અંત:કરણથી દેવની માફક પિતાને સ્વામીની સેવા કરી મ નુષ્યજીવનને સફળ કરે છે. સ્વામીના પ્રત્યેક કાર્યમાં પિતે સહાયક બને છે. ટુંકાણમાં કહીએ તે તેઓ પોતાના સ્વામીને હમેશાં આનંદમગ્નજ રાખે છે પણ મારું તે સ ભાગ્ય ન મળે કે સ્વામિના સમાગમમાં રહી તેમના ચરણ કમલની સેવાને અપૂર્વ લાભ મેળવું. અરે ! સમાગમની વાત તે દૂર રહો એવી વિષમસ્થિતિમાં હું સપડાઈ છું કે જ્યાં સ્વામીના સુખદુ:ખની ભાળ પણ મળી શકતી નથી. ખેર મારા ભાગ્યનો ઉદય ચઢીઆતો હશે તો સઘળું મને આવી મળશે તેની મારે ચિંતા કરવાથી પણ શું વિશેષ ! ભવા તરમાં તેવા દુક ઉપાર્જન કરતાં યા કોઈને અંતરાય કરતાં એ વિચાર ન આવ્યું કે આ કુકર્મોના કટક વિપાકે મારે ભોગવવા પડશે ! હવે માત્ર વિચારવાનું એટલું જ કે હે આત્મા ! પ્રાપ્ત થયેલી આ આપત્તિને શાંતિપૂર્વક સહન કરી લે કે જેથી આર્તધ્યાનજન્ય નવીન દુષ્કર્મો ઉત્પન્ન ન થાય અને તેથી ભવાંતરમાં આવાં કષ્ટ સહન કરવાને અવસર ન આવે. બીજાં શારીરિક કષ્ટ કરતાં સાચું કષ્ટ તે મારે એજ છે કે આ પાપી સાથે વાહના કારાગૃહમાં મારે ક્યાં સુધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સું. ] પુત્ર સમાગમ. ૧૨૭ 4 ,, રહેવું ! અરે આ કારાગૃહનું કષ્ટ પણ ભલે હા ! જો મારા શીલવ્રતને કોઇ પણ પ્રકારે આંચ ન આવે તેા વ્હેતર કે એ કષ્ટ પણ હું સહન કરી લઇશ, પણ કુટીલ સાર્થવાહના હવે ભાસે પહાંચી શકતા નથી. હે અસ્ય રહેલાં દેવ દેવીએ ! મારા નિર્મલ માર્ગમાં કટકભૂત આ સાર્થવાહથી મારા નિસ્તાર કરા, અગર અ ંત:કરણની કુટિલતાના જડમૂળથી વિનાશ કરી તેને સન્મતિ સમર્પી કે જેથી હું સુખપૂર્વક મારા શીલવ્રતનું રક્ષણ કરૂ. આટલા દીર્ઘકાળ પર્યંત અનેક કષ્ટો વેઠીને પણ હું મારા શીયલ વ્રતને અખંડ પાળી શકી છું પણ ભવિષ્યમાં વિષયાંધ સાથે વાહ મારી ઉપર શુ ખ્રુશ્મ કરશે તે સમજી શકાતું નથી. આ પ્રમાણે તે દુ:ખી અમલા મધ્ય રાત્રીના અવસરે પેાતાના કષ્ટ સબંધી અનેક વિચારચક્રમાં આગળ વધ્યે જતી હતી. તેણીનુ આખુ અંગ અત્યત જીર્ણપ્રાય વસ્ત્રોથીજ આચ્છાદિત હતું, પેાતાના શીલસંરક્ષણની ખાતર ઘણું ખરું તે સ્ત્રી આખી રજની જાગ્રતદશામાં ગુજારતી હતી. આ અવસરે તેજ દિશામાં પહેરા ભરવા આવેલા અન્ને યુવકા પોતાના આત્મચિતવૃત્તાંતમાં લયલીન અન્યા હતા. મધ્યરાત્રીને લીધે તે વખતનું વાતાવરણ ઘણું શાંત હાવાથી મંદ સ્વરનું ઉચ્ચારણ પણ નજીક રહેલા મનુષ્યના કર્ણ યુગલ સુધી પહોંચી વળે તેવું હતું એટલે કે નજીક રહેલા મનુષ્ય સાંભળવા ધારે તે અક્ષરશ: સઘળી હકીકત સ્પષ્ટરીતે સાંભળી શકે, પરંતુ આપણે ઉપર જોઇ ગયા કે આ અવસરે માત્ર દુખીણી દીન અમળાને છોડીને લગભગ સઘળે! સમુદાય નિદ્રાધીન થયા હતા. તે દીન અમલા પણું શાસાગરમાં નિમગ્ન થઇ રહી હતી, અવારનવાર તેના હૃદયમાં પોતાના દુ:ખસ ધીજ વિચારશ્રેણી ચાલતી હતી, એટલે આ અવસરે તેનું પણ લક્ષ તેની વાત સાંભળવા પ્રત્યે ઉપેક્ષાવૃત્તિવાળુ હતું, છતાં પણ એકાએક તેાન કર્યું યુગલપર બન્ને યુવકના શબ્દ અથડાયા એટલે તેનું ચિત્ત સાંભળવા તરફ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ દોરાયું, તેના અંતરમાં ચાલતી વિચારણ એટલેથીજ વિરામ પામી. શબ્દો પણ કાંઇક પરિચિત લાગવા માંડ્યા એટલે ક્ષણે ક્ષણે સાંભળવા પ્રત્યે આકાંક્ષા વિશેષ વૃદ્ધિ પામવા લાગી. એકાગ્રચિત્ત તેઓની વાત સાંભળતાં તેનું હૃદય ભરાવા લાગ્યું. જેમ જેમ વાત આગળ વધતી જતી તેમ તેમ તેના કેમલ અંત:કરણપર આઘાત પડતો હતો. તેના નેત્રમાંથી અશ્રુધારાને પ્રવાહ પડવા લાગે અને સાથે આનંદની ઉમિઓ પણ ઉછળવા લાગી. એકી સાથે પરસ્પર વિરોધી ભાવે તેના અંતરમાં આવિર્ભાવ પામ્યા. અનુક્રમે મહાટા બંધુએ પોતાના લઘુબંધવ આગળ સઘળું આત્મવૃત્તાંત વર્ણવી દીધું, બનેને વાર્તાલાપ સમાપ્ત થયે. અત્યાર સુધી ગુપ્ત રહેલ તે દીન અબળાને સ્નેહ અને શોક હવે તેનાથી ગુપ્ત રાખી શકાય નહિ, તેનું હૃદય ઉભય ભાવને પ્રગટ કરવાની તીવ્ર ઈચ્છાવાળું થયું, કહે કે સ્નેહ અને શેકે તેને મુગ્ધ બનાવી દીધી. પિતાના તંબુમાં કે બહાર કઈ પણ અવસરે જેણે નિસ્રદષ્ટિ સિવાય કોઇના પ્રશ્નને પ્રત્યુત્તર પણ આ નહેાતે, કદી પણ જેણે સ્ત્રીસમુદાયમાં પણ ઉચ્ચ સ્વરે કેઈની સાથે વાર્તાલાપ કર્યો નહોતે, તે દુખીણ અબલાને આ અવસરે એકાએક જોર આવી ગયું અને એકદમ ખુલ્લી રીતે તંબુની બહાર નીકળી અને જે સ્થળે તે બન્ને યુવકો પહેરે ભરતા હતા તે તરફ ઝડપથી દોડી આવી અને છેક બન્નેની પાસે જઈ ઉચ્ચ સ્વરે રૂદન કરતી તેઓને કંઠે વળગી પડી. “હા ! મારા વ્હાલા પુત્ર! ! આજે મંદભાગીની માતાને તમે ઘણા લાંબા કાળે પણ મળ્યા.” આ પ્રમાણે બોલતી ફરી પણ મોટા અવાજથી પ્રગટપણે રૂદન કરવા લાગી. એક તરફ પુત્રોની કહાણું હૃદયમાં તરવરી રહેલી હોવાથી તેનું હૃદય અંતરથી દાવાનળની જેમ બળતું હતું તેથી જ તેનું રૂદન અલિત ગતિએ ચાલુજ હતું. અરે! મારા વ્હાલા પુત્ર ઉપર પણ વક વિધાતાનો આવે દિારૂણ કોપ ! ત્યારે બીજી તરફ અતુલ દુઃખસમૂહમાં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ 1 1 1 1 */ y u v * / M p 3 ૧૦ મુ.] પુત્ર સમાગમ અનાયાસે એકાએક વહાલા પુત્રોને સમાગમ તેના અંતરઆત્માને આનંદરસમાં ગરકાવ કરતું હતું, પણ દુનિયામાં કહેવાય છે કે “અકરમીનો પડીઓ કાણે.” દુ:ખસંદેહમાં ઘેરાયેલી દીન અબળાને થયેલું પુત્રસમાગમ જન્ય અપમાત્ર સુખ તે પણ દૂદેવને ગમ્યું નહિ અને ક્ષણભરમાં તે સુખને ઉચ્છેદ થવાને અવસર આવી લાગ્યું. દીન અબળાના હદયદ્રાવક રૂદનનો કેલાહલ સાંભળી નીદ્રાધીન થયેલા સાથેના સઘળા મનુષ્ય એકદમ જાગૃત થઈ ગયા, મનુ ને કોલાહલ સાંભળી મધ્યના તંબુમાં રહેલા સાર્થવાહની પણ નિદ્રા એકાએક ઉડી ગઈ, એકદમ શય્યામાંથી ઉઠી પિતાના માણસો સહિત ત્યાં આવી પહો. ધીમે ધીમે સાર્થના માણસે પણ તે સ્થળે ભરાવા લાગ્યા. ક્ષણભર પહેલાં જે સ્થાન શાંત વાતાવરણથી વ્યાપ્ત હતું જ્યાં પહેરેગીરો સિવાય એક પણ મનુષ્યનું ગમનાગમન કે ઉ. ચાર સરખો પણ ન્હોતે થતો, તે સ્થાન આ અવસરે મનુષ્યની મેદનીથી ભરપુર ભરાઈ ગયું અને ગગનભેદી અવાજેથી કોલાહલમય બની ગયું. તે અબળાની અને યુવક પહેરેગીની ચેષ્ટા જોઈ સાથે વાતુ અતિશય રેપારૂણ થઈ ગયો. એકદમ પિતાના મનુષ્યોને હકમ કર્યો કે- જાઓ બલાત્કારથી પણ તે બન્ને પહેરેગીરને છુટા પાડી અત્યારે તમારા સ્વાધીનમાં રાખો. સાર્થવાહની આજ્ઞા થતાં જ માણસે બન્ને પહેરેગીરેને પકડી પોતાના તંબુમાં લઈ ગયા. પુત્રવત્સલ દુ:ખીણ માતાથી પુત્રનું આ દુઃખ જોઈ શકાયું નહિ, તેને તો દાઝયા ઉપર ડામ જેવું થયું, આપત્તિમાં અધિકાધિક વધારે થયે, ડુસકે ડુસકે રૂદન કરતી અને પિતાના વહાલા પુત્રો ઉપર લાંબી દૃષ્ટિ ફેંકતી શકવ્યાસ વદને નછૂટકે પિતાના સ્થાને ગઈ. રજની ઘણું બાકી હોવાથી સમુદાયમાં ફરીથી શાંતિ વ્યાપી ગઈ. સઘળાઓ નિદ્રાદેવીના સંગજન્ય સુખને અનુભવ કરવા લાગ્યા. દીન અબળા તે સ્વાભાવિકરીતે દુખને લઈને ઘણું ખરું સમગ્ર રાત્રી જાગૃતદશા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ માંજ ગુજારતી હતી તેમાં પણ આ વેળાએ તો તેને પુત્રવિયે ગના દારૂણ દુઃખે શાંતિજન્ય સુખ તો ક્યાંથી જ હોય! દુઃખ અબળાએ બાકી રહેલી સઘળી રાત્રી પુત્ર સંબંધી અને સંકલ્પ વિકલ્પમાં વ્યતીત કરી. પુત્રોના દુ:ખ સ્મૃતિપથમાં આવતાં વારંવાર તેનું હૃદય ભરાઈ આવતું હતું અને ઉંડ નિસાસા નાંખતી હતી. અરે! હવે મને મારા વ્હાલા પુત્ર કયારે મળશે? હું તેઓનું મુખ કયારે દેખીશ ? કુટી સાથે વાહ મારા પુત્રને કેવું સંકટ આપશે તે કાંઈ કલ્પી શકાતું નથી. આ પ્રમાણે અનેક પ્રકારના વિચારમાંને વિ ચારમાં પ્રાતઃકાલ થયો અને નિશાદેવીનું અંધકારમય સામ્રા જ્ય વિલય પામ્યું. પૂર્વ દિશામાંથી અરૂણને રક્ત પ્રકાશ ભૂમંડળપર વિસ્તાર પામ્યો. સાથે વાહના સમુદાયમાં પણ કાલનિવેદક પુરૂષોએ પ્રાત:કાલનાં ચોઘડીયાં વગાડયાં. લેકે જાગૃત થયા અને પોતાની નિત્યક્રિયામાં મશગુલ થયા. બીચારી દીન અબળા તો શોકસાગરમાં ઉંડી ઉતરી ગઈ હતી, આજે તે તેને નિત્યક્રિયાનું ભાન પણ નોતું. સમુદાયના અધિપતિ સાથે વાહ પણ અવસર થતાં શય્યામાંથી ઉઠા, ઉડતાની સાથેજ શત્રોનો બનાવ તેના હદય આગળ ખડો થયે એટલે દરરોજ કરતાં કાંઈક વહેલા રાજસભામાં જવાને ઈરાદો રાખે. જલ્દીથી સ્નાન વિગેરે પ્રાત:કાલનાં કાર્ય કરી સુંદર પિશાકથી સરું થયે અને બન્ને બંદીવાનેને સાથે લઈ રાજદરબાર તરફ ચાલે. આ અવસરે મડારાજા પણ પોતાની નિત્યક્રિયાથી પરવારી રાજસભામાં આવી પહોંચ્યું હતું અને જોવામાં રાજા અન્ય રાજકાર્યમાં ગુંથાવાની શરૂઆત કરતો હતો, તેવામાં દૂરથી બંદીવાનોની સાથે સાર્થવાહે મહારાજાની હજુરમાં હાજર થઈને નમસ્કાર કર્યો. મહારાજાએ તેનું ઊંચિત સન્માન કરી યોગ્ય આસને બેસાડવા પ્રબંધ કર્યો, અવનીપતિનું ચિત્ત સાર્થવાહ તરફ હતું એટલે વ્યવહારકુશળ સાર્થવાહે પિતાની હકીકત શરૂ કરી. થડા પરિચયમાં પણ મહારાજાને અને સાથે વાહને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ ૬૦ મું ] પુત્ર સમાગમ ૧૨૧ સારો સંબંધ બંધાયેલો હોવાથી સાર્થવાહ છુટથી રાજાની સાથે વાતચીત કરી શકતો હતો. આ અવસરે પણ તેણે ઉપાલંભ પૂર્વક માહારાજને વિજ્ઞપ્તિ કરી “મહારાજા ! આપ જેવા ન્યાયી પ્રજાપાલકના આજ્ઞાધારી સેનાધિપતિએ અમારા સમુદાયનું રક્ષણ કરવા ઘણા સારા પહેરેગીરો મેકલ્યા કે જેઓની વફાદારીની વાત પણ દુનિયામાં ન થઈ શકે ! જેનાથી રક્ષણ થવાની આશા રાખીએ તેનાથી જ છે ભક્ષણ થવાનો અવસર આવે તે કહેવું કોને ! મનુષ્યહરણ જેવો મહટામાં મેહટ ગુન્ડે આપના રાજ્યની છત્રછાયા નીચે થાય તે કેવું કહેવાય તે આપને જ વિચારવું ઘટે છે. આપ હજુરની સમક્ષ ઉભેલા આપનાજ પહેરેગીરાને જુઓ, જેઓએ રાત્રીએ ચાકી ભરતાં અમારાજ માણસ સાથે પૂર્તતા કરી', આ પ્રમાણે કહી સાથે વાહે પિતાની દષ્ટિએ નિહાળે સઘળો વ્યતિકર હારાજાને કહી સંભળાવ્યા. રાર્થવાહની હકીકત સાંભળી ન્યાયી અને પ્રજાપાલક રાજાના અંત:કરણમાં જબરો આઘાત થયો, ને રેષથી રક્તવર્ણવાળા થઈ ગયાં છતાં પણ રાજા નિવિવેકી નડે. અત્યાર સુધીની જીંદગીમાં તેણે આવા અનેક અનુભવો મેરા હતા. સાહસ કરવામાં કેવાં ગંભીર પરિણામો રહેલા છે તેનો ખ્યાલ તેની દષ્ટિબાહ્ય નહોતો, એટલે પૃથ્વીપતિએ પોતાના ઉછળતા હદયને પ્રથમ સ્વસ્થ કર્યું અને પાસે રહેલા સેનાધિપતિને મધુર અવાજે પ્રશ્ન કર્યો કે–આ બને પહેરેગીરે કેણ છે અને કેટલા વખતથી તમારા હાથ નીચે નોકરી કરે છે ? મહારાજાના મુખમાંથી નીકળતી ઉપર્યુક્ત પ્રશ્નોભિત મધુરી વાણીએ સૈન્યાધિપતિના ઉદ્વિગ્ન અંત:કરણને સાંત્વન આપ્યું, કેમકે સાર્થવાહની હકીકત સાંભળતી વખતે જ તે આસો બની ગયે હતું, તેમાં પણ મહારાજાના રાષ્ટ્રણ નેત્રથી તે વિશેષ પ્રકારે ભયભીત બન્યો હતો. મહારાજાના પ્રશ્નના ઉત્તરમાં તેણે હાથ જોડી નમ્રવદને નીચે પ્રમાણે કહ્યું:- કે દેવ ! તેઓ કોણ છે તે હું જા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧રર સુંદર રાજાની સુંદર ભાવના [ પ્રકરણ ણતો નથી, અ૫ મુદત પહેલાં તેઓ પરદેશી મુસાફર તરીકે આપણા નગરમાં આવ્યા હતા અને આજીવિકા ખાતર નગ-1 ૨માં ચારે બાજુએ પરિભ્રમણ કરતા મેં જોયા, તેઓના શારીરિક બંધારણને અનુસાર લશ્કરી તાલીમ માટે યેગ્ય જાણે તેઓને મેં બોલાવ્યા અને આપના સેવક બનાવ્યા. એટલે કે કેટલાક વખતથી તેઓ આપણી પાસે છે એટલું જ માત્ર હું જાણું છું. આ અવસરે રાજાના અંત:કરણમાં કઈ અવI નવો વિચાર કુરી આવ્યો, અને યુવકો તરફ નિહાળી નિહાળીને રાજાએ જોવા માંડ્યું, અવલોકન કરતાં કરતાં મહારાજાનાં નેત્રે પ્રશમરસવાહી બન્યાં અને અંતરમાં આ નંદની ઉર્મિઓ ઉછળવા લાગી. કZe :પ્રકરણ ૧૧ મું. પાપ ડે કુટ . iiiiiiii Joi જ ::unjuminiulius વાંકી ચકો સમજી શકયા હશે કે સાર્થવાહના સમુ. દાયમાં રાત્રીએ પહેરો ભરનાર આ બન્ને યુવકે ફી નદીના ભિન્ન ભિન્ન કીનારે વિખુટા પડેલા - સુંદરરાજાના કીર્તિપાલ અને મહીપાલ ના Eી છે. .. મને બન્ને પુત્રો હતા અને રાત્રીએ આ અને યુવકનો વાર્તાલાપ સાંભળી “હા મારા વ્હાલા પુત્રો મંદભાગીની મને લાંબા કાળે પણ તમે મળ્યા,” આ પ્રમાણે બેલી કઠે વળગી રૂદન કરનાર અબળા તે તેની માતા અને સુંદરરાજાની પ્રાણવલ્લભા મદનવલ્લભજ હતી. એક તરફ નદી કિનારે બન્ને પુત્રોએ ઘણી મુદત સુધી પિતાની રાહ જોઈ પણ નિયમિત મુદત સુધી વિધાતાએ નિર્માણ કરેલ પિતાને વિગ તેઓથી ભાંગી શકાય નહિ. આખરે થાદીને બને નિરાશ બાળકે દેવના મેળામાં પોતાનું માથું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું. ] પાપનો ઘડે કુટ. ૧૨૩ મુકી સૃષ્ટિમંડળમાં ભમવા લાગ્યા. અનેક પર્વત, નદીઓ, દુર્ગમ ખીણે, ભીષણ અટવીઓ વિગેરે વિગેરે સ્થળોમાં - રિભ્રમણ કરતા અને અનેક સ્થાને આજીવિકા ખાતર અતુલ કષ્ટો સહન કરતા ભવિતવ્યતાના નિવેગે બને બંધુઓ એક સ્થળે એકત્ર થયા અને ફરતા ફરતા શ્રીપુરનગરની બહાર આવી પહોંચ્યા અને સેનાપતીના હાથ નીચે નોકરી રહ્યા. ત્યારે બીજી તરફ આપણે જોઈ ગયા છીએ કે સ્વભાવત: વિષયલંપટી અને ઉખલ પ્રકૃતિના સેમદેવે પૃથ્વીપુર નગરથી મદનવલ્લભાનું હરણ કરી, રાણે રાજા, અને મુગ્ધ બને બાળકોના અંત:કરણ ઉપર સખ્ત આઘાત કર્યો હતો. ત્યારપછી માર્ગમાં તેને તેના શીયલવ્રતથી ચલાવવા માટે અનેક પ્રપંચ કર્યા, પરંતુ સુલક્ષણી સતી સમક્ષ સર્વ ઉપાયે નિષ્ફળ નિવડ્યા, છેવટે બલાત્કાર કરવા ઉત્સુક થયે પશુ રાણીના રેષારણ નેત્રથી તે ધ્રુજી ઉઠે તેની હિંમત ચાલી શકી નહિ, પિતાને એકપણ પ્રયાસ નહિ સફળ થયેલે જોઈ રોષથી બીજી રીતિએ રાષ્ટ્રને અધિક કષ્ટ આપવા લાગ્યો પણ રાણીને તે કષ્ટ કષ્ટરૂપે ન હતું. જે કે સાર્થવાહે રાણીને આપવામાં લેશ માત્ર પણ મણા રાખી નથી છતાં પણ શીલવતી રાણીએ સઘળું શાંતિપૂર્વક સહન કર્યું. એક બલાવાર સિવાય સાર્થવાહ સઘળું કરી ચૂક્યો પણ તેને તો પાના સર્વ પ્રયત્નમાં નિરાશાજ મળી. બલાત્કાર કરવાનું સાહસ તો તે એટલાજ માટે ખેડતો ન હતું કે રખેને હું સતીના શ્રાપને જોગ ન થઈ પડું! આ પ્રમાણે રાણી નિષ્ફર હદયી એમદેવ સાર્થવાહના નિબિડ પંજામાં સપડાઈ અતુલ કષ્ટો સહુન કરતી સાથે વાહની સા જ દેશાટન કરતી હતી. બીજા કષ્ટ કરતાં તેને માત્ર ભય એજ હતું કે રખેને સાર્થવાહ મારા શીલને ભ્રશ કરે અને એટલાજ માટે ઘણું ખરું સમગ્ર રાત્રી જાગૃતદશામાં જ ગુજારતી, હૃદયમાં પ્રાણેશનું જ ધ્યાન ધરતી હતી. અનુક્રમે દેશાટન કરતો તેજ સમદેવ સાર્થવાહ જાણે રાણીના પુ. એટલાજ માટે જ સ્થાન એ રાણીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ યથી પ્રેરાઈને જ હોય નહિ તેમ શ્રીપુર નગરમાં આવી પહોંચ્યો અને ગતપ્રકરણમાં જણાવ્યા પ્રમાણે રાણીને પિતાના વ્હાલા પુત્રોનો સમાગમ થયો. સુંદરરાજાએ પણ પોતાના પુત્રને સારી રીતે ઓળખ્યા. ચિરકાલથી વિયેગી પિતાના વ્હાલા પુત્રોના દર્શન માત્ર થીજ રાજાના આનંદનો પાર રહ્યો નહિ. દિન રાતભર જેએને માટે રાજા ચિંતાતુર રહેતો હતો તેઓને આજે અણ ધાર્યો એકાએક સમાગમ થવાથી જાણે તેના અંત:કરણમાં નવું ચૈતન્યજ રેડાયું હોય તેવો ભાસ થયો અને જેમ શત્રુ સૈન્યના દળનું આક્રમણ કરતાં શૂરવીર દ્વાઓ પિતાના શરીરપર આવતા શત્રુઓના બાણપ્રહારને નિષ્ફલ કરવા ખાતર શરીરપર લોખંડનું બખ્તર ધારણ કરે છે તેમ રાજાએ પણ પિતાના શત્રુભૂત આપત્તિના કઠોર પ્રહારને નિષ્ફલ કરવા ખાતરજ હોય નહિ કે શું તેમ શરીરપર રોમાંચકવચ ધારણ કર્યું, અર્થાત્ મરૂભૂમીમાં ક૯પશાખી સમાન પુત્રના દર્શનથી ઉત્પન્ન થયેલા અત્યંત હર્ષાવેશથી રાજાની સઘળી રામરાજી વિકસ્વર થઈ પુત્રોને ઓળખ્યા પછી રાત્રી સંબંધી સાર્થવાહ કહેલી હકીકત ઉપર પણ રાજાની વિચારમાળા ફરી વળી, તેને એમજ લાગ્યું કે મારા પુત્રે કદી પણ અન્યાય માર્ગે પ્રયાણ ન કરે તે શું મનુષ્ય હરણ જેવો મહાપાપી ગુન્હો તેઓનામાં સંભવી શકે ખરો કદીજ નહિ, ત્યારે સાર્થવાહના કહેવા પ્રમાણે જે અબળાનો સાથે આ બન્ને પુત્રએ ધર્તતા કરી તે અબળા કોણ હશે વારૂ ! મારા હૃદયમંદીરમાં વાસ કરી રહેલી આ પુત્રોની માતા મદનવિદ્ગભા તો ન હોય ! હશે ! જે હશે તે હમણાં જ માલુમ પડશે. જો કે રાજાનું અંત:કરણ ઘણું ચપલ થવા લાગ્યું, જાણે એકી વખતેજ સઘળાં કાર્યો કરી નાંખી મારી ઈષ્ટ વસ્તુને પ્રાપ્ત કરી લઉં પણ લાંબો વિચાર કરી રાજાએ પોતાના ચંચલ મનને સ્થીર કર્યું અને સમજાવ્યું કે ઉતાવળ ન કર, સમતાનાં ફળ મીઠાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું. ] પાપનો ઘડે કુટછે. ૧૨૫ આ અવસરે પુત્રસ્નેહે પણ રાજાના અંત:કરણનું અજબ આકર્ષણ કર્યું. કાચાપોચાથી આ આકર્ષણ ઝીલી - કાય તેવું નહતું, જરૂર આકર્ષણમાં ખેંચાવું જ પડે પણ વીરશિરોમણી રાજા મહા વિચારશીલ હતો, આજુબાજુના પ્રસંગો અને ભવિષ્યનો વિચાર કર્યા પછી જ કોઈ પણ કાર્ચમાં પ્રવૃત્તિ કરતે હતો. આ અવસરે તેને એમજ લાગ્યું કે ભેદ ખુલ્લો કરતાં રખેને મારા કાર્યને વિનારા થાય માટે હાલ તો ગંભીરતાને આશ્રય કરવો એજ હિતકર છે. અદ્યાપિ પર્યત પહેરેગીરના વેષમાં રહેલા બન્ને યુવકોમાંથી કેઈએ પણ પિતાના પૂજ્ય પિતાશ્રીને ઓળખી શક્યા નહિ. સ્વાભાવિક છે કે બાલ્યાવસ્થામાં જ વિખુટા પડેલા પુત્રે એકદમ પિતાના માતા પિતાને શી રીતે ઓળખી શકે અને તેમાં પણ વિયેગના અવસરે પિતાની સ્થિતિ કંઈ અને આ વખતની સ્થિતિ કંઈ, આ બે સ્થિતિમાં જ આકાશ પાતલ જેટલું અંતર હતું. પોતાના પિતા આવી અનુપમ રાજ્યવસ્થાનો અનુભવ કરતા હોય એવી સંભાવના પણ તે પુત્રોને કયાંથી હોઈ શકે ! રાજાએ પોતાના કાર્યની સફલતા ખાતર મહાન ગંભીરતા ધારણ કરી; જાણે કાંઈ જાણતાજ ન હોય તેમ રાજાએ પિતાના મુખ ઉપર ફરી વળેલી હર્ષની છાયા પણ છુપાવી દિીધી અને બાહ્યથી કાંઈક કલસહિત બને પુત્ર સમુખ જે ઉચ્ચ સ્વરે કહ્યું કે “અરે! તમે આ શું કર્યું, તમે એ રક્ષક થઈ ભક્ષકનું કાર્ય કર્યું?” બાહ્યથી પણ કોધયુક્ત રાજાના આ શબ્દોએ નિર્દોષ યુવકોના અંતઃકરણ ઉપર સખ્ત આઘાત કર્યો. જેમ આકિ અશ્વ (તેજી ઘે) કદી પણ ચાબુકના પ્રહારને સહન કરી શકતો નથી, તેને તે પ્રહાર અતિશય દુઃખદાયી થઈ પડે છે તેમ બીનગુન્હેગારને અલ્પમાત્ર શિક્ષા પણ અતિશય દુ:ખકર નીવડે એ સ્વાભાવિક છે. તેઓ જાણતા નહતા કે રાજાના મુખ ઉપર જણાતો રોષ માત્ર બાહ્ય હતું, તેથી તેમને વચનપ્રહાર બને બંધુઓના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સુંદર રાજાની સુંદર ભાવના [ પ્રકરણ હદયમાં શલ્યની માફક ખું. તેઓએ ન્યાયી રાજા તરફથી આ વચન ની આશા નહોતીજ રાખી. તેઓ એમજ ધારતા હતા કે જે આપણે નિજ છીએ તે આપણને ભય શાનો હોઈ શકે ! તેમાં વળી ન્યાયી ભુપતિ પાસેથી આપણને ભયની સંભાવના સ્વને પણ ક્યાંથી જ હોય ! પણ એ આશા રંગે હદયસરોવરમાં જ વિલય પામ્યા. આમ અસંભાવ્યની સંભાવનાથી બને ભાઈઓનું અંત:કરણ ઘણું જ દુ:ખી થયું, સાથે ભયે પણ તેઓના હૃદયમાં પોતાનું સ્થાન લીધું. કોણ જાણે કોપાયમાન થયેલે રાજા હવે આપણને શું કરશે આવી ઝંખના પણ તેઓને થઈ આવી. દુઃખ અને ભય જાણે બન્ને ભાઈઓની ખબર અંતર પુછવાને માટે આવ્યા હોય નહિ તેમ તે બે બે રૂપ ધારણ કરી બન્નેને ભેટી પડયા, અથતુ રાજાની આ વર્તન શુંકથી તેઓ ભય અને દુ:ખના વાદળથી ઘેરાઈ ગયા. - દુનિયામાં કહેવત છે કે –“સત ક્ષતત મા ” જેનાથી પિતાનું રક્ષણ થવાની સંભાવના હોય તેનાથી પણ કેટલીકવાર ભય ઉત્પન્ન થાય છે, આ લોકોક્તિ પણ તેઓના હિસાબે અક્ષરશ: સાચી જ ઠરી. બન્ને ભાઈઓ એમ પણ ધારતા હતા કે રાજા માત્ર સાથે વાહનું જ સાંભળશે એમ નહિ પરંતુ આપણી હકીકત પણ અક્ષરશ: સાંભળશે અને ત્યારપછીજ ન્યાય આપશે, પણ રાજાના એકજ વાકય થી એ આશા પણ ધુળમાં મળી ગઈ, છતાં પણ જેમ ભુપે સીંહ શિયાળ ઉપર ત્રાપ ન મારે તેમ કુલીન ક્ષત્રિીયવીર અને તેમાં પણ તે બહાદુર સુંદરરાજાના પુત્ર, જેથી હિંમત ન હારતાં, દીનતાનો આશ્રય ન કરતાં ઘેર્ય ધારણ કરી મોટા બંધુ કીતિપાલે રાજાને વિનંતી કરી કે સ્વામિનાથ ! આપ પ્રજાના પાલક સાચા પિતા તુલ્ય છે, આ સર્વ પ્રજા એ આપની સંતતિ કહેવાય છે, વળી પિતાને પિતાના સર્વ સંતાનો ઉપર સમદષ્ટિજ હોય તે આપ ન્યાયી પ્રજાપાલકને તો ન્યાયાસન ઉપર અલંકૃત થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ * * * * ૧૩ મું.] પાપનો ઘડે કુ. ૧૨૭ વાદિ પ્રતિવાદિઓની હકીકત સાંભળી તેઓને ન્યાય આપવો એ આપની ફરજ છે. ગુન્હેગારને ગુન્હાયોગ્ય સજા આપવીજ જોઈએ એમાંજ આપના રાજ્યની આબાદી છે અને જે તેમ કરવામાં ન આવે તો રાજ્યમાં અનેક વિદને આવી નડે એ સ્વાભાવિક છે. પરિણામે રાજ્યની પ્રજા અતિશય દુઃખના વિષમ પ્રસંગમાં ઘેરાઈ જાય અને તેના પાપનો ભાગીદાર રાજ પોતેજ થાય, આ સઘળી હકીકત આપ સારી રિતે સમજી શકે છે. હવે માત્ર અમારે આપને એકજ વિજ્ઞપ્તિ કરવાની બાકી છે તે એજ કે આપે માત્ર સાર્થવાહની વાતો સાંભળી છે, પરંતુ અમારી હકીક્ત બીલકુલ સાંભળી નથી, માટે આપ અમારી હકીકત સાંભળો. જે આપની આજ્ઞા હોય તે હજુરમાં નિવેદન કરીએ. પુત્રના મુખકમલમાંથી નિકળતી સુધારવાહી આ વચનપંક્તિએ રાજાના અંત:કરણમાં અજબ ચમત્કાર ઉત્પન્ન કર્યો. પિતાના પુત્રનાં મધુર વા સાંભળવાની તીવ્ર ઉ. ત્કંડા ક્યારનીએ રાજાને થઈ રહી હતી તે પણ સફળ થઈ. તેના પ્રત્યેક વાક્યો સાંભળતાં રાજાના કર્ણયુગલ અમૃતરસથી ભરપૂર થતાં હતાં અને હૃદય અપૂર્વ આનંદરસાબ્ધિમાં નિમગ્ન થયું. અહો શું તેઓનું વચનમાધુર્ય, શું ગંભીરતા, શું હૃદયનું વૈર્ય અને રાજસભામાં સર્વ સમક્ષ આવી અવસ્થામાં પણ નીડરતા ! આ અવસરે પણ રાજાનું હૃદય હર્ષથી ઉભરાઈ ગયું અને આસ્થાનમંડપમાં જે કોઈ ન હોત તે જરૂર સાથે સ્ત્રીની માફક રાજા પણ હર્ષાશની ધારા વરસાવતે બન્નેને કંઠે વળગી પડયે હોત, કારણકે હજુ સમુદાય સમક્ષ તેમ કરવામાં રાજા પિતાનું શ્રેય: જે શકતા નહતા. રાજા પ્રથમથી જ સમજાતે હતો કે મારા પુત્રે કદી સદેષ હેાય જ નહિ, તેઓ તદ્દન નિર્દોષજ હોવા જોઈએ અને તેથી જ રાજાને કેપ માત્ર બાહ્યાડંબરી જ હતા, હૃદયમાં તે તેના પ્રત્યે નિર્મળ દયાનું અખુટ ઝરણું વહી રહ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ સુદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ હવે રાજા ઉપર્યુક્ત વિચારશ્રેણિમાંથી નિવૃત્ત થઈ કાંઇક પ્રસન્ન મુખે કીર્તિપાલ સામું જોઇ તેમને પેાતાની હકીકત જણાવવાની આજ્ઞા આપી. પ્રશાંતમુદ્રાથી અંકિત રાજાની આજ્ઞા મળતાંજ તે અધિક ઉત્સાહવાન થયા અને રાજાસમક્ષ પેાતાની હકીકત જણાવવાના પ્રારંભ કર્યો. ૧૨૮ મહારાજા ! અમારૂં વૃત્તાંત કહેતાં પહેલાં અમે આ પને એટલુ જ જણાવીએ છીએ કે આપ ન્યાય છણુવામાં ઘણાજ પ્રવીણ છે, આપનાથી કદીપણ અન્યાય નહિ થઇ શકે એ અમે સારી પેઠે જાણીએ છીએ. આપ અમારી હકીકતમાંથી પણ ચેાગ્યાયેાગ્યની વ્હે ંચણુ કરી ન્યાય અન્યાય મેળવી લેશેા એ અમારી ખાત્રી છે. માકી અમારી દૃષ્ટિએ તે અમે નિર્દોષ છીએ. વળી અમે જે હકીકત આપને દર્શાવીશુ તે ઉપરથી આપ પણ સ્પષ્ટ સમજી શકશે કે આ બન્ને સીપાઇએ તદ્દન નિર્દોષ છે, છતાં પણ આપની ષ્ટિએ જો અમે સદોષ હોઇએ તે અવશ્ય અમેાને અમારા ગુન્હાયાગ્ય સપૂર્ણ શિક્ષા આપશે. અમે તે શિક્ષા સહન કરવા માટે તૈયાર છીએ. આ પ્રમાણે સુંદરરાજાને બહુમાનપૂર્વકના શબ્દોથી પ્રસન્ન કરી કીર્તિપાલે પોતાની હકીકત શરૂ કરી. સ્વામિનાથ ! અમે આ સન્મુખ રહેલા સેનાધિપતિ સ્વામિની આજ્ઞાને શિરસાવદ્ય કરી નિર્દિષ્ટ દિશાએ રાત્રીએ સાર્યવાહના સા માં પહેરા ભરવા ગયા. રાત્રી વિનાદમાં ગૃહીત કરવા માટે આ મારા લધુમાંધવની માગણીથી મે મારૂં પોતાનુ જીવનવૃત્તાંત તેની આગળ નિવેદન કર્યું, એટલામાંજ અમારા વાર્તાલાપના શબ્દો સાંભળીને નજીકના તબુમાં રહેલી કાઇક સ્ત્રી ઝડપથી અમારી પાસે આવીને “ હા ! મારા વ્હાલા પુત્રા ! હીનભાગીણી માતાને લાંબા કાળે પણ તમે સન્યા આ પ્રમાણે સ્પષ્ટ શબ્દે ઉચ્ચારતી અમારે કઠે વળગી પડી અને ગાઢ રૂદન કરવા લાગી. અસ, સાર્થવાહ વિગેરે સમુદાયથી અજ્ઞાત રહેલી અમ રી ,, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું] પાપને ઘડે કુટ. ૧ર૯ સાચેસાચી હકીકત મેં આપની સમક્ષ દર્શાવી. ત્યાર પછીની સઘળી બીના સાર્થવાહદ્વારા આપ જાણી ચુક્યા છે એટલે મારે ફરી જણાવવાની જરૂર નથી. સ્વામિનાથ ! આજ હકીક્તની રૂએ અમે છાતી ઠોકીને કહીએ છીએ કે અમો દેષપાત્ર નથી. હવે આપને યોગ્ય લાગે તેમ કરે. આ પ્રમાણે કહી કીતિપાલે માનને આશ્રય કર્યો. વળી પણ રાજા પિતાના વહાલા પુત્રના આ વચનેથી આનંદસાગરમાં મહાલવા લાગ્યો. પુત્રના મુખથી ઉપરની હકીક્ત સાંભળી રાજાની માનસિક ઈચ્છા સફળ થવાની દિશા તરફ વળવા લાગી. કીર્તિપાલની હકીક્ત પૂર્ણ થતાંની સાથે રાજાએ પોતાની દષ્ટિ સાર્થવાહ તરફ ફેંકી અને પ્રશ્ન કર્યો કે – સાર્થવાડ! સાચી હકીકત જણાવી દો કે તમારા સમુદાયમાં રહેલી તે સ્ત્રી કોણ છે?” રાજાએ પુછેલા પ્રશ્નવાકયમાં રહેલા “ સાચી હકીકત” આ શોએ સાર્થવાહના હૃદય માં કોઈ નવીનજ ચમત્કાર ઉત્પન્ન કર્યો. જો કે સાર્થવાહને એ સંભાવના પણ નથી કે મારે ત્યાં રહેલી સ્ત્રીને આ રાજા ભરથાર હશે છતાં પણ તે વચનમાં રહેલા ગેબી ચમત્કારથી તે કાંઈક ક્ષેભ પાપે. સ્વાભાવિક છે કે હમેશાં પ્રપંચી મનુષ્ય સર્વત્ર સ્થળે શંકાની દષ્ટિએ જ જુએ, કોઈ પણ સ્થળે તેની દષ્ટિ નિર્વિકારી હોતી નથી. સાર્થવાહ વિચાર્યું કે રાજાના પ્રશ્નને જે આડેઅવળા ઉત્તર આપીશ અને જે ભવિતવ્યતાથી ભારે પ્રપંચ ખુલ્લો પડશે તે દેશના પરિભ્રમણ કરી અથાગ પ્રયને ઉપાર્જન કરેલી લક્ષ્મીદેવીને મારે સદાને માટે વિયાગ થશે એટલું જ નહિ પણ દુનિયામાં દિગંતગામી અપયશની મોટી હકા બગડશે અને અંધારા કારાગૃહમાં લેખડની બેડીઓથી જકડાવું પડશે. આટલાજ ખાતર સકંજામાં આવેલા પ્રપંચી સાર્થવાહે ઝાંખી થયેલી પોતાની મુખાકૃતિ બાહ્યથી હર્ષયુક્ત બતાવી રાજાસમક્ષ તેના પ્રશ્નનો કેટલોક સાચો પ્ર ત્યુત્તર આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સુંદર રાજાની સુંદર ભાવના [ પ્રકરણ મહારાજાધિરાજ! તે સ્ત્રી કોણ છે તે તે હું નથી જાણ પણ પૃથ્વીપુરનગરથી હું તેને મારા સમુદાયની સાથે લઈ આવ્યો છું. મારે ત્યાં એક દાસી તરીકે રહી નોકર યેગ્ય સઘળાં કામકાજ કરે છે. “પૃથ્વીપુરનગર” આ શબ્દ શ્રવણગોચર થતાંની સાથે જ રાજાના હૃદયમંદીરમાં પોતાની દુઃખમય જીવનલીલાના અનેક પ્રસંગોનો આબેહુબ ચિતાર ખડા થઈ ગયે. શ્રીસારશેઠનો બગીચે, એમદેવ સાર્થવાહને પડાવ, પ્રાણપ્રિયા મદનવલ્લભાનું ગુમ થવું, આજીવિકા માટે જિનાલયમાં પ્રભુપૂજન, પુષ્પચય નિમિત્તે ગયેલાં બાળકોની કિડા, શ્રીસારશેઠનો દારૂણ કિપ, બન્ને બાળકોને અસહ્ય માર વિગેરે ઘણા પ્રસંગે તેની નજર આગળ તરી આવ્યા. આ અવસરે રાજાનું હૃદય દુઃખથી એટલું બધું વ્યામિ બની ગયું કે માત્ર શરમને લઈને જ નેત્રમાંથી અશ્રુધારા ન સરી પડી. સાર્થવાહે પિતાની હકીકત આગળ ચલાવી, મહારાજા ! તે સાચીના સંબંધમાં હું આટલી જ હકીકત જાણું છું, તે સિવાય તે કોણ છે? કોની સ્ત્રી છે? તેનું મૂળ સ્થાન કયું છે? વિગેરે કાંઈ પણ વિશેષ બીના મારા જાણવામાં આવી નથી પણ તેના લાંબા પરીચયથી એટલું તો ચેકસ કહી શકીશ કે તે કઈ ઉચ્ચતમ કુલાંગના હોવી જોઈએ. તેનામાં રહેલા સદ્ધર્તન, માયાળુ સ્વભાવ, શાંતમુદ્રા, મીતભાષીપણું વિગેરે ઉત્તમોત્તમ ગુણો તેની કુલીનતાની સંપૂર્ણ સાક્ષી પુરે છે. સાર્થવાહની આ હકીકતે રાજાની ૯ ટકા જેટલી આશા સફળ કરી. હવે આ રાજાના હૃદયમાં ચોક્કસ થઈ આવ્યું કે જરૂર તે સ્ત્રી અન્ય કોઈ નહિ પણ મદનવલ્લભાજ હોવી જોઈએ. સાર્થવાહની હકીકત પૂર્ણ થતાંની સાથે જ રાજાએ પિતાના વિશ્વાસુ મનુષ્યોને હુકમ કર્યો કે તમે જલ્દી સાથેવાહના તંબુમાં જાઓ અને શાંતિમય મીઠાં વચનથી સમજાવીને તે સ્ત્રીને અહિંઆ બોલાવી લાવો પણ એટલું ખ્યાલિમાં રાખજો કે જે હદયના ઉમળકાપૂર્વક તે આવવા ખુશી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મું] પાપનો ઘડે કુટ ૧૩૧ હોય તેજ લાવજે. લેશમાત્ર પણ તેની ઉપર અહિંઆ લાવવા માટે બલાત્કાર કરશે નહિ. તેનું હૃદય દુભાવીને અહિંઆ આણવાની જરૂર નથી. રાજાની આજ્ઞાનુસાર તે પુરૂષો વિદાય થયા. સભામંડપમાં સર્વત્ર શાંતિ છવાઈ રહી. સઘળા મનુ છે તે અબળાની રાહ જોતા કચેરીમંડપના દરવાજા તરફ જોઈ રહ્યા હતા, આ અવસરે રજા ઉડી વિચારશ્રેણીમાં લીન થયું હતું. ફરી પણ તેની નજર આગળ પિતાના પૂર્વ ઈતિહાસ તરી આવ્યા અને મદનવલ્લભા સંબંધી અનેક વિચારો તેના મનમાં ફુરી આવ્યા. અરે દેવ! તારે આ શો જુલ્મ! બીચારી મુગ્ધા મદનવલ્લભા ઉપર પણ તારી કરદષ્ટિ ફરી વળી. નિર્દોષ અબળા ઉપર પણ હે દેવ તે મહેર ન કરી. વક વિધાતાના વક વમળમાં સપડાયેલે પ્રાણી અવકદશાને અનુભવ ક્યાંથી જ કરે ! શું અત્યારસુધી તેના ભાગ્યમાં આવું દુઃખી જીવન નિર્માણ થયું હશે કે જેથી રાજ્યવસ્થા તો દૂર રહી, સામાન્ય અવ સ્થાને પણ પરિહાર કરી છેક દાસીયેાગ્ય તુચ્છકાર્ય કરી પિતાનું જીવન વ્યતીત કરવાનો અવસર આવી પહોંચ્યું, પરંતુ આ સઘળે પ્રભાવ પોતાના ઉપાર્જન કરેલા દુકૃતકર્મને જ આભારી છે. અશુભ અધ્યવસાયપૂર્વક કર્મબંધ કરતી વખતે જ તેનાં કફળે નિર્માણ થઈ ચૂક્યાં હતાં, જે હાલ અનુભવદશામાં આવ્યાં છે તો હવે શા માટે અન્ય દિશામાં જવું ! વિવેકી વાંચકો! આ પ્રેમીયુગલના હદયંગમ ભાવો ખાસ વિચારવાલાયક છે. પક્ષમાં પણ બનેને અરસપરસ કે દૈવી પ્રેમ છે, જે આપણે ઉપર દર્શાવેલી હકીકતથી સુસ્પષ્ટરિતે સમજી શકીએ એમ છીએ. સાચે પતિપત્નિ ભાવ તે આનું જ નામ! આનું જ નામ નિર્દોષ ગૃહસ્થાવાસ. જ્યાં હદયના ભાવની જ ઐક્યતા ન હોય ત્યાં કાર્યની ઐક્યતા તે ક્યાંથી જ હોય અને તેથી જ કરીને તે ગૃહસ્થાવાસ નહિ પણ નરકાવાસન સમજે. અવિવેગ દશામાં આ પ્રેમીયુગલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર સુંદર રાજાની સુંદર ભાવના [ પ્રકરણ તિય લેકમાં પણ સ્વકનું કેવું સુખ અનુભવ્યું હશે જે આપણું ક૯૫નાની બાહ્ય રહી શકે એમ નથી અને પુણ્યના પ્રભાવે ઉભયની અવિરહ અવસ્થામાં ભાવી જીવન પણ તેઓને માટે તેવું જ નહિ બલ્ક તેથી પણ અધિક વૈભવવાળું નિર્માણ થઈ ચુક્યું છે, જે આપણે તેમના હવે પછીના જીવન ઉપથી જોઇ શકીશું. સભામંડપમાં બેઠેલાં સઘળા સભાસદો જ્યારે રાજાએ મોકલેલા માણસોની અને તે સાથે સ્ત્રીની રાહ જોઈ રહ્યા હતા ત્યારે સુવર્ણમય સિંહાસન ઉપર અલકૃત થયેલો આપણે સુંદરરાજા ઉપર દર્શાવેલી વિચારમાં લીન થયે હતે. એટલામાં જ રાજાએ મોકલેલા માણસે દષ્ટિગોચર થયા પણ કોઈ અબળા આવતી જણાઈ નહિ. સર્વ સભાસદો પોતાના કર્ણને ઉત્તેજીત કરી આવેલા માણસો શું કહે છે તે સાંભળવા માટે ઉત્કંઠાવાળા થયા. તે માણસોએ સભામંડપમાં પ્રવેશ કર્યો અને નજીક આવી રાજા સન્મુખ હાથ જોડીને વિજ્ઞપ્તિ કરી. પ્રો! આપ કૃપાળુની આજ્ઞાનુસાર સુકોમલ વચને થી અનેક રીતિએ સમજાવતાં છતાં પણ તે અબળાએ વિનયપૂર્વક માત્ર એટલોજ ઉત્તર આપે કે-“હું રાજસભામાં આવી શકીશ નહિ અને આ સ્થાન છોડી કોઈ પણ સ્થળે જઈશ પણ નહિ.” માત્ર આટલા જ શબ્દો ઉચ્ચાર કરી તે અબળા નીચી દષ્ટિ કરી તેજ સ્થળે ઉભી રહી. છેવટે અમે ત્યાંથી પાછા ફર્યા અને આપની સેવામાં હાજર થયા. સર્વ રાજવ અને પ્રેક્ષકો જોઈ રહ્યા હતા કે હવે ન્યાયી પ્રજાપાલ કેવા પ્રકારને ન્યાય આપે છે પણ રાજા તો બીજ દિશા તરફ ગમન કરી રહ્યો હતો. સેવકો દ્વારા પ્રાપ્ત થયેલા તે અબલાના પ્રત્યુત્તરથી રાજાનું હૃદય તેને મળવા વિશેષ આતુર થયું, તેના દર્શનની તીવ્ર ઉત્કંઠા જાગૃત થઈ, પણ સાવચેત રાજાએ પોતાની તે ઉત્કંઠા સભાસદોના લક્ષમાં ન આવે તેને માટે પુરતી કાળજી રાખી, અન્ય કાર્યનું બહાનું કાઢી બીજા દિવસ ઉપર ન્યાય આપવાનું મુતવી રાખી, મંત્રી, સેનાપતી, સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું. ] પાપને ઘડે કુટછે. ૧૩૩ વાહ, કીર્તિપાલ, મહિપાલ, વિગેરેને વિદાય કર્યા અને રાજા રયવાહીને પિષાક પહેરી ઘોડેસ્વાર થઈ નગર બહાર નીકળી પડે. કર્મની વિચિત્ર ઘટનાએ એકને એકજ આત્મા આ સંસારનાટયભૂમિમાં ભવભ્રમ કરતાં અનેક રૂપ ધારણ " કરી નૃત્ય કરે છે. એક ભવમાં દૈવિક અદ્ધિનો અનુભવ કરનાર અનેક દેવતાઓનો સ્વામી ઇદ્ર થઈ પોતાનું અખંડ શાસન દિગંતરમાં ફેલાવે છે ત્યારે કોઈ ભાવમાં તેજ આત્મા અશુભેદયે નારકીની અસહ્ય વેદનાઓને ભેગા થઈ અત્યંત દીન મુખે તે દુ:ખને અનુભવે છે. એકવાર પખંડ ભારતના સ્વામી ચક્રવર્તિપણાનું સામ્રાજ્ય ભોગવે છે. ત્યારે કોઈવાર તેજ આત્મા ઉદરભરણની ખાતર ઘેર ઘેર કિરવૃત્તિની વિટબના વેઠે છે, કોઈ વાર નરેશ તો કોઈવાર તનતોડ મજુરી કરનાર મજુર, કવાર ધનાઢય તો કોઈ વાર દારૂણ દુઃખમય જીવન ગુજારનાર કંગાલ, આ પ્રમાણે કર્મવિવશ આત્મા અનેક પ્રકારે પોતાનું જીવન વ્યતીત કરે છે. શાસ્ત્રમાં પણ દર્શાવવામાં આવ્યું છે કે "रंगभूमिर्न सा काचिच्छुद्धा जगतिविद्यते विचित्रैः कर्मनेपथ्यैर्यत्रजीवैननाटिनम् ॥ સંપૂર્ણ સંખમંડલમાં એવી એક પણ વિશુદ્ધ રંગભૂમી નથી કે જેમાં વિચિત્ર પ્રકારના કર્મ જન્ય વિવિધ વેષ ધારણ કરી પ્રાણીઓએ નૃવ ન કર્યું હોય. નથી તેવી કે જાવી કે નથી તે તેવું કઈ કુળ અને નવી કઈ તેવું સ્થાન કે જ્યાં પ્રાય: કરીને સર્વ પ્રાણીઓ અનંતીવાર ઉત્પન્ન ન થયા હોય અને અનંતીવાર મરણને શરણ પણ ન થયા હોય. ટૂંકાણમાં કહીએ તો એજ કે આ ચાદ રાજલોકમાં એવો એક પણ આકાશ દેશ નથી કે જયાં વાણી એ જન્મમરણ કરી વિવિધ પ્રકારના નાટકે ન ભજવ્યાં હોય. કમવશવતી આત્માઓની દશાજ આવા પ્રકારની હોય છે. તેઓને પિતાના દુર્ભાગ્યના ઉદયે દુઃખ મળે છે અને સભાગ્યના ઉદયે સુખની પ્રાપ્તિ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સુંદર રાજાની સુંદર ભાવના, [પ્રકરણ કર્મ વિવશ આત્માઓને ભવાન્તરમાં વિવિધ પ્રકારના નાટકોના નૃત્યકારો બનવું પડે છે એટલું જ નહિ પરંતુ એક ભવમાં પણ અનેક નેપો ધારણ કરવાં પડે છે. ઘડીમાં આનંદની પરિસીમા જ ન હોય ત્યારે ઘડીમાં શોકને જ સુમાર ન હોય, ઘડીમાં વિપુલ સંપત્તિનો સ્વામી હોય છે ત્યારે અલ્પ સમયમાં જ પાપના ઉદયે દ્રારિદ્રયમુદ્રાથી મુદ્રિત થઈ જાય છે, ઘડીમાં રાજ્યસન ઉપર બેસી અનેકની પાસે પિતાની આજ્ઞાનો અમલ કરાવતું હોય ત્યારે થોડીવાર પછી પિતાને જ તેવી આજ્ઞાઓ ઉઠાવવાની ફરજ પડે છે. ઘડીમાં રાજ્યમહાલયમાં પિતાની રાજરમણી વિગેરે કુટુંબમંડળની સાથે સુખનો અનુભવ કરતો હોય ત્યારે ડીજવારમાં સઘળું સ્વમવત્ થઈ જઈ કાંટા કાંકરા અને કચરવાળી વિષમ અટવીઓમાં અટવાઈને પિતાની જીંદગી પુરી કરવાનો અવસર આવે છે, ઘડીમાં સ્વતંત્રતાની ૯હેરમાં મહાલવાનું હોય ત્યારે ઘડીમાં પરતંત્રતાની લેહમય નિગડમાં નિગડિત થઈ બંદીવાન તરીકે લાંબા કાળ સુધી રહેવું પડે છે, આ સઘળું પોતાના પૂર્વોપાર્જીત શુભાશુભ કર્મને જ આભારી છે. આપણું કથાના નાયક સુંદરરાજા અને તેનું કુટુંબ રાણી મદનવલ્લભા વિગેરેને પણ સ્વઉપાર્જીત શુભાશુભ કર્મ તેઓના જીવનપ્રદેશમાં ભરતી અને ઓટનો સારો અનુભવ આપ્યા. સુંદરરાજાની અત્યાર સુધીની જીવનચર્યાથી આપણે જોઈ શકયા કે વિપુલ રાજ્ય ઋદ્ધિમાં ઉછરેલા રાજાની પ્રથમાવસ્થા તે રાજ્યસુખમાંજ વ્યતીત થઈ પરંતુ દ્વિતીયાવસ્થામાં તો દુષ્કર્મના ઉદયે તેને માટે દુઃખની વિષમ ખીણ ઉલ્લંઘવાની નિમણુ થઈ હતી. તેનું ઉલ્લંઘન કરવું એ મહાકઠણ કાર્ય હતું, પરંતુ પરાક્રમી રાજાએ ઉલટભેર સઘળી તે ખીણે સ્વાત્મબલથી ઉલ્લંઘન કરી સુખના સમભૂપ્રદેશમાં આવી પહોંચે. રાણી મદનવલ્લભાનો પણ હવે તે દિવસ આવવા લાગે છે જે કે પુત્રોને ક્ષણભરમાં જ વિયોગ થવાથી હાલતો પ્રથમ કરતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું] પાપને ઘડે ફૂટે. ૧૩૫ પણ અધિક કષ્ટ અનુભવતી હતી છતાં તેનું સદ્ભાગ્ય હવે ખીલવા લાગ્યું હતું. અનુક્રમે પૂર્વોપાર્જિત દુષ્કર્મનો સંચય વિનાશ પામતો હતો જેથી તેના સાળા પાસા સીધાજ પડતા હતા. સ્વાભાવિક છે કે કોઈ પ્રાણુનું ભાગ્ય જ્યારે ચઢીઆનું હોય છે ત્યારે વિરોધીઓના સંકટ આપવા માટે જેલા સઘળા પ્રયાસ નિરર્થક જાય છે. એટલું જ નહિ બલ્ક તેના સઘળા પ્રયત્ન ઉલટા તે પ્રાણીને સુખના સાધનરૂપે પરિણમે છે અને પ્રાજક તેજ સાધન દ્વારા રીબાય છે. શાસ્ત્ર દ્વારા આપણે જાણી શકીએ એમ છીએ કે વાસુદેવ અને પ્રતિવાસુદેવના દારૂણ રણસંગ્રામમાં પ્રતિવાસુદેવે વાસુદેવ વિગેરે શત્રુ દળને ગર્ણ કરવા ખાતર અને પિતાના સંરક્ષણની ખાતર પ્રયોજેલા પિતાના દિવ્યશસ્ત્રો પોતાના પાપના ઉદયે અને વાસુદેવના ભાદયે વાસુદેવને લેશમાત્ર ઇજા નહિ કરતાં તેને સ્વાધીન થાય છે અને તે શસ્ત્રો પ્રતિવાસુદેવનો વિઘાત કરે છે જેથી પ્રતિવાસુદેવે અનેકવિધ પ્રયત્ન દ્વારા ઉપાર્જન કરેલું પોતાનું ત્રિખંડાધિપતિત્વ લીલામાત્રમાં વાસુદેવને સ્વાધિન થાય છે. રાણી મદનવલભાના પ્રસંગમાં પણ એવી જ ઘટના થઈ. બન્ને પુત્રને તેમની માતાથી વિખુટા કરી, એમદેવ સાથેવાહ ગુન્હાની શિક્ષા અપાવવા ખાતર રાજા પાસે બંદીવાન કરીને લઈ ગયો પરંતુ આપણે જોઈ ગયા કે તેથી સુંદરરાજાને પોતાના પુત્રોને સમાગમ થયો. અને એને પરિણામે રાણ મદનવલભાના સમાગમની પણ સંભાવના થઈ. હવે આપણે જોઈએ કે સભા વિસર્જન કરી વાડીના બહાનાથી નગર બહાર નિકળેલ રાજા શું કરે છે. રાજાની રવાડીને પ્રવાસ માત્ર રાણુના સમાગમની ઉત્કંઠામાંજ હતો. અન્યચિત્તે થોડીવાર નગરની બહાર અધકડા કરી તરતજ નગર તરફ પાછો ફર્યો અને પોતાનો અશ્વ જે જગ્યાએ સાર્થવાહનો સમુદાય પડાવ નાંખીને રહેલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ હતો તે ભણી મારી મુક્યો. થોડી જ વારમાં રાજા સાર્થવાહના સમુદાયમાં આવી પહોંચ્યો. આ અવસરે ભલે રાજા એકાકી હતો તે પણ તેનું રાજતેજ છાનું રહી શકયું નહિ. તેને વેષ અને આકૃતિ ઉપરથી સાર્થવાહના મનુષ્યોએ રાજાને ઓળ ખ્યો અને તેનું સ્વાગત કર્યું. અર્થવાહને પણ ખબર પડી જે મહારાજા સાહેબ આપોઆપ પોતેજ અને વળી એકલાજ અહિ પધાર્યા છે. સાર્થવાહ એકદમ ત્યાં દોડી આવ્યા અને બહુમાનપૂર્વક હર્ષના ઉદગારો વ્યક્ત કર્યો. “સ્વામિનાથ ! મારા પ્રત્યે આપની કૃપા કાઈ અનન્ય છે, આપની પવિત્ર ચરણરજથી આજે મારું પટડ પાવન થયું. આજે મારે ત્યાં સિભાગ્યનો સૂર્ય ઉદય પામ્યો. કૃપાનાથ ! આ સુવર્ણમય ભદ્રાસન ઉપર આપ અલંકૃત થાઓ.” ત્યારબાદ સાર્થ વાહના મનુષ્યોએ તૈયાર કરેલા સુવર્ણ મય ભદ્રાસન ઉપર સુંદર રાજ આરૂઢ થયા. આપણે જાણીએ છીએ કે રાજા સાર્થવાહને સમુદાય જેવા નહોતો આવ્યો, તેને નહોની ભદ્રાસનની જરૂર કે નહોતી સાર્થવાહના માનની જરૂર. જોકે સાર્થવાહના પ્રમોગાર કર્ણકારોએ રાજાએ સાંભળ્યા પા! તેનું અંત:કરણ તે કઈ જુદું જ ધ્યાન ધરતું હતું. રાજાએ પોતાની દૃષ્ટિ ચારે દિશાઓમાં ફેંકી છતાં હજુ તે એની સફલતા થઈ નહિ. કાયિક અને માનસિક ચિંતાથી દિવ દિવસ રાણીની સ્થિતિમાં પણ એટલો બધો તફાવત થઈ ગયો હતો કે અલ્પ મુદત પહેલાના સુપરિચિત મનુષ્ય પણ તેને મુશીબતે ઓળખી શકે. જો કે રાજા જે તેના ખુણામાં રાણી મદન બ્રભા બેડી હતી તેજ તંબુમાં બેઠે હતો પરંતુ રાતની દષ્ટિ હજુ તેની ઉપર પડી નહી. “અરે! જેને માટે આટલો પ્રયત્ન કર્યો છતાં હજુ તેનું દર્શન પણ ન થયું. શું મારી સઘળી ધારણાઓ અને પ્રયત્ન નિષ્ફળ જશે!” આવા વિચારે રાજા એકદમ બહાવરે બની ગયો. પરંતુ એ ટલામાંજ પુત્ર વિયોગથી મહા શોકસાગરમાં ડુબેલી દીનમુખી શણી માનવલા ઉપર રાજાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું. ] પાપનો ઘડે કુટ. ૧૩૭ દષ્ટિ પડી. જેણે પોતાના અંગપર મલીન અને અનેક સાંધાવાળાં વસ્ત્ર ધારણ કર્યા હતાં, દુઃખને લીધે અંગ ઉપર પણ શ્યામતા અને કૃશતા છોઈ રહી હતી, પતી વિગથી જેણે પિતાના શરીરને જેણે સ્નાન વિગેરેથી સંસ્કાર પણ ર્યો ન હતો. નીરખી નીરખીને રાજાએ તેની સન્મુખ જોયું પણ કોઈ પત્તા લાગે નહિ. રાજા શંકાકુલ થયે, અરે ! આજ હશે કે કોઈ બીજી. શું આ રાણું મનવલભા ન હાય! પરસ્ત્રીસહોદરરાજા વિચારમાં પડી ગયું કે અન્ય કોઈ સ્ત્રી હોય અને જો હું તેને બોલાવું તે આ દુનિયામાં મારી આબરૂ શી! આ પ્રમાણે રાજાના હૃદયનું આંદોલન થવા લાગ્યું. આપણે ઉપર જોઈ ગયા કે રાણીના શરીરમાં અને આકૃતિમાં એટલો બધે ફેરફાર પડી ગયે હતો કે ભાગ્યે જ રાજા તેને ઓળખી શકે. છેવટે ચકોર રાજાએ રાણીને ઓળખી અને તેના અંતરમાં દઢ નિશ્ચય થયું કે આ સ્ત્રી અન્ય કઈ નહિ પણ મદનવલ્લભાજ છે. સિંહાવલોકનથી પણ અન્ય પુરૂષ પ્રત્યે દષ્ટિ નહિ દેનારી રાણુને હજુ ખબર નથી કે અહિંયા શું ચાલી રહ્યું છે. માત્ર તે તો એકજ વિચારમાં લીન થઈ હતી કે બંદીવાન તરીકે પકડાયેલા મારા પુત્ર કહ્યાં હશે અને સાર્થવાહે રાજ આગળ તેના સંબંધી કેવી ફરીઆદ કરી હશે અને છેવટ તેનું શું પરિણામ આવ્યું ! રાણુને એ સંભાવના પણ કયાંથી હોય કે આ મારા પ્રાણપતિ અત્રે મારી તપાસને માટે આવ્યા છે, આથી જ કરીને રાજાની સન્મુખ જેવાને પોતાની દષ્ટિ સરખી પણ તેણે ઉંચી કરી નહિ. જે તેણે તેમ કર્યું હોત તો જરૂર આકૃતિદ્રારા ભાન થાત કે આ તો મારા સ્વામિનાથ છે, કારણકે આ અવસરે રાજાની સ્થીતિમાં રાજ તેજથી વ્યાપ્ત હોવાથી પ્રાચીન સ્થીતિ કરતાં વિશે તાવત નહતો. રાજાએ રાણુને ઓળખી, ઘણી લાંબી મુદતે પણ પિતાની પ્રાણવલ્લભાના વિરહને અંત આવ્યો, તેની આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ દીનતાભરી દશા જોઇને રાજાનું હદય ભરાઈ આવ્યું. તેની આકૃતિમાં અવનો ફેરફાર થઈ આવ્યા. આ સ્થળે સાર્થવાહ અને તેને સમુદાય ન હોત તે અવશ્ય રાજાનાં ચક્ષુમાંથી અશ્રુધારા ચાલી હોત. માત્ર લજજાથીજ રાજા પિતાના હૃદય નો ઉભરે મુશીબતે રોકી શકે. આ અવસરે નજીક રહેલ સાર્થવાહ પણ વિચારમાં પડી ગયો કે મહારાજા અહિં શા હેતુથી આવ્યા હશે તે કાંઈ સમજી શકાતું નથી. અત્યાર સુધી સાર્થવાહના તંબુમાં માન જ પથરાઈ રહ્યું હતું કેમકે હજુ સુધી રાજા પોતે એકપણ શબ્દો ઉચ્ચાર કર્યા વિના જ પિતાનું કાર્ય કરતો હતો અને સઘળો સમુદાય પણ રાજા સન્મુખ દ્રષ્ટિ સ્થાપન કરી જોઈ રહ્યો હતો, પરંતુ હવે રાજાનું મેન લાંબી મુદત ટકી શકયું નહિ, તેના અંત:કરણે તેને બેલવાની ફરજ પાડી. તંબુના એક વિભાગમાં રહેલી રાણી મદનવલ્લભાને ઉદ્દેશીને રાજાએ કહ્યું. “હે દેવી મદને ! કેમ તું મને ઓળખે છે કે ? રાજાના મુખારવિંદમાંથી ઝરતાં આ શીતલ અને મધુર વાકયે રાણીના કર્ણપુટમાં પડ્યાં, જાણે કેઈએ પિતાના કાનમાં અમૃતરસનું ઝરણુંજ વહેવડાવ્યું હોય નહિ કે શું ! તેમ રાણીને થઈ આવ્યું. પરિચિત શબ્દ સાંભળતાની સાથે એકદમ ઝબકીને પોતાના નામનો ઉચ્ચાર કરનાર મહારાજા સન્મુખ પોતાની દષ્ટિ ફેકી, પિતાના પ્રાણવલ્લભને ઓળખ્યા. નેત્ર સ્થીર થઈ ગયાં. તેના દર્શન માત્રથી જ તેને અંગમાં નવીન ચેતન્ય પ્રગટ થયું. જેને માટે રાતદિવસ રાણું ઝંખના કરતી હતી તે પિતાના પ્રાણપતીને આમ એકાએક સમાગમ થવાથી તેના હર્ષની પરિસીમાં રહી નહિ. આ અવસરે રાણીના હૃદયમાં અનેક વિચારે ઉદ્ ભવ્યા. અરે ! આ હું શું જોઈ રહી છું અને તેની સમુખ છું! શું આ સાચું જ છે! ઇંદ્રજાલ તે ન હોય ! નહિ નહિ સાચું જ છે, આજ મારા પ્રાણવલ્લભ. અહો આજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મુ...] પાપના ઘડા યે. ૧૩૯ તા મારા સદ્ભાગ્યને પ્રકાશ પ્રકાશી ઉઠયા. રાણી આ અવસરે પુત્રવિયેાગનું સઘળુ દુ:ખ ભૂલી ગઈ. પોતાના સ્વામીનાથને એળખતાંની સાથેજ તેના નિર્મળ હૃદયને અનેક ભાવા સ્પર્શ કરવા લાગ્યા. હર્ષ, ઉત્સુકતા, લજ્જા, જડતા અને વિતર્ક વિગેરે અનેક અધ્યવસાયેાથી તેનું વિશાળ હ દય પણ સંકીર્ણ તાવાળુ થયુ'. પોતાના વ્હાલા પ્રાણપતિના દનમાત્રથી હૃદયસરેાવરમાં હર્ષની ઉમીએ ઉછળવા લાગી અને ત્યાંજ તેને મળવાની તીવ્ર ઉત્સુકતા થઈ. સાર્થવાહ વિગેરે જનસમુદાય વચ્ચે સ્વામીને શી રીતે મળાય ! આથી કાંઇક લા આવી અને જડની જેમ ત્યાંને ત્યાંજ સ્થીર થઇ ગઇ અને સ્વામીના સમાગમ માટે તીવ્ર ઉત્કંઠિત રાણી પતિના ચરણારવિંદમાં ભ્રમરની માફક પોતાનાં નેત્ર સ્થાપન કરીને અનેક વિતર્કા કરવા માંડી. આ સર્વ વિચિત્ર બનાવ જોઇ અને રાજાનાં વચના સાંભળી સામદેવ સાર્થવાહુ સમજી ગયા કે આ સ્ત્રી અવશ્ય આ રાજાની રાણી છે; આથી તે એકદમ દિગ્મૂઢ બની ગયા, તેની મુખમુદ્રા નિસ્તેજ અને ભયથી વ્યાકુલ થઇ ગઇ, હૃદયમાં આઘાત થયા કે હવે રાજા મને શુ કરશે, અનેક પ્રકારના વિચારની શ્રેણી તેના મગજમાં સ્કુરાયમાન થઈ. અરે ! મે આ સદ્ગુણી સતીને સતાવી વિષપૂર્ણ ફણીધર સર્પનું જ આહ્વાહન કર્યું. ચિરસચિત પાપકર્મ આજે ઉર્દુયમાં આવ્યુ. દુનીયામાં કહેવત છે કે આખરે પાપને ઘડો ફૂટયા વગર રહેતાજ નથી ” મારી પણ એજ દશા થઈ. હવે તા સુખે કે દુ:ખે ન છુટકે પાપનાં જીવલેણ કટુલે મારે અવશ્ય ભાગવવાંજ પડશે. અરે ! મેં પાપીએ પાપ કરતાં પાછુ પણ ન જોયુ. હવે જ્યારે તેના વિપાક ભાગવવાના અવસર આવ્યો ત્યારે હૃદય ધ્રુજે છે, નેત્રા મીંચાઇ જાય છે, શરીર ક ંપે છે, અરે શુ આવી અધમાધમ દશાના મારે અનુભવ કરવા પડશે. આ રાજરમત્રી છે એમ હું આળખી ન શક્યા, તે તે દૂર રહેા પણ આટલા લાંબા પિર ܕܕ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ ચયથી તેની પિતાના શીલવતમાં અડગ શ્રદ્ધા, માયાળુ સ્વભાવ અને તે સિવાય બીજા પણ ઉચ્ચગુણોનો સાક્ષાત્કાર થયા છતાં પણ આ સ્ત્રીરત્નને શીલવતી તરિકે હું ઓળખી શકયે નહિ અને મારી અધમ વૃત્તિથી પણ પાછો ન ફર્યો. હંમેશા જેના ચરણકમલનું પ્રક્ષાલન કરવા લાયક સતીશીમણુને મેં અનેક ઠોકર મારી, મારી પામર વૃત્તિને મેં પ્રગટ કરી. અહા! નિર્દોષ રાણીને દુઃખ દેવામાં મેં લેશમાત્ર પણ પાછી પાની કરી નહિ, તેના પ્રત્યે બલાત્કાર કરવાની ભાવના પણ કરી ચુક્યો છતાં પણ શુદ્ધ સુવર્ણ આખર સુધી ચળકતું જ રહ્યું. અરે મારી કેવી દુર્દશા થશે, આ ભવમાં કરેલા ઘોર અપરાધોનાં ફળે આ ભવમાં અને બાકી રહેલા પરભવમાં અને વશ્ય મારે ભોગવવાં જ પડશે. આજ સુધીનું મારું સમગ્ર જીવન અનેક પ્રકારના અહિતમાર્ગમાં વ્યતીત થયું. આ પ્રમાણે હૃદયમાં પાપનો પશ્ચાતાપ કરતો અને ભાવી ભયથી કંપતે દેવીના ચરણમાં ઢળી પડ્યા અને પ્રાર્થના કરવા લાગ્યો. હે દેવી ! આપ સાચા દેવી સમાન શિરોધાર્ય છે, મારા એકલાને માટે નહિ પણ સમગ્ર જગતના પ્રાણુઓને માટે પણ આપ પૂજનીય વંદનીય અને નમનીય છે. ધન્ય છે! આપના સતીત્વને, અને ધન્ય છે ! આપના પૈયને, મારા જેવા અધમ પાપી પામરે આપને કષ્ટ આપવામાં લેશમાત્ર પણ ખામી રાખી નથી. હું જાણું છું કે ઉપાર્જન કરેલા મારા પાપના પુંજથી મને નરકગતિમાં પણ સ્થાન મળશે કે કેમ તેને પણ સંશય છે, મારા પાપના ઉદયે મારી બુદ્ધિ વકદિશાએજ પ્રયાણ કરી ગઈ. નિર્વિવેકિતાથી કાંઈ પણ સારાસાર તપાસી શકો નહિ અને અધમધમ ધારણ સફલ કરવા દોરાય. હે ! જગતની માતાતુલ્ય દેવી! આપના ઉદાર અંતઃકરણમાં મારા અધમાધમ અપરાધોને સ્થાન ન આપતાં તે સઘળાને વિસારી આ દીન યાચકને ક્ષમાનું દાન અર્પણ કરો. આ પ્રમાણે એમદેવ સાર્થવાહે નિર્મલ અંતઃકરણથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મુ' ] પાપના ઘડે છુટયા. ૧૪૩. પેાતાના પાપના પ્રગટપણે પશ્ચાતાપ કર્યા. અને ક્રી પણ રાણી મદનવલ્લભાને ચરણે પડી અભયનો યાચના કરી. મરણ ભય દુનિયામાં કેાને મુંઝાવતા નથી ત્યાગી મહષિ એ સિવાય સા કાઇની સ્થિતિ ત્યાં પલટાઇ જાય છે. અને એટલાજ માટે સર્વ ભયામાં મરણુ ભયને અગ્રસ્થાન આપવામાં આવ્યું છે. મરણભયથી વિવ્ડ થયેલા સામદેવના આત્મા આ અવસરે ધૈર્ય ધારણ કરી શકયા નહિ એટલે ફ્રી પણ મદનવલ્લભા સમક્ષ નમ્રવદને આજીજી કરવા લાગ્યા કે હૈ પવિત્ર સતી ! વિલંબ વિના મારા નિરાશામય જીવનને આપ પ્રફુલ્લિત કરા, હવે અધિક આપની પાસે શું કહું ! ફીથી આ સેવકને આવી અધમ સ્થીતિમાં ી પણ નહિ જોઇ શકે. ખાથીજ તે નિર્વિ વૈકિતા ચંડાલણી અને જડ ઘાલીને બેઠેલી તે પાશવિકવૃત્તિ દિગ ંતરમાં પલાયન કરી ગઇ છે. અત્યાર સુધી તેના પાસમાં સપડાઇ હૈ” મારી વાસ્તવિક સ્થીતિને ભૂલી ગયા હતા, પણ હવે મારા વિવેકને ખુલ્લા થઇ ગયાં અને વસ્તુરથીતિનું મને ભાન થયુ' છે. દેવી ! હવે હું કદીયે નહિ ચુકુ. સુવર્ણસિંહાસન ઉપર અલંકૃત થયેલેા રાજા, રાણી અને સાર્થવાહ વચ્ચે થયેàા સઘળા બનાવ જોઇ રહ્યો હતા અને દીનવને સાર્થવાહે રાણી આગળ કરેલી ક્ષમાપ્રદાનની યાચના પણ સાંભળી રહ્યો હતા પરંતુ સાર્થવાહ તરફથી થયેલી રાણીની આવી કૂશા તેનાથી સહન થઇ શકી નહિં અને તેથી સેમદેવ ઉપર રાજા રાવણ લેાચનવાળા થયા. સ્વભાવત: પ્રેમી મનુષ્યનું અંત:કરણ પેાતાના પ્રેમીની દશા જોઇને દુ:ખવ્યાપ્ત બને છે, એટલુજ નહિ પણ તેવી જ ક્રૂગા કરનાર પ્રત્યે તેને અતિશય ક્રોધ આવી જાય છે અને પરિણામે કેટલીક વખતે તેની સાથે એવેશ નિરર્થક વૈરના અનુબંધ થાય છે કે ભવાંતરમાં પણ તે ભુલાતા નથી, આવા વિચિત્ર મનાવ કેવળ અજ્ઞાનતાનેજ આભારી છે. વસ્તુત: ઉંડા વિશાર કરીએ તે તે દુર્દશાના મૂલ ઉત્પાદક તે વ્યક્તિ નથી પરંતુ પૂર્વાપાત પેાતાનું અશુભ કર્મ જ છે. તે વ્યક્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ તે માત્ર વચમાં નિમિત્ત કારણ જ છે પણ અનાદિ કાલની જડવાસનાથી સાચા શત્રુ તરફ લક્ષ નહિ જતાં નિરપરાધી ગુન્હેગાર બને છે અને એકના બદલામાં બીજાને શિક્ષા મળે છે. તત્ત્વચિંતક મહાત્માઓનું સાધ્યબિંદુ તે સાચા શત્રુઓ તરફેજ હોય છે, બાહ્યથી દેખાતા શત્રુ પ્રત્યે તેઓની દષ્ટિ હોતી જ નથી. સાચા શત્રુ સુટેની સાથેજ ઘોર રસ ગ્રામ કરે છે અને સર્વ પરાકમાં ફેરવી તેઓને એવા નિર્માત્ય બનાવી દે છે કે તેઓ તેમની સન્મુખ દષ્ટિપાત પણ કરી શકતા નથી. શાસ્ત્રકારે પણ એજ ફરમાવે છે કે જે તમારામાં સાચું પરાક્રમ હોય તો પ્રથમ વિવેકપૂર્વક તમારા ખરા દુમનને શોધો અને નિડર થઈને તેની સામા ધસી, તેઓને પરાજય કરી, જયવરમાલા અંગીકાર કરે, પરંતુ સાચા દુશ્મનને શોધી તેની સાથે યુદ્ધ કરનારા શુરવીર કોઈ કોઈ જવલ્લેજ મળી આવે છે. તેનામાં રહેલી સુરતાની સાચી કસોટી તેજ રણસંગ્રામમાં થાય છે, તે કોટીમાં પસાર થયા પછી જ તેઓ સાચા શુરવીર કહી શકાય છે. પરંતુ મહરાજાના સામ્રાજ્ય નીચે રહેલા મેહાંધ પ્રાણીઓ મેહનીયકર્મની વિકળતાથી આ શુરતાને ઝીલી શકતા નથી. વિકી છતાં પણ સુંદરરાજા આ અવસરે ભૂલ્ય મેહદશાને લઈને પોતાની પ્રકૃતિને રોકી શકે નહિ અને સાર્થવાહ પ્રત્યે કઠોર સજા કરવા પ્રયત્નવાન થયો, પણ વિવેકી રાણીએ આકૃતિ દ્વારા રાજાને આંતરિક અભિપ્રાય જાણે પિતાનું અસાધારણ આચાર્ય ઝળકાવ્યું–પિતાના પ્રિયતમને વિજ્ઞપ્તિ કરી કે– “સ્વામિનાથ ! આપ આમ એકાએક રેષાયમાન શા માટે થાઓ છે, આ સાર્થવાહ તે આપણે ખરેખર ઉપકારી છે માટે તેના પ્રત્યે આપણે દુષ્ટ ભાવના કદી પણ નજ કરી શકીએ, કારણકે આપણી ઉપર આવી પડનાર રાજ્યવસ્થાનો ત્યાગ, અટવીનું ઉલ્લંઘન, દારૂણ દુઃખ, અસહ્ય વિયોગ વિગેરે વિગેરે વિપત્તિઓ દેવના દરબારમાં નિમણુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મુ' ] પાપના ઘડા ફુટયા. ૧૪૩ થયેલીજ હતી જેમાં કાંઇ પણ નવું થવુંજ ન હતુ, પ્રત્યુત સાવાહે તે અત્યાર સુધી મારૂં રક્ષણ કર્યું અને દેશાંતરમાં ભ્રમણ કરતા મને પણ અહિં આ સાથે લેઇ આવ્યે અને આજે ચિરકાલથી વાગી આપણા બન્નેને અણુચિત્તે સમાગમ થયા, ત્યારે આપણી આ સ્થિતિમાં સાઈવાડુ આપણા સાચા સહાયકજ નિવડયા માટે આપણે તેની ઉપર અપકાર કરવાની ભાવના સરખી પણ નજ રાખવી જોઈએ. ’ આ પ્રમાણે દયાળુ રાણીએ કાપશામક પ્રશમરસવાહી મધુર વચનાથી રાજાને રાષ શમાવ્યેા. સુન્નરાજા વસ્તુસ્થિતિના જાણુ હાઇ પાતાના હૃદયને વિકલ્પ કલ્લે લેથી વ્યાકુળ નહિ કરતાં સ્તિમિત ઉષીસમાન સ્થીર અને શાંત અનાવ્યું અને એ સ્થીરતા અને શાંતિના પ્રભાવે ભકુટીના ભંગ અને નેત્રમાં રહેલી રકતા ઉભયદોષ નિર્મૂલ વિનાશ પામ્યા. આદાર્ય વાન રાજા પ્રશમપરિણતીથી કટ્ટરવાધી સામદેવ સાર્થવાહ પ્રત્યે પણ સ્નેહની દૃષ્ટિએ જોવા લાગ્યા. ક્ષીરનીરનું પ્રથક્કરણ કરી ક્ષીરમાત્રગ્રાહી હુંસસમાન વિવેકી રાણીએ સાર્થવાહે કરેલા ઘેર અપકારમાંથી પણ ઉપકાર તારવી કાઢી પ્રિયતમ સમક્ષ પ્રગટ કર્યા. રાજા પણ રાણીની આ ચતુરાઇથી અને અપકારી પ્રત્યે પણ ઉપકાર દૃષ્ટિથી શાંત બની ગયા અને તેના પ્રત્યેના નિ:સિમ સદ્ભાવને લઇને તેણીનું વચન માન્ય કર્યું. પરિણામે ત્રુટતી સાર્થ વાહની જીવનદોરી અખંડિત રહેવા પામી. દુનિયામાં સર્વ કાઇ જ'તુને જીવવુ એજ વહાલુ છે. વિષ્ઠામાં રહેલા એક ક્ષુદ્ર કીડાથી માંડીને મહાન ઇંદ્ર સુધીના કોઇ પણ પ્રાણીને મરણ સંબંધી વાત પણ પ્રિય લાગતી નથી અને તેથીજ ઇલાક વિગેરે સાત ભય પૈકી મરણભય એ મહેાટામાં મહેાટા ભય છે. સાર્થવાહ પણ આ ભયથી મુંઝાતા હતા પણ રાજાના અભય વચનથી તે પણ અંતરમાં આહ્લાદ પામ્યા પરંતુ લજ્જાથી નમ્રસુખેજ રહ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સુંદર રાજાની સુંદર ભાવના [પ્રકરણ વાંચકો ! જે સોમદેવે પિતાના વ્હાલા પતિને વિગ કરાવ્યું અને શીયલથી બ્રશ કરવા ખાતર અસહ્ય યાતનાઓ ઉત્પન્ન કરી, છેવટે જેના અંતરમાં બલાત્કાર સુધીનું અધમકાર્ય કરવાની ભાવના પણ થઈ આવી તે સાર્થવાહ પ્રત્યે પણ ઉદાર રાણીએ પોતાની ઉત્તમતાજ પ્રગટ કરી અને એ તે સ્પષ્ટ છે કે ગુલાબવાટિકાને સ્પર્શ કરીને આવતા સમીર અવશ્ય સુગંધી જ આપે. પોતાના કટ્ટા શત્રુ પ્રત્યે પણ રાણીએ સન્મિત્રની ગરજ સારી અને હંમેશને માટે તેના અંત:કરણમાં અને વાણમાં પોતાનું મરણ અને શેગાન મૂક્યું. સામાન્યત: દુનિયામાં ઉત્તમ જનની સ્થીતિ ઘણી ઉમદા હોય છે. તેને વિશાળ હદયમંદીરમાં સમગ્ર સૃષ્ટિમંડળ સમાઈ શકે છે. કહ્યું પણ છે કે– अयं निजः परो वेति, गणना लघुचेतसाम् । उदारचरितानां तु, वसुधैव कुटुम्बकम् ॥ આ” મારે અને “આ” પર આવી તુચ્છ ગણના શુદ્ધસત્વ પ્રાણુઓના અંતરમાં જ પ્રાદુર્ભાવ પામે છે, નિર્માલ્યા અંતઃકરણ સિવાય આવી ભાવના કદી પણ ઉદ્ભવેજ નહિ, ત્યારે ઉદાર ચારિત્રસંપન્ન પ્રાણુઓના નિર્મલ અંતઃકરણમાં આખી દુનિયા મારી પિતાની જ છે એવી ભાવના ફરે છે અને તેના શ્રેયમાં જ પોતાનું શ્રેય માને છે, તેઓના નિર્મલ હૃદયપટપર સ્વાથબ્ધતાની છાયા સરખી પણ પડતી નથી, માટે જ તેઓના સઘળા પ્રયત્નોમાં સર્વનું કલ્યાણ સમાયેલું હોય છે. રાણી મદનવલ્લભાએ તે ઉત્તમ પ્રાણીઓના આ સામાન્ય નિયમનું પણ ઉલ્લંઘન કરી પોતાની ઉત્તમતાની પરાકાષ્ટા પ્રગટ કરી. ઘોર અપકારી પ્રત્યે પણ હૃદયના ઉમળકાપૂર્વક ઉપકાર કરવાની ભાવના થઈ. સ્વાભાવિક જાતિ પરત્વેજ જેનામાં તુચ્છતાનો વાસ હોય તેમાં જ્યારે આવું ઔદાર્ય દષ્ટિગોચર થાય તો તે જગતના પ્રાણીઓને આશ્ચર્યમગ્ન કરે એમાં કાંઈ નવાઈ નથી. દેવે નિર્માણ કરેલે રાજા રાણુને ચિરકાલીન વિયેગ દેવેગે આજે સમાપ્ત થયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું. ] પાપનો ઘડે કુટ. ૧૪૫ સાર્થવાહના સમુદાયમાં બનેલા આ સઘળા બનાવની હકીક્ત વાયુવેગે આખા શ્રીપુરનગરમાં ફેલાઈ ગઈ. રાજમહાલયમાં રહેલા સામંત મંત્રીશ્વર વિગેરે અધિકારીખંડળમાં પણ આ વાત પ્રચાર પામી. સઘળાઓ આ હકીકત સાંભળીને આશ્ચર્ય પામ્યા અને ચિરકાલથી રાજાની વિયેગી રાણીના દર્શનની ઉત્કંઠા ધરાવતા સાર્થવાહના સમુદાયમાં આવી પહોંચ્યા. આ બાજુએ નગરશેડ વિગેરે પ્રજાવગને મહોટ સમુદાય રાજા સમક્ષ આવી હાજર છે. આ અવસરે મનુષ્યના મોટા સમુદાયથી નગર બહારનો વિસ્તીર્ણ પ્રદેશ પણ અતિ સંકડામણવાળો થઈ ગયો અને સમગ્ર આકાશમંડળ પણ મનુષ્યના બહુરૂપી કોલાહલમય શબ્દથી વ્યાપ્ત થયું. ત્યાં રહેલા સર્વ કઈ મનુષ્ય માત્ર રાણનાજ દર્શનની ઉત્કંઠા ધરાવતા ઉભા હતા. રાજાએ પણ તેઓની અભિલાષા પૂર્ણ કરવાનો પ્રબંધ ર. તરતજ પોતાની પાસે રહેલા મંત્રીધરને બોલાવી અવસરોચિત રાણીને મેગ્ય દિવ્ય વેષ, અલંકાર વિગેરે સામગ્રી લાવવાની આજ્ઞા કરી. મંત્રીશ્વરે પણ તેને માટે પિતાના માણસને શીધ્ર વેગથી રાજદરબારમાં મોકો. તે પણ જલદીથી સ્વામીનું કાર્ય કરી પાછો ફર્યો અને મંત્રીશ્વરના હાથમાં દિવ્ય વેષ, અલંકાર વિગેરે અર્પણ કર્યું. રાજાની ઈચ્છાનુસાર મંત્રીએ સખીઓ મારફત રાણીને સ્નાન વિલેપન વિગેરે કરાવી પાસે રહેલા દિવ્ય વસ્ત્રાલંકારો સખીઓને આપ્યા અને તેમણે રાણીના અંગ ઉપર યથાસ્થાને નિવેશ કરી તેની રમતામાં વધારે કર્યો. ત્યારપછી છત્ર ચામર વિગેરે સર્વ રાજ્યચિન્હથી શોભિંત રાજા રાણીની સાથે સજજ કરેલા હસ્તિસ્કંધ ઉપર આરૂઢ થયે અને દર્શનેન્કંઠિત મનની ઈચ્છા પરિપૂર્ણ તૃપ્ત કરી. આ અવસરે જનસમુદાય વિશુદ્ધ હૃદયથી મુક્ત કંઠે ઉભયના પ્રેમની પ્રશંસા કરવા લાગ્યો. ત્યારબાદ નવપરિણિત વધુની જેમ સી વિગેરે સમુદાપથી પ્રસન્ન દષ્ટિએ જોવાના પ્રેમી યુગલે વિવિધ પ્રકારના વાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ સુદર રાજાની સુંદર ભાવના. [પ્રકરણ ત્રિોના ગંભીર સ્વર અને કલકંઠ રમણીઓના માંગલિક મધુર ગીતપૂર્વક મહોત્સવવડે નગરમાં પ્રવેશ કર્યો અને અનુકમે આખા શહેરમાં ફરી સર્વ સમુદાય સહિત સુંદરરાજા પિતાના ધવલમંદીરમાં આવી પહોંચ્યા. પુણ્યશાલી રાજાને પુણ્યના યોગે એકાએક રાણીને સમાગમ થયે અને બન્ને પુત્રોને સમાગમ તો પોતાના સ્વાધિનમાંજ હતો. જલદીથી સેનાપતિને બોલાવ્યું અને તે બને સિપાઈઓને બોલાવી લાવવાની આજ્ઞા કરી. તરતજ તેણે તે બન્નેને ત્યાં હાજર કર્યા. તે બનેને જોઈને નેત્રમાંથી હષાશ્રુને વર્ષાવતા સુંદરરાજાએ પોતાના બન્ને હાલા પુત્રનું અતિશય સ્નેહપૂર્વક દઢ આલિંગન કર્યું અને તેઓના વિયેગથી ઝરતી રાણે મદનવલ્લભાને બન્ને પુત્રીનો સમાગમ કરાવ્યો. કીર્તિપાલ અને મહીપાલે પણ હજુ સુધી નહિ ઓળખેલાં પોતાના માતાપિતાને ઓળખ્યા અને તેથી તેઓ પણ અતિશય આહાદ પામ્યા. આ સઘળે વિચિત્ર બનાવ જેઈ સર્વ રાજવર્ગ અને પ્રજાવર્ગ આશ્ચર્યથી દિમૂઢ બની ગયો. દુષ્કર્મના ઉદયે લાંબી મુદતથી ભિન્ન ભિન્ન દિશામાં રખડતું. આ કુટુંબ પુણ્યના ઉદયે આજે એકત્ર થયું. એકએકને જોઈને સઘળાઓ પિતાના ચિત્ત પ્રસન્ન કરતાં હતાં અને અરસપરસ પિતાપિતાના વૃત્તાંત સંબંધી પ્રશ્નોત્તર કરીને અપૂર્વ આનંદરસને અનુભવ લેતાં હતાં. લાંબા કાળ પર્યત તેઓ એ જે દુ:સહ્ય સંકટો અનુભવ્યાં તેના કરતાં અસંખ્ય ગુણું આ અવસરે તેઓને સુખ ઉત્પન્ન થયું કે જે માત્ર અનુભવ કરનાર તેઓનો આત્મા અગર કેવલજ્ઞાનીને આત્મા જ જાણે. વાંચકો! શયનમંદીરમાં કુળદેવીએ દર્શાવેલ દુષ્કર્મને વિપાક આખા કુટુંબે સમતાપૂર્વક સહન કરી વચમાં આવતાં વિદનેને દૂર કરી નાંખ્યાં. આ વિજ્ઞકંટકોને દૂર કરવામાં રાજા અને રાણીએ અસાધારણ પરાક્રમ ફેરવ્યું. પ્રાણાન્ત યણ પિતાના સદ્વર્તનથી લેશ માત્ર પણ ચલાયમાન ન થયાં, તેમાં પણ સુંદરરાજાએ જે પુરુષાર્થ ફેરવ્યું તેમાં તે તેણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મું.] સુબુદ્ધિ મંત્રીને સદશ. ૧૪૭ હદજ કરી. ક્યાં તે કટુમ્બિક સ્ત્રી અને દેવરમના વિષમિશ્રિત વિષમ વિષયકંટકના પ્રહાર અને ક્યાં તે સુંદરરાજાની કદલીતંભ સમાન કોમલદેહ! પરંતુ સાત્વિકશિરે મણી સુંદરરાજાએ તે અવસરે કેમલ દેહને માનસિક શક્તિદ્વારા : એવી તે કઠીન વજી મય કરી દીધી કે જેના ઉપર તે તિણ વિષયકંટકે લેશમાત્ર પણ અસર કરી શક્યા નહિ. વાંચક! આ ઉપરથી આપણે જોયું કે પૂર્વ ભવમાં ઉપાર્જન કરેલા દુકમના ઉદયે સુંદરરાજાની સઘળી શેભા લુપ્ત પ્રાય થઈ ગઈ હતી અને પોતે તથા પિતાનું કુટુંબ વિષમ આપત્તિમાં ઘેરાઈ ગયું, પરંતુ સ્વભાવત: પ્રગટ થયેલા સર્વે અને વિશુદ્ધ હૃદયથી પાળેલા શીલવતે એ વિષમ આપત્તિની ઘનઘટાને વિખેરી નાંખી સુખના દિવસે પ્રગટ કર્યા. આ પ્રમાણે શ્રીપુરનગરમાંજ સુંદરરાજા પિતાની પ્રાણ પ્રિયા મદનવલ્લભા અને બને પુત્રો કીર્તિપાલ અને મહીપાલની સાથે દેવલોકસમાન સુખમાં પિતાના દિવસો નિર્ગમન કરવા લાગ્યા. પ્રકરણ ૧૨ મું. સુબુદ્ધિમંત્રીને સંદેશ. છે ક વિશાળ નગરની અંદર આવેલા રાજમહાજ લયના ગવાક્ષમાં કોઈ એક ભવ્યાકૃતિવાળા 1. મનુષ્ય આકાશ તરફ દષ્ટિ રાખી વિચારસાગ Kરના ઉછળતા તરંગોમાં તણાઈ રહ્યો હતે. ૪%Aતેની મુખાકૃતિ બિલકુલ નિસ્તેજ જણાતી હતી. વારંવાર તેના મુખમાંથી વિચિત્ર પ્રકારના વ્યક્ત ઉદ્ગારે નિકળતા હતા. “હા ! હતાશ વિધિ ! તારી વક્ર ગતિ કેઈથી કળી શકાતી નથી. * * ઘણો સમય વીતિ ગયે છતાં પણ હજુ તેનું ઉપકારી દર્શન, અગર તે કયે સ્થળે છે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સુંદર રાજાની સુંદર ભાવના [પ્રકરણ સ્થાનની પણ ભાળ મળી નહિ* તેમના વિના આમ શુન્યચિત્તે કયાં સુધી બેસી રહેવું ભાવિ હિતખાતર આજ્ઞાખંડન દેષરૂપ નથી. *પણ અરે મારાથી તેમના વચનને અનાદર શી રીતે થાય.* *એકાંત હિતવત્સલની આજ્ઞામાં કાંઈને કાંઈ નવું તત્ત્વ સમાયેલું જ હોય છે. એક જ શું! એમાં જ એમણે અમારી અને પિતાની ભાવી સુખમય જીવનરેખા જોઈ હશે !ઝક ડા એમજ હોય તો ના નહિ. * જે કે વિશ્વસ્ત પ્રત્યે વિશ્વાસઘાતી મહા પાપી છે તો પણ હવે તો આ ચંચળ અંત:કરણ ઘણું અધીરું બને છે ગમે તેમ પણ અવશ્ય તેને શોધવા માટે કાંઈ પણ પ્રબંધ કરવો જ જોઈએ.” તે વ્યક્તિના આ ઉપર જણાવેલા ત્રુટક વાકાના ઉચારથી સહજ એટલું અનુમાન થઈ શકે કે તેના અંત:કરણમાં ઘણા કાલથી વિયેગી પિતાના નિકટ ઉપકારી મનુષ્યનું મરણ હોવું જોઈએ અને તેને મેળવવા માટે શું પ્રયત્ન કરવો તે સંબંધી વિચારમાં પણ વારંવાર તેનું હૃદય લીન થતું હોવું જોઈએ. ગવાક્ષમાં રહેલી આ વિચારક વ્યક્તિના અંતરમાં ઉદ્ભવતા આ વિચારો નૂતન નોતા. ઘણી વખતે આજ વિચારો તેના હૃદયને સ્પશી ચુક્યા હતા પરંતુ વારંવાર તે વિચારોનું મનમાન્યું સમાધાન કરી મુશીબતે પણ પિતાના ચિત્તને શાંત પમાડતો હતો અને અન્ય કાર્યમાં વ્યગ્ર થત હતે પણ દિવસે દિવસે તે વિચારે એ પોતાના અસ્તિત્વને એવું મજબુત બનાવ્યું કે સામાન્ય સમાધાનો તેની આગળ કશું કાર્ય કરી શકયા નહિં. પરિણામે જ્યારે એકપણ સમાધાન તેની કસોટીએ ચડી શક્યું નહિં ત્યારે તે થાક અને હદયની સાથે ચોક્કસ નિર્ણય કર્યો કે ગમે તેમ થાઓ પરંતુ કેઈપણ ઉપાયે અવશ્ય તેઓને શોધી કાઢવાજ જોઇએ.” રાજમહાલયના ગવાક્ષમાં રહેલી આ એક જ વ્યક્તિ આવા વિચારો કરી રહી હતી એટલું જ નહિ પણ નગરના પ્રત્યેક વિભાગમાં એજ વાતાવરણ ફેલાઈ રહ્યું હતું. કુવાકાંઠે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મું] સુબુદ્ધિમંત્રીનો સંદેશ. ૧૪૯ પાણી ભરવા આવતી સ્ત્રીઓના મુખમાંથી પણ એજ વિચારને અનુસરનારા ઉદ્ગારે નિકળતા હતા. બજારમાં કે ચોરા ઉપર, સામાન્ય ઝુંપડાઓમાં કે શેકીઆઓની હવેલીમાં એજ વિચારેનું સામ્રાજ્ય સ્થપાયું હતું. પરંતુ આ સર્વ વિચારનું કેંદ્રસ્થાન ગવાક્ષમાં રહેલી વ્યક્તિ જ હતી કારણકે આ વિચારિને અંગે શું અમલ કરવા વિગેરે કુલ સત્તા તેનાજ સ્વાધિનમાં હતી. હૃદયમાં વાસ કરીને રહેલી તે ઉપકારી વ્યક્તિના ગુણોનું સ્મરણ થવાથી વારંવાર તેનું અંતઃકરણ રૂદન કરતું હતું. તેના અસહ્ય વિગથી તેની કુશાગ્ર સમાન તિક્ષણ બુદ્ધિ પણ કુંઠિત થઈ જતી હતી. પોતાની પ્રબલ સત્તાને પણ તે તરણા સમાન માનતે હો અને કુલ સત્તાને અંગે પ્રાપ્ત થયેલી વિપુલ દ્ધિનું સુખ પણ તેને અતિ અનિષ્ટ લાગતું હતું. ટુંકાણમાં કહીએ તે કઈ પણ કાર્યમાં તેનું મન ખુંચતું ન હતું, જે કે પિતાને માથે આવી પડેલી ફરજન નિર્વાહ કર્યા વિના તો તેનો છૂટકે જ ન હતો. તે કાર્ય તો અવશ્ય તેને કરવું જ પડે તેમ હતું માત્ર તેમાં તેને રસ તે નડેતોજ આવતા. આ પ્રમાણે અનેક વાર તે વ્યક્તિ ઉપર્યુક્ત વિચારણિમાં ગરકાવ થઈ જતી હતી અને તેને લઈને ઘણી વાર તે પિતાના કાર્યને વીસરી જઈ જડની જેમ સ્થીર થઈ જતા હતા. કેટલીક વખતે તે પિતાની પાસે કેણ ઉભું છે પોતે કયા સ્થાનમાં છે, તેનું પણ ભાન તેને રહેતું નહિ. એક અવસરે ફરી પણ તે પુરૂષ તેજ વિચારોને મગજમાં ભમાડતે પોતાના આવાસમાં બેઠો હતો. ફરી પણ હદયને ચપળ દલા ઉપર આરોહણ કરાવ્યું. ઘડીમાં હૃદય સાથે ચોક્કસ નિર્ણય કર્યો કે બસ હવે તે સર્વત્ર સ્થળે તેમની ભાળ મેળવવા માટે હું મારા માણસોને મેલીજ દઈશ કારણકે અત્યાર સુધી તેમની આજ્ઞાનુસાર રાહ જોઈ બેસી રહ્યો. પરિણામ શુન્ય જેવું જણાયું. વળી ઘડીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સુદર રાજાની સુંદર ભાવના, [ પ્રકરણ વિચાર ફ્રી ગયા કે અરે ! અનુલ્લંઘનીયતેમની આજ્ઞા મારાથી શી રીતે ઉલ્લંઘન કરી શકાય ! રખે તેમાં તેનુ અહિત સમાયુ હોય તે. આ પ્રમાણે ઘણીવાર તેના વિચારાનું પરિવર્તન થવા લાગ્યું પણ છેવટે પ્રતિમ કેાના વિચાર આજી પર મુકી સ્વસ્થ ચિત્તે નિણય કર્યો. બસ હવે તે હમણાંને હમણાંજ સર્વ દિશા અને વિદિશાઓમાં સત્વર મારા માણસને માછલી ભાગ્યવાનની ભાળ મેળવું. આમ વિચાર કરી એકદમ તે પેાતાના આસન ઉપરથી ઉડયા. એટલામાંજ પેાતાના આવાસની અંદર અંતરમાં આન દની ઉર્મીઓ ઉત્પન્ન થવાથી ખાથી હપૂર્ણ હૃદયવાળા કાઇ મનુષ્ય તેજ વ્યક્તિને શેાધતે ત્યાં આવી પહેાંચ્યા. તેની મુખાકૃતિ ઉપરથી તેવા ભાસ થતા હતા કે તે મનુષ્ય કાંઇ શુભ સમાચાર કહેવાને માટે આવતાજ હાય નહિ કે શું? આવાસમાં રહેલી વ્યક્તિએ આવનાર વ્યક્તિનું ઉચિત સન્માન કરી તેને યાગ્ય બાસને બેસવાનુ કહ્યુ. શુભ સમાચાર લઈને આવેલા આ મનુષ્ય પાતે જાણેલા સઘળા સમાચાર તેને કહી સંભળાવ્યા જેથી અત્યાર સુધી ચિંતાગ્રસ્ત અવસ્થામાં રહેલા તે ભાગ્યશાળીના મુખ પર એકદમ હની લાલી આવી ગઈ, આનંદના ઉભરાથી તેનું હૃદય ભરાઈ ગયુ, તેની સઘળી ચિંતા વિનાશ પામી અને ત્યાર પછી અરસપરસ બન્ને જણાએ સાંભળેલા શુભ સમાચાર સંબંધી વિચારાની આપલે કરવા લાગ્યા. વાંચકે ! આનંદરસની લહેરોમાં ક્રીડા કરતા આ બન્ને ભાગ્યવાનને આજ આવાસમાં વાર્તાલાપ કરતા રહેવા દઇ આપણે જોઇએ કે શ્રીમાન સુંદરરાજાની અભિનવ રાજધાની શ્રીપુરનગરના રાજદરબારમાં શું બનાવ બની રહ્યો છે? એક અવસરે આપણી કથાના નાયક સાત્વિશિરામણી સુંદરરાજા સભામ’ડપના મધ્યભાગમાં રત્નજડિત સુવર્ણમય આસન ઉપર અસકૃત થયા હતા. એક બાજુએ અનેક શુરવીર સામત રાજાએ પાતાતાની ચેાગ્યતાને અનુસાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મું. ] સુબુદ્ધિમંત્રને સદેશ. બીછાવેલા આસન ઉપર બિરાજમાન થયા હતા ત્યારે બીજી બાજુએ બુદ્ધિનિધાન વિચક્ષણ મંત્રીઓની શ્રેણી ગ્યતા મુજબ આસન ઉપર બેસી ગઈ હતી, તે સિવાય અન્ય રાજવર્ગ તથા દેશાન્તરથી આવેલા અને નગરમાં વસતા અનેક વ્યવહારીઆઓ વિગેરે પ્રજા વર્ગને મોટો સમુદાય દરબારમાં હાજર થયે હતું. આ પ્રમાણે મનુષ્યની મેદનીથી ભરપુર દબદબાભર્યો દરબાર સુંદરરાજાની શોભામાં વિશેષ વધારે કરતો હતે. દરબારમાં અનેક રાજકા સંબંધી બુદ્ધિ શાળી વિદ્વાન વર્ગ પોતાની બુદ્ધિ અને વિદ્વતાને અનુસાર ગ્ય સલાહ આપી વિશેષ પ્રકારે રાજાની પ્રીતિ સંપાદન કરતા હતા. આ અવસરે સભામંડપના દ્વારમાં એક માણસે પ્રવેશ કર્યો. રાજા વિગેરે સર્વ સભા ની દષ્ટિ તેની તરફ વળી અને આવેલે માણસ શું કહે છે તે સાંભળવા સઘળાઓ તત્પર થયા. સભામંડપમાં આવેલો માણસ કચેરીનો દ્વારપાલજ હતો. તેણે રાજા સન્મુખ આવી પ્રણામ કરી નમ્રવદને વિજ્ઞપ્તિ કરી કે મહારાજાધિરાજ! આ ભૂમિ પર અલકાપુરી સમાન અખંડ દ્વિપૂર્ણ ધારાપુરનગરથી સંદેશો લઈને કેઈ સંદેશહારક હજુરની પરિષદ્ સમક્ષ આવવાની ઈચ્છા ધરાવે છે અને તે આપની આજ્ઞાની રાહ જોતો સભામંડપની બહારજ ઉલો છે. કૃપાનાથ ! આપની શી આજ્ઞા છે? તેને આપની હજુરમાં મોકલું કે કેમ? ધારાપુર” એ શબ્દ સાંભળતાંની સાથે જ રાજાની મુખાકૃતિમાં પ્રસન્નતા પુરાયમાન થઈ તેમજ હૃદય વિકસ્વર થયું. બેશક રાજા અતુલ કષ્ટને અંતે પ્રાપ્ત થયેલા આ રાજવૈભવના સુખમાં પોતાની રાજધાની, સુબુદ્ધિ પ્રમુખ પોતાના વિશ્વાસુ મંત્રીઓ, અન્ય રાજવર્ગ તેમજ પોતાના વિગથી સંતપ્ત અને પિતાના પ્રત્યે નિઃસિસ પ્રેમ ધારણ કરનાર પ્રજાવર્ગને પણ ભૂલી ગયો હતો, જેથી ધારાપુર શબ્દ સાંભળતાંજ સબદ્ધિમંત્રી પ્રમુખ સર્વ રાજવર્ગ તેમજ પ્રજાવર્ગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ પર સુદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ તેની ષ્ટિ આગળ તરી આવ્યા. સુદરરાજાએ એકદમ દ્વારપાલને આજ્ઞા કરી કે જલ્દીથી તે માણસને સભામંડપમાં મેાલ ! રાજાની આજ્ઞા મળતાંજ નમસ્કાર કરી દ્વારપાલ સભામંડપની બહાર નીકળ્યા અને ધારાપુરથી આવેલા સંદેશહારકને સભામાં પ્રવેશ કરાવ્યેા. તે પણ રાબ્તની સન્મુખ આવ્યા અને ઘણા લાંબા કાળે સ્વામીનાં દર્શન થયાં તેથી તેને અત્યંત હર્ષ ઉત્પન્ન થયા. પ્રફુલ્લિત ને નમસ્કાર કરી ધારાપુરથી લાવેલેા પત્ર રાજાના ચરણુપકેજ સમક્ષ મુકયા. સભામ ડેપમાં સઘળા સભાસદા લેખમાં લખેલી હકીકત જાણવાને તીવ્ર જીજ્ઞાસુ થયા. પોતાની અને જીજ્ઞાસુ સભાસદાની ઇચ્છા પાર પાડવા માટે સંદેશાવાંચનાર રાજાના વિદ્વાન અગલેખક પણ રાજા તરફથી સ ંદેશા વાંચવા માટે આજ્ઞાની રાહ જોતા તેની સન્મુખ અનિમેષ ષ્ટિએ જોઇ રહ્યો હતા. રાજાએ પ્રગટપણે તે લેખ વાંચી સંભળાવવા માટે અગલેખકને આજ્ઞા કરી તેણે પણ નમન કરી સ્મિત વદને લેખ હાથમાં લીધે અને ઉઘાડીને સર્વ સભાસમક્ષ પ્રગટ શબ્દોથી વાંચવાના પ્રારંભ કર્યા. આ અવસરે સર્વ જનતાનાં નેત્ર, અંત:કરણ અને કહ્યુંયુગલ આ ત્રિપુટીએ એકજ સ્થળે પેાતાની સ્થિરતા કરી હતી. સ્વસ્તિ શ્રી શ્રીપુરનગરમધ્યે ક્ષત્રીયવ વિભૂષણ; સાભા નિધિ, અસાધારણું પરાક્રમી, મહાપરાક્રમીશત્રુઓને પણ હુંફાવનાર, ન્યાયધમ વત્સલ, પ્રશ્નપાલક, ધીરાદાત્ત, પરનારી સહેાદર, દિગ્ધન્યાએના કણને કીર્તિરૂપ કમલાથી અલંકૃત કરનાર, મહારાધિરાજ શ્રીમાન સુંદરપ્રભુના ચરણકમલમાં ધારાપુરનગરથી લી. આપના આજ્ઞાંકિત અનુચર સુઅહિં બહુમાનપૂર્વક આપને નમસ્કાર કરીને વિજ્ઞપ્તિ કરે છે કે-આપની અનુપમ કૃપાથી અમે અત્રે સુખશાંતિમાં છીએ, આપની સુખશાંતિના સમાચાર સેવકને કૃપા કરી દર્શાવશેાજી, વિશેષ વિજ્ઞપ્તિ જે આપના વિરહુકાળે આપે ક્માવેલી શિરસાવદ્ય આપની પવિત્ર આજ્ઞાનુસાર પ્રભુપાદપંકજની સેવાને ઉત્કટ અભિલાષી આપને બુદ્ધિસેવક આપના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મુ* ] સુબુદ્ધિમ`ત્રીના સદેશ, ૧૫૩ વિપુલ રાજ્યને અનામાધપણે તેવી ઉન્નત સ્થીતિમાં જાળવી શકયા છે. આપની આજ્ઞાનું અખડ પાલન કરવું એ મારી ક્રુજ છે અને તે ફરજને હું અદા કરી રહ્યો છું. આપ જેવા પ્રજાવત્સલ સ્વામીના વિરહ છતાં પણ શ્રીપુરનગરના જનસમુદાય આપના પવિત્ર નામનું સ્મરણ કરતા માત્ર આપના વિયાગજન્ય દુઃખને છેડીને રાજ્ય તરફથી કે પ્રજા તરફથી કોઈપણ પ્રકારના ઉપદ્રવષિના નિર્વિઘ્ને આનંદમાં દિવસે નિર્ગમન કરી રહ્યો છે, તે સઘળા પ્રભાવ આપ પ્રજાવત્સલ મહારાજાનેાજ છે. આપના પ્રબળ પુણ્યાદયે એક પણ પ્રતિસ્પી રાજા કે એકપણ વિઘ્નસ તાષી અન્ય મનુષ્યને ઉદય થયા નથી કે જે રાજનીતિમાં કે પ્રજાના સુખમાં વિધ્રુ નાંખી શકે . આવા વિપુલ સુખમાં ઉછરતી પ્રજા માત્રએકજ દુ:ખે કરી દુ:ખી છે. એ દુ:ખથી તેઓનું સઘળું સુખ દુ:ખમિશ્રિત થઈ રહ્યું છે. કૃપાનાથ ! એ દુ:ખ દૂર કરવાના અમાઘ ઉપાય આપને હસ્તગત છે, તે દુ:ખ માત્ર આપના ચિરકાલીન વિરહ છે. સ્વામીનાથ ! અમેાને આપના પવિત્ર દેહની શીતલ છાયાના આશ્રય આપે.. આપના કર્ણ રસાયન સુધામય મધુર આજ્ઞાવચનાથી અમારા કર્ણ યુગલને પવિત્ર કરા અને આપના મુકુલ્લ વદનચંદ્રની દિવ્ય પ્રભા સેવકાના નિમિલિત હૃદયામ્બુજને વિકસિત કરા! આપને અધિક શું કહીએ. પ્રભુ ! આપના ચિરકાલ વિરહથી અતિશય વ્યથિત આપના આ ચણુ રંજ સેવક, તથા રાજ્યના નિપુણ હિતચિંતક સામત રાજા, તથા નિમકહલાલ અધિકારીવર્ગ, તેમજ સમસ્ત પ્રજામંડળ, ચકારપક્ષી જેમ ઉજ્જવલ અને શીતલ કિરાથી વ્યાસ ચંદ્રદર્શનની ઇચ્છા ધરાવે, ચક્રવાકી જેમ પ્રચંડ રશ્મિવાન સૂર્યદર્શનની અભિલાષા કરે, ચાતકપક્ષી જેમ મેઘરાજાની રાહ જોયા કરે, કૈાકિલપક્ષી જેમ વસન્તઋતુની સમીક્ષા કરે, તેવીજ રીતે અતિઉત્કંઠિતહૃદ યથી પ્રભુદનની વાંછા કરે છે; માટે સ્વામિનાથ ! આપને વિશેષ શું કહીએ. આપ કૃપાલુએ અમારી ઉપર કૃપા કરવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સુંદર રાજાની સુંદર ભાવના, [ પ્રકરણ જોઈએ. અન્તિમ પ્રાર્થના એજ કે અમારી ઉપર પ્રસન્ન થઇને શીઘ્રતાથી આપ આ ભૂમીને આપની પવિત્ર ચરણરજથી પુનિત કરે.. લિ. આપને આજ્ઞાંકિત અનુચર સુબુદ્ધિના ધારાપુર } રાજમહાલય સહસ્રશઃ વંદન. વાંચકે સમજી શકયા હશે કે અનેક વિચારમાં મશગુલ, રાજમહાલયના ગવાક્ષમાં રહેલા ભવ્ય આકૃતિવાળા મનુષ્ય, શયનમંદિરમાં કુળદેવીએ કહેલાં વચનથી કષ્ટ સહન કરવા દેશાંતરમાં પ્રયાણ કરતી વખતે સુંદરરાજાએ રાજ્યની આબાદી સાંચવવા માટે · ચેાગ્ય જાણી અખુટ દોલતવાળી રાજ્યની લગામ જેને અર્પણ કરી હતી અને પેાતાની સ્થીતિને અંગે કોઈ પણ પ્રકારની સંભાળ નહિ લેવાને માટે જેને સખ્ત આજ્ઞા કરવામાં આવી હતી, તે મંત્રીશ્વર સુબુદ્ધિ પોતેજ હતા. રાજાની આજ્ઞાને શિરસાવદ્ય માનનાર પ્રધાનને એજ ભય હતા કે રખે મારી ઉપર આજ્ઞાભગના દાષ આવે અને એટલાજ ખાતર આટલા લાંખા વખત સુધી તેને શેાધવા માટે કોઈ પણ પ્રકારની હીલચાલ કર્યા વિના વારંવાર અનેક વિકાથી વ્યામૂઢ થઇને પણ રાજાને અસહ્ય વિયેાગ તેને સહન કરવા પડયા હતા. તે અવસરે પેાતાના આવાસમાં રહેલા મંત્રીની પાસે આવનાર માણસ પણ તેના મિત્ર હતા. તેણે શ્રીપુરનગરની સઘળી હકીકત કોઈ મનુષ્યદ્વારા જાણી હતી અને તેથી ચિંતાતુર મંત્રીને આશ્વાસન આપવા તે શીઘ્ર વેગથી ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યારબાદ આપણે જોઇ ગયા કે તેની મારફત સઘળી હકીકત સાંભળી મંત્રીને નવું ચૈતન્ય આ હ્યું. કેટલાક વખત સુધી તે બન્ને જણાઓએ સુંદરરાજાના સંબંધીજ કેટલેક વિચાર ચલાવી મંત્રી સુબુદ્ધિએ એક લેખ તૈયાર કર્યો અને કચેરીને અવસર થતાં તે લેખ લઈ કચેરીમાં ગયા. સામત રાજાએ વિગેરે સર્વ સભાસમક્ષ મંત્રીએ સુંદરરાજા સંબધી પોતે જાણેલી સઘળી હકીકત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મું. ] સુબુદ્ધિમંત્રીને સંદેશ. ૧૫૫ જાહેર કરી. આ વૃત્તાંત સાંભળતાં સર્વનાં ચિત્ત અતિશય પ્રસન્ન થયાં અને સર્વના મનમાં એમ થયું કે હવે અલ્પ સમયમાંજ આપણને સ્વામીને સમાગમ પ્રાપ્ત થશે. ત્યાર પછી તૈયાર કરેલ લેખ સર્વની સમ્મત્તિથી સુંદરરાજા તરફ મેક. સુંદરરાજાની હકીકતના શુભ સમાચાર ધારાપુર નગરના પ્રત્યેક વિભાગમાં વાયુવેગે ફેલાઈ ગયા. જે નગર અત્યાર સુધી રાજચિંતાથી શોકાતુર અને નિસ્તેજ જણાતું હતું, તે નગર અલ્પ સમયમાં સ્વામીના માંગલિક સમાચાર સાંભળી હર્ષથી પુલકિત થએલ રાજભક્ત પ્રજાના હર્ષોલ્ગારથી વિકસ્વર થઈ ગયું. પ્રથમથી તે અત્યાર સુધી મંત્રી સુબુદ્ધિ રાજાના સિંહાસન ઉપર સ્વામીની પાદુકા સ્થાપન કરી રાજાતુલ્ય તેની આજ્ઞાથીજ ધારાપુરનગરના રાજ્યને નિર્વાહ કરતે હતું. આ પ્રમાણે વચમાં સુબુદ્ધિ મંત્રીની અને ધારાપુરનગરની હલચાલના સમાચાર જાણી લઈ હવે ફરી આપણે જોઈએ કે શ્રીપુરનગરના સુંદરરાજાના દરબારમાં શું બનાવ બને છે. સુવિદ્વાન અંગલેખકે વાંચેલે ધારાપુરનગરને સંદેશો સાંભળી સર્વ સભાસદો આશ્ચર્યદષ્ટિથી નિહાળવા લાગ્યા. અહો ભાગ્યવાન ! ધારાપુરનગરના સ્વામી પણ શું તમે જ છે ! અત્યાર સુધી તે આ સર્વ હકીક્ત અંધારામાં જ રહી. અહે ! આ સ્થિતિ છતાં શું ગાંભીર્ય ! શું હદયની વિશાળતા! આ અવસરે સભામંડપમાં સર્વ કેઈ મનુષ્ય મુક્તકંઠે રાજાની ગંભીરતાનાં વખાણ કરવા લાગ્યાં અને સભાસદેના શબ્દોથી આખો સભામંડપ ગાજી ઉઠયા. આ વખતે રાજા સુબુદ્ધિમંત્રીના સંદેશામાં લખેલી હકીકત સંબંધી વિચારમાં જ મશગુલ થયે હતો. સુબુદ્ધિનાં પ્રત્યેક વચને તેના અંત:કરણમાં રમણ કરતાં હતાં. અહા ! કે નિમકહલાલ મંત્રી ! તેના નિર્મલ અંતઃકરણમાં પિતાના સ્વામી પ્રત્યે કેવું બહુમાન છે તે તેના હૃદયસ્પર્શી ગંભીર અર્થસૂચક વચનેજ કહી આપે છે. વાહ વાહ મંત્રી ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સુંદર રાજાની સુંદર ભાવના [ પ્રકરણ તને તે અનેકશ: ધન્યવાદ ઘટે છે કે અત્યાર સુધી પણ તે મારી આજ્ઞાનું સંપૂર્ણપણે પાલન કર્યું, લેશમાત્ર પણ તેમાં તું ડગ્યો નહિ. હું ભૂલ્યા પણ તે ન ભૂલ્ય. મંત્રી ! આ દુનિયામાં તારા જેવા નિમકહલાલ પુરૂષરત્ન શોધ્યા મળવા મુશ્કેલ છે. વળી ધારાપુરનગરવાસી જનોની પણ મારા પ્રત્યે રહેલી અનન્ય ભક્તિનું પણ વર્ણન થઈ શકે એમ નથી. આટલા લાંબા કાળે પણ તેઓના રાગીપણામાં અને ભક્તિવાત્સલ્યમાં કિચિત્માત્ર પણ ન્યૂનતા જણાતી નથી. મંત્રીના વચન અને કાર્યથી આનંદિત થએલે રાજા સર્વ સભાસમક્ષ પ્રગટ શબ્દોથી બોલ્યો કે આ સૃષ્ટિમંડળમાં સ્વામીના તેજ સાચા નિમકહલાલ સેવકો કહેવાય કે જેમાં સ્વામીના કાર્યને સિદ્ધ કરવાનું અખુટ બુદ્ધિબળ પ્રાપ્ત થયું હોય અર્થાત્ ચાહે તેવા વિષમ કાર્યની પણ ગુંચ ઉકેલી શકે તેવી તિક્ષણ બુદ્ધિ ધરાવતા હોય. એટલું જ નહિ પણ વળી જે તે કાર્યને સિદ્ધ કરવા ખાતર અથાગ પ્રયત્ન આરંભી તેને પાર પાડે અને કાર્યને સફળ કરે, આ ઉભય શક્તિની સાથે દરેક અવસરે જેઓનું હદય સ્વામિની ભક્તિ અને બહુમાનથી ભરપુરજ હોય, આ ગુણત્રયીની વિદ્યમાનતામાં જ સાચું સેવકત્વ છુપાયેલું છે. જેઓનામાં ગુણત્રિપુટીને વાસ નથી એટલે કે–નથી તે સ્વામી પ્રત્યે હાર્દિક ભક્તિ કે બહુમાન, નથી તે વિનવિદારક તેવી તિક્ષ્ણ બુદ્ધિ અને નથી તેવી કાર્યસાધક શક્તિ. આ ત્રિપુટીના અભાવે તેનામાં સાચી સેવા સમાયેલી નથી તેઓ રાજાના નિમકહલાલ નોકરે નહિ પણ કલત્રો (સ્ત્રીઓ) જ સમજવા, આમ કહીને મંત્રીના ગુણથી આકર્ષાયેલા રાજાએ પ્રગટ શબ્દોથી મંત્રીની સ્તુતિ કરી અને ત્યારબાદ રાજાએ સભાસમક્ષ પિતાની મૂલ રાજધાની ધારાપુરમાં જવાની પોતાની ઈચ્છા પ્રદર્શિત કરી. ધારાપુરનગર જવાની પોતાની આંતરિક ઈચ્છાને વ્યક્ત કરતા સુંદરરાજાના શબ્દોએ સભામંડપમાં ભારે કેલાડલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મુ. ] સુબુદ્ધિમંત્રને સદેશ. ૧પ૭ મચાવી મુક્યો. પદયે પ્રાપ્ત થયેલ ગુણવાન સ્વામીને એકાએક વિગ થાય એ કોઈને પણ ઈષ્ટ ન હોય. રાજાના ઉદ્ગારથી ભવિષ્યમાં થનારા વિરહની દુઃખમય છાયા ચારે બાજુએ ફરી વળી. સઘળાઓનાં પ્રફુલ્લિત મુખપંકજ નિસ્તેજ થયાં. સ્વાભાવિક છે કે જે રાજાએ અલ્પ સમયમાંજ પિતાના આદર્શચરિત્રથી સમગ્ર પ્રજાને પિતાના તરફ આકષી, તે રાજાને વિયેગ થાય તે પ્રજાનું હૃદય અવશ્ય દુઃખાયા વિના ન જ રહે. શ્રીપુરનગરના સર્વ પ્રદેશમાં ધારાપુરનગરના સંદેશા સંબંધી અને પૃથ્વીપતિના ભાવી વિરહની હકીકત વાયુની માફક ફેલાઈ ગઈ જેથી ઘણે વર્ગ ઉદાસ જેજ જણાતું હતું અને પોતાની બુદ્ધિને અનુસાર ભિન્નભિન્ન પ્રકારના વિચાર અને ઉચ્ચાર કરી રહ્યો હતો. એક બાજુએ મધ્યમ બુદ્ધિવાળા કેટલાક મનુષ્પો અરસપરસ વાર્તાલાપ કરી રહ્યા હતા કે આપણા સુભાગ્યયેગે મળેલા સ્વામી, જેની છત્રછાયામાં રહી આપણે શાંતિને અનુભવ કરી રહ્યા છીએ તે શું આપણું સર્વની વિનંતિનો અનાદર કરી એકાએક તરછોડીને ચાલ્યા જશે ? કદી જ નહિ. આપણે સર્વ મળીને તેમની સમક્ષ અરજ ગુજારીશું. જ્યારે એક તરફ આ સ્થીતિ વર્તતી હતી ત્યારે બીજી તરફ કેટલાક વિચારક બુદ્ધિવાન મનુષ્ય એવો વિચાર કરી રહ્યા હતા કે—જ્યારે આપણને તો તાજેતરમાં જ સુસ્વામીને સમાગમ પ્રાપ્ત થયેલ છે છતાં પણ તેના વિયેગની વાતથી આજે આપણે બધા કેવા કંપીએ છીએ તે જેઓએ ઘણા લાંબા સમય પર્યત સ્વામીના સમાગમમાં રહી સુખનો અનુભવ કરેલ તેઓને તેને વિયેગ કે દુઃખકર હશે તે તે આપણી કલ્પનાની પણ બાહ્ય છે, માટે તેઓના સંતપ્ત આત્માને શાંતિ મળે તેમાં આપણે પણ હર્ષ પામવા જેવું જ છે. મહારાજા સાહેબને જ્યારે ધારાપુર જવાની તીવઈચ્છા છે તે આપણે તેની ઈચ્છામાં અને ધારાપુરનગરના પ્રજાવર્ગની શાંતિમાં વિઘ્ન નહિ નાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સુંદર રાજાની સુંદર ભાવના [ પ્રકરણ ખતાં મહારાજાને એજ વિજ્ઞપ્તિ કરવાની કે– સ્વામિનાથ ! જો કે આપના વિયેાગ એ અમાને અતિશય દુ:ખકર નિવડશે, છતાં પણ અમે આપની ઇચ્છાને રોકી શકતા નથી, આપની જો એજ અભિલાષા હોય તેા ભલે તે ઇચ્છાને આપ અનુસરે, માત્ર અમે આપને એટલીજ અરજ કરીએ છીએ કે, ફરીથી આ ભૂમિને આપ શીઘ્રવેગે પવિત્ર કરી અમારા થિત અંત:કરણને શાંત કરશે . આપના ઉદાર હૃદયમાં ઉભય પ્રજાને માટે એક સરખું જ સ્થાન હાય. ધારાપુરની પ્રજા પણ આપનીજ પ્રજા અને શ્રીપુરનગરની પણ આપનીજ પ્રજા. ઉભય પ્રત્યે આપની દૃષ્ટિ તે સમાનજ હાય. ’આ પ્રમાણે ભિન્નભિન્ન વિચારકા ભિન્નભિન્ન દિશામાં પેાતાની વિચારમાળા વિસ્તારી રહ્યા હતા. વિચક્ષણ રાજા પોતાના પ્રત્યે પ્રજાનું આવું આકર્ષણ થયેલું છે તે જાગુતાજ હતા અને તે આકર્ષણ સ્હેજે તેને સ્તભિત કરે એ સતિ છે. જો મત્રો સુબુદ્ધિના પત્રથી રાજાના અંત:કરણનું તેવું આકર્ષણ ન થયું હાત તેા અવશ્ય રાજાને પેાતાના વિચારો બદલવા પડત પણ તેના સદ્ગુણાથી પ્રેરાયેલે રાજા પોતાના વિચારને મક્કમપણે વળગી રહ્યો અને આત્મસાક્ષીએ ધારાપુર જવાના ચાક્કસ નિર્ણય કર્યો. સુંદરરાજાએ પોતાના પ્રયાણના આગલા દિવસે એક ગંજાવર સભા ભરી કે જે સભામાં શ્રીપુરનગરમાં વસતા શહેરીઓમાંથી ભાગ્યેજ કાઇક વ્યક્તિની ગેરહાજરી હાય. દરબાર સંપૂર્ણ ભરાયાબાદ સુંદરરાજાએ સુધારસવાહી મધુર વચનેાદ્વારા ધારાપુરનગર જવાની પોતાની ઇચ્છા ફીથી પણ વ્યક્ત કરી અને ત્યાં જવાનાં સઘળાં કારણેા સમયસૂચક રાજાએ એવી રીતે વચનેદ્વારા દર્શાવ્યા કે—મહા રાજાને ધારાપુર જતા અટકાવવા માટે વિચાર કરતી સ્વામિભક્ત પ્રજા પોતાના વિચારો વચનદ્વારા પ્રકાશિત કરી શકી નહિ. થાડા વખત પહેલાં જેએ ખેલતા હતા કે અમે આજે સભામાં જઇને મહારાજાને આમ કહીશુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મું.] સુબુદ્ધિ મંત્રીને સદેશ. ૧૫૯ તેમ કહીશું, તેઓના હૃદય પર પણ સુંદરરાજાનાં વચનેએ એવી વિજળીક અસર કરી કે રાજાસન્મુખ બોલવું તે દૂર રહો બકે તેઓ પોતાનું માથું ધુણાવવા લાગ્યા. શું મહારાજાની વચન પદ્ધત્તિ ! શું મધુરતા ! શું આદેય વાક્યતા ! શું સામાને સમજાવવાની ચતુરાઈ ! તેઓને પણ એમજ લાગ્યું કે મહારાજાને અવશ્ય ગયા વિના ચાલી શકે એમજ નથી. રાજા ચારેબાજુએ સભાનું નિરીક્ષણ કરી રહ્યો હતો તે એટલાજ માટે કે મારા વાક્યની સભા ઉપર શી અસર થઈ છે. છેવટે પિતાની ઈચ્છા ફલવતી થઈ એમ જાણી યથાયોગ્ય રીતે સુચવવા યોગ્ય સૂચનાઓ સૂચવવાને પ્રારંભ કર્યો. પ્રથમ રાજાએ પોતાના રાજ્યવર્ગને ઉદ્દેશીને જણાવ્યું કે, હે સામતનૃપતિઓ અને મંત્રીશ્વરે ! જો કે મારા જવાથી તમારું અંતઃકરણ ગ્લાનિ પામે છે તે હું સારી પેઠે સમજું છું, તમારી મારા પ્રત્યે પૂર્ણ ભક્તિ છે, તમને છોડીને મારે જવું પડે છે તે મને પણ ઈષ્ટ નથી, પણ નિરૂપાય છું. મંત્રીશ્વરે ! હવે મારે તમને છેવટમાં એટલું જ જણાવવાનું બાકી છે કે અત્યાર સુધી આ રાજ્યતંત્ર ચલાવવામાં તમે જે સહાયતા આપી છે અને રાજ્ય પ્રત્યે જેવી વફાદારી જાળવી છે તે જ પ્રમાણે સહાયતા આપી વફાદારીથી કાર્ય કરશે. આજ પર્યત મારા પ્રત્યે તમોએ જેવી વર્તણુંક રાખી તેજ પ્રમાણે આ કીતિપાલની સાથે પણ રાખશો. રાજ્યમાં કોઈ પણ જાતની ન્યૂનતા યા અડચણ માલૂમ પડે તે સત્વર તેમને જણાવી તે ન્યૂનતા યા અડચણ દૂર કરવી. કોઈ અવસરે કારણ પામીને અગર કારણ વિના પણ કીતિપાલથી તમારા પ્રત્યે તેવું અનિષ્ટ વર્તન થાય તે તેને તે અવસરે ખાશ રાખી, સહન કરી રાજ્યની જેમ ઉન્નતિ થાય અને પ્રજાને શાંતિ મળે તે પ્રમાણે કરવું. આ પ્રમાણે મંત્રી અને સામંતને સલાહ આપ સર્વની સંમતિથી સભાસમક્ષ રાજાએ શ્રીપુરનગરની રાજ્યધુરા પિતાના યુવરાજ પુત્ર કીર્તિપાલને અર્પણ કરી. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ -~~~~~~~~~ ~~ ~~~~~~~~~~~~~~~~~~~~ ૧૬૦ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ અવસરે શોકમગ્ન સભા પણ રાજાના આ વિવેક ભર્યા કાર્યથી સંતોષ પામી અને હર્ષને જયધ્વનિ કરવા લાગી. - ત્યારબાદ રાજાએ નગરવાસી જનોને પણ શાંતિના વચનેથી આશ્વાસન આપ્યું અને જણાવ્યું કે મારી ગેરહાજરીમાં મારા પુત્ર કીર્તિ પાલને હું અહીં જ મુકી જાઉં છું અને તે મારા કરતાં પણ તમારી સારી સંભાળ લેશે. તમે પણ તેમના પ્રત્યે બહુમાનની દ્રષ્ટિએ જોશો. વિયેગસૂચક મહારાજાના આ શબદોથી સર્વે સભાના નેત્રમાં ઝળઝળી આવી ગયાં, જે કે મહારાજાનો વિયોગ એ તે કષ્ટદાયી હતા પરંતુ તેમના સુપુત્ર સ્વામીના સંગે તે કષ્ટ તેવું દુઃખદાયી નહિ થશે, આ વિચારથી તેઓ સંતોષ પામવા લાગ્યા. ત્યાર પછી પિતાના પુત્રને પણ રાજાએ રાજ્યપાલન સંબંધી રેગ્ય સલાહ આપી. આ પ્રમાણે પિતાને મંત્રીવર્ગ, સામતે, અન્ય અધિકારીવર્ગ તેમજ પ્રજાવર્ગ વિગેરેને રાજ્યગ્ય વ્યવસ્થા જાળવવાનું જણાવી અને પિતાના સ્થાન પર કીતિપાલને સ્થાપન કરી મહાન આદરપૂર્વક સર્વ સમુદાયને પુછી તેમને સંતષિત કરી પોતાના પુત્ર મહિપાલ અને રાણી મદનવલ્લભા અને અનેક દાસદાસીના સમુદાય સહિત રાજાએ પ્રયાણની તૈયારી કરી. બીજે દિવસે જ પ્રાતઃકાલમાં પ્રયાણનું મુહૂર્ત હતું. તે અવસરે નગરની સભાગ્યવંતી સ્ત્રીઓએ મંગલ કર્યું અને કુલવૃદ્ધાઓએ રાજાને શુભ આશીર્વાદથી વધાવ્યા. ત્યારબાદ રાજાએ પોતાના પુત્ર પ્રમુખ સર્વ સમુદાયને શાંતિના વચનથી ફરી આશ્વાસન આપ્યું. આ અવસરે મહારાજાના વિયેગથી સર્વ જનસમૂહના નેત્રમાંથી અશ્રુધારાને પ્રવાહ વહેવા લાગ્યો. રાજાની આજ્ઞાથી સર્વ સમુદાય સ્થીર થયે અને ઘણે દૂર દ્રષ્ટિ પહોંચી ત્યાં સુધી પીપાસુનેત્રને દશનામૃતનું પાન કરાવી સર્વ સમૂહ નગર તરફ પાછો ફર્યો અને સુંદરરાજા શીદ્યવેગે અનવચ્છિન્ન પ્રયાણથી ધારાપુરનગર તરફ વિદાય થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મું] રાજધાની પ્રવેશ, ૧૬૧ પ્રકરણ ૧૩ મું —— —રાજધાની પ્રવેશ. httpvivity ET : Citi હું માન સુંદરનરેશની આજ્ઞાથી ધારાપુરનગરની રાજ્યધુરા હસ્તમાં ધારણ કરી ન્યાયપૂર્વક રાજ્યતંત્ર ચલાવનાર મંત્રી સુબુદ્ધિ હંમેશના રિવાજ મુજબ સુવર્ણમય સિંહાસન ઉપર 23J. સ્વામીની પાદુકા સ્થાપન કરી સભામંડપના મધ્ય ભાગમાં સિંહાસનની પાસેના આસન ઉપર અલંકૃત થયો હતો, આજુબાજુ સામંત રાજાઓ અને અન્ય મંત્રીઓ વિગેરે પણ પિતાને યોગ્ય આસન ઉપર બિરાજમાન થયા હતા. બે દિવસ થયાં આ રાજસભામાં નહિ જેવું રાજ્યકાર્ય ચાલતું હતું માત્ર શ્રીપુરનગરે મોકલેલ સંદેશહારકની જ રાહ જોવાતી હતી. વિચારો અને ઉચ્ચારે પણ તેનેજ લગતા થતા હતા. આજે પણ મંત્રી સુબુદ્ધિ વિગેરે સર્વે એજ વિચારમાં પડયા હતા કે હજુ સુધી પણ સંદેશહારક કેમ ન આવી પહોંચ્યો ! તેની ગતિ પ્રમાણે જવા આવવાના દિવસો પૂર્ણ થઈ ગયા અને આજે તે તે અવશ્ય આવાજ જોઈએ, નહિ તે જાણવું કે શ્રીપુરનગરથી આવતાં માર્ગમાં અગર શ્રીપુરમાં જ તેને કોઈ કારણસર કાણું થયું હોવું જોઈએ. “ તુ તુve મતિર્ભિન્ના” સંદેશહારકને આટલી ઢીલ થવામાં સભામાં રહેલા કોઈ મનુષ્ય કાંઈ કલ્પના કરે તે કોઈ કાંઈ કરે, કારણકે મગજે મગજે મતિની ભિન્નતા હોય છે. આ પ્રમાણે ભિન્ન ભિન્ન કલ્પના કરી સભાસદોએ સભામંડપને ગજાવી મુક્યા હતા, એટલામાં જ પ્રતિહારે મંડપના દ્વારમાં પ્રવેશ કર્યો અને મંત્રીને નમસ્કાર કરી નિવેદન કર્યું કે–સ્વામિનાથ! આપે આપણું મહારાજા સાહેબ ઉપર સંદેશો લખી સંદેશહારકને શ્રીપુરનગર તરફ રવાના કર્યો હતો, તે માણસ અત્રે આવી પહોંચે છે અને હજુ તો કામ સભામાં વિરો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ રમાં આવવાની રજા માંગે છે. ફરમાવે આપની શી આજ્ઞા છે? તરતજ મંત્રીઓ દ્વારપાલને હુકમ કર્યો કે તેને જલદીથી અત્રે મોકલ, અમે તેની જ રાહ જોઈને બેઠા છીએ. દ્વારપાલ શીધ્ર વેગે બહાર ગયે અને સંદેશહારકને સભામાં મોકલ્ય. થોડા વખત પહેલાં સભામાં જે ઘંઘાટ થઈ રહ્યો હતો તે સઘળો શાંત થઈ ગયો અને સર્વ સભા એકચિત્તથી સંદેશહારકના શબ્દ સાંભળવા તત્પર થઈ. તેણે મંત્રીની સમક્ષ શ્રીપુરનગરમાં બનેલી સઘળી હકીકત અથથી ઇતિપર્યત નિવેદન કરી અને તેમાં તેણે છેવટે જણાવ્યું કે આપણું ભાગ્યદયે થોડાજ વખતમાં આપણે પૃથ્વીપતિ આ નગરીને પાવન કરશે. સંદેશહારકના મુખમાંથી નીકળતા આ શબ્દોએ આખી સભાને આનંદરસમાં ગરકાવ કરી. તેજ અવસરે સુબુદ્ધિમંત્રીશ્વરે પણ સભા વિસર્જન કરી. તરતજ “શ્રીપુરનગરથી નીકળી આપણું મહારાજા અત્રે પધારે છે એવા શુભ સમાચાર ઉત્કંઠિત પ્રજાના કાન સુધી પહોંચી ગયા. નગરને કેઈપણ ભાગ એવો ન રહેવા પામ્યો કે જ્યાં તે શુભ સમાચાર ન પહોંચ્યા હોય. રાજભક્ત પ્રજાએ તેજ દિવસથી મહારાજાના આવાગમન નિમિત્તે શહેર શણગારવાનો પ્રારંભ કરી દીધે, ચારે બાજુએ વિચિત્ર પ્રકારની શોભા કરવાનાં સાધન એકત્ર થવા લાગ્યાં, કઈ ઠેકાણે વિવિધ પ્રકારનાં આકર્ષક ચિત્ર કાઢવા માટે ચિત્રકારે કામે લાગી ગયા, મોટાં મકાને અને દુકાનોને રંગરોગાન થવા લાગ્યા, સરીયામ રસ્તા ઉપર અને હવેલીઓના પ્રવેશદ્વાર આગળ માંગલિકસૂચક વિવિધ પ્રકારનાં તેરણાની રચના થવા લાગી અને ઠેર ઠેર વિશાળ અને આકર્ષક મંડપો બંધાવા લાગ્યા, ટુંકાણમાં કહીએ તો આખું ધારાપુરનગર સુંદર રચનાથી ધારાપુરની પ્રજાએ થોડાજ વખતમાં ઇંદ્રપુરી સમાન બનાવી દીધું અને લેકે મહારાજાના આગમનની રાહ જોવા લાગ્યા. સુબુદ્ધિમંત્રી પણ મહારાજાના આગમનની રાહ જોઈ રહ્યો હતો એટલામાં જ ઉદ્યાનપાલકે આવી સ્વામીના આગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મું ] રાજધાની પ્રવેશ. ૧૬૩ મનની વધામણી આપી. તેની ઉપર પ્રસન્ન થઇ મંત્રીએ સારૂં ઇનામ આપ્યું. પ્રભુઆગમનના શુભસમાચાર નગરમાં સર્વત્ર ફેલાઇ ગયા. સર્વ પ્રજા અતિશય આનંદ પામી, સર્વત્ર હર્ષભેર પૃથ્વીપતિનાં દર્શનની તૈયારી થવા લાગી. સ્વાભાવિક છે કે રાજા અને પ્રજા ઉભયને આજે આનદનોજ અવસર હાય, કેમકે પ્રજાપ્રત્યે પેાતાની સંતતિતુલ્ય અંત:કરણવાળા રાજાને પણ આજે ઘણા લાંબા કાળે પ્રજાનાં દર્શન થવાં છે અને સ્વામીદર્શનની ઉત્કંઠિત પ્રજાને તેા પેાતાના શિરછત્ર સ્વામિનાં આજે દર્શન થશે એ આન બેઠાજ છે. ઉભય પક્ષમાં આ આન ંદની પરિસીમા પિતા અને સતતિ તરિકેના પ્રેમસ’ગર્ટૂનનેજ આભારી છે. જ્યાં તે સ્થિતિ નથી. ત્યાં તે આન ંદનો અવકાશ નથી. જે રાજાને કોઇપણ પ્રકારે પેાતાનો ખજાનો કેમ ભરાય એજ લાલસા લાગી રહી હૈાય. જેને પાતાની પ્રજાના સુખદુ:ખની સાથે કાંઇ લાગતુંવળગતુજ ન હોય અને તેને લઇને ગુન્હેગારને ઓળખવાની દરકાર પણ જેનામાં ન હોય અને પોતાના એશઆરામમાં ન્યાયઅન્યાયની વિવેચક બુદ્ધિ પણ સદાને માટે જેનાથી વેગળીજ હાય, તે ભલે કહેવાતા રાજા હાય પણ સાચા પ્રજાના નાથ થવાને માટે લેશમાત્ર પણ તેનામાં લાયકાત નથી હાતી અને તેથીજ કરીને અયાગ્ય પાત્રમાં પ્રાપ્ત થયેલા અધિકાર પરિણામે આખી દુનિયાને દુશ્મન બનાવે છે. દુનિયામાં પણ કહેવાય છે કે “ સિંહણનું દૂધ સુવર્ણ ના પાત્રમાંજ ટકી શકે છે, અન્યપાત્રમાં નાંખવામાં આવ્યુ હાય તા દૂધ અને પાત્ર ઉભયને ધ્વંસ થાય છે,” ત્યારે સાચું પૃથ્વીનાથપણ જનતાની યાગક્ષેમકારીમાંજ સમાયલુ હાય છે. જ્યાં હૃદયની વિશાળતા છે, જેનામાં સન્મુખ રહેલી વ્યક્તિના અંત:કરણને પારખવાની તેમજ ન્યાય અન્યાયને ઓળખવાની શક્તિ સપાદન થયેલી છે, પ્રજાને દુ:ખી જોઇ જેનું અત:કરણુ દયાદ્ન અને છે એટલુંજ નહુિ પણ તેના સકટને દૂર કરવામાં અથાગ પ્રયત્ન સેવતાં પોતાના શરીરને અને ધનને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સુંદર રાજાની સુંદર ભાવના [ પ્રકરણ તરણાતુલ્ય માને છે, પ્રજાને સુખી અને ધનાઢય જોઈ જેનું અંત:કરણ હમેશાં પ્રસન્ન થાય છે, તે જ સાચો પ્રજાને નાથ હોઈ શકે છે અને તેના અંત:કરણમાં પ્રજા પ્રત્યે પુત્ર વાત્સલ્ય હોય છે એમ સમજવું, આથીજ કરીને દેશાંતરમાં ગયેલા. તે રાજાઓને પણ પિતાની પ્રજાને ભેટવાની આતુરતા હોય છેજ. જ્યાં રાજાની આ ઉદારતા હોય ત્યાં પ્રજાનું તેમના પ્રત્યે કેવું આકર્ષણ હોય તે કહેવાની જરૂર રહેતી નથી, પ્રજા તેને પોતાના જીવનદાતા અને રક્ષક પિતાતુલ્ય જ ગણે છે, તેના પ્રત્યે તેઓને હૃદયમાં બહુમાન જાગૃત થાય છે. સુંદરરાજાને તેના સભાગે તેવી ઉત્તમ સ્થીતિને અવલંબન કરનાર બનાવ્યો હતો. જેથી રાજા અને પ્રજા ઉભયના હૃદયમાં સ્વચ્છતા જ હતી. ધારાપુરનગરની પ્રજા ઉત્તપત્નિ નr=ાને દૈવતં ગુરુ ” ( રાજા દેવ અને ગુરૂનું દર્શન ખાલી હાથે ન હોય) એ ઉક્તિને અનુસાર હાર્દિકભક્તિથી વિવિધ પ્રકારનાં અમુલ્ય ભેટણા હાથમાં ધારણ કરી મંત્રી પ્રમુખ રાજવર્ગની સાથે મહામહોત્સવપૂર્વક સુંદરરાજાનાં દર્શન નિમિત્તે ઉદ્યાનમાં જવા લાગી. રાજાના સમાગમથી ઉલ્લાસ પામતું ઉદ્યાન દર્શન નિમિત્તે આવતા મનુષ્યસમુહથી વિશેષ પ્રકારે સુશોભિત થયું. સુબુદ્ધિમંત્રીએ જતાંની સાથે રાજાના ચરણમાં પિતાનું મસ્તક નમાવ્યું. ઘણા દીર્ઘ સમયે સ્વામીનાં દર્શનથી અને સમાગમથી તેના નેત્રમાંથી અશ્રુપ્રવાહ ચાલુ થયો. સુંદરરાજાના હૃદયની પણ તે અવસરે અવર્ણનીય સ્થીતિ થઈ પડી. એકદમ ચરણમાં ઢળી પડેલા મંત્રીને પિતાના બન્ને હાથથી ઉભું કરી તેને ભેટી પડયે અને સર્વ સમક્ષ તેનું બહુમાન કરવા લાગ્યું. અનુક્રમે રાજાએ સર્વનું ઉચિત સન્માન કર્યું. સૂર્યાસ્તસમય સુધી આજ કિયા ચાલુ રહી. અનેક મનુષ્યના ગમનાગમનથી વિસ્તીર્ણ રાજમાર્ગ પણ અતિશય સંકિર્ણતાવાળો થઈ ગયું હતું. સૂર્યાસ્ત થયો અને અંધકારનું સામ્રાજ્ય ચારે બાજુએ ફેલાવા લાગ્યું. બીજે જ દિવસે પ્રાત:કાલમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ મા થયે પૂર્વ વસ્તી ૧૩ મું. ] રાજધાની પ્રવેશ, ૧૬૫ રાજાને નગરપ્રવેશ હોવાથી ઉદ્યાનમાં રહેલા બાકીનાં મનુષ્ય પણ પિપાસું નેત્રને તૃપ્ત કરી પોતાના સ્થાને જવા પાછા ફરી ચૂકયા હતા. શબ્દમય ઉદ્યાન ફરીને શાંત થયું, રાજા મંત્રી વિગેરે પણ શયામાં સૂતા અને સઘળાઓ નિદ્રાધીન થયા. પ્રાતઃકાલનો સમય થયો, સુર્યવિમાન પોતાની શીધ્ર ગતિએ સર્વત્ર તેજસ્વી કિરણેને ફેંકતું પૂર્વદિશાએ આવી પહોંચ્યું. આ અવસરે ધારાપુરમાં મહાન મહોત્સવ વર્તા રહ્યો હતો. નગરના મનુષ્યો તે ક્યારનાયે જાગૃત થઈ પ્રાત:કાલ સંબંધી કાર્ય કરવા મંડી પડયા હતા, ઘેર ઘેર મહોત્સવને દેખાવ થઈ રહ્યો હતો, નેબતેને ગડગડાટ અને મધુર સ્વરવાળી સરણાઈ, પ્રભાતી, ભેરવી વિગેરે રોગથી લોકોના હૃદયને રંજીત કરી રહી હતી. સર્વ સમુદાય પિતાના કાર્યને આટોપી સુંદર વસ્ત્રાલંકારથી વિભુષિત થતો હતો અને કેટલાક સજજ થઈને નગરના દરવાજા તરફ જવા નીકળી ચુક્યા હતા. રાજવર્ગ પણ પોતપોતાનાં વાહનને સજજ કરી સ્વામી માટે તૈયારી કરી રહ્યા હતા. નગરમાં રાજાના પ્રવેશમહોત્સવની સ્વારી આવવાના સરિયામ રસ્તા ઉપર બને બાજુએ પ્રેક્ષકો માટે મોટા મંડપ અને વિશાળ માંચડાઓ બાંધી દેવામાં આવ્યા હતા, જેમાં અત્યારથી સ્થાન માટે કોલાહલ મચી રહ્યો હતે સુંદરરાજાના દર્શનની પપાસુ ઉચ્ચ કુલની ચંદ્રમુખી સિભાગ્યવંતી ગૃહિણીઓ ઉંચા ધવલમંદીરના ગવાક્ષોમાં બેસી મહારાજાની રાહ જોઈ રહી હતી. ગઈ કાલની જેમ આજે પણ સર્વ રાજવર્ગ અને નગરશેઠ વિગેરે પ્રજાવ મહારાજાને લેવા માટે ઉદ્યાનમાં આવી પહોંચ્યો હતો. શુભમુહૂર્ત પ્રધાનની પ્રેરણાથી રાજા સજજ થઈ હસ્તિસ્કંધ ઉપર આરૂઢ થયે. વિવિધ પ્રકારના વાજીત્રાના ગંભીર અને મધુર ઘેષપૂર્વક ચારે પ્રકારના સૈન્યયુક્ત મહારાજાની સ્વારી નગરના દરવાજા તરફ વિદાય થઈ. સઘળે માર્ગ મનુષ્યના સમુહથી ભરચક ભરાઈ ગયો હતો, લેશમાત્ર પણ જગ્યા ખાલી જોવામાં આવતી નહતી. અનુક્રમે મહારાજાની સ્વારી નગરના વિશાળ રાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ vvvvv ૧૬૬ સુંદર રાજાની સુંદર ભાવના [ પ્રકરણ માર્ગ ઉપર આવી પહોંચી, કોઈ સ્થળે અખંડ અને ઉજવલ અક્ષતની વૃષ્ટિ તે કોઈ સ્થળે સુગંધી પુષ્પવૃષ્ટિ અને કઈ જગ્યાએ ઉજવળ મુક્તાફલની વૃષ્ટિ, આ પ્રમાણે અનેક પ્રકા૨ના બહુમાનપૂર્વક રાજા રાજમાર્ગો ગમન કરી રહ્યો હતે. અનુક્રમે માર્ગમાં વિવિધ પ્રકારના આશિર્વાદને ગ્રહણ કરતો સુંદરભૂપાળ સ્વારી સહિત રાજદરબારમાં આવી પહોંએ અને હસ્તિસ્કંધથી નીચે ઉતરી જય જ્યના ગંભીરધ્વનિસાથે રત્નજડિત સુવર્ણમય સિંહાસન ઉપર અલંકૃત થયે. પોતાના અભાવમાં રાજ્યતંત્રની લગામ એગ્ય માર્ગ વહન કરવામાં સહાયક પિતાના સઘળા અમલદારોની મુલાકાત લીધી અને તેના કાર્યની પ્રશંસા કરી નગરશેઠ વિગેરે પ્રજાવર્ગનું પણ સારી રીતે સન્માન કર્યું. ત્યાર પછી મનુષ્યોને સમુદાય સુંદરરાજાના નામનો જયધ્વનિ આકાશમાં ગજવતો પોતાના સ્થાને જવા લાગ્યું. રાજા પણ અન્ય કાર્ય નિમિત્તે સભામાંથી ઉઠો અને સભા વિસર્જન થઈ. કોઈ એક વખતે રોગ્ય અવસર પામીને સામતેઓ અને પ્રધાનેએ મળીને રાજાએ તેમના વિયાગ પછી થયેલા સઘળા બનાની હકિકત નિવેદન કરી અને રાજ્યની સઘળી પરિસ્થીતિનો ઈતિહાસ પણ જણાવ્યો, જેમાં દર્શાવેલા સુબુદ્ધિમંત્રીએ બજાવેલા અનુપમ કાર્યથી રાજા અતિશય આહાદ પામ્યા અને પ્રશંસા કરી. મંડળમાં રહેલા સુબુદ્ધિમંત્રીએ તે પિતાની લઘુતા દર્શાવી અને મહારાજાને જણાવ્યું કે મહારાજા! તે સર્વ આપની પુણ્યપ્રકૃતિને જ પ્રભાવ છે. આ પ્રમાણે સામંતો, મંત્રીશ્વરે અને અન્ય રાજવ રાજાની સાથે વિદપૂર્વક પિતાને કાલ નિર્ગમન કરતા પૂર્વની માફક સ્વામીની સેવા કરવા લાગ્યા. દૂર રહ્યા છતાં પણ જેના પ્રત્યે નિર્દભ બહમાન અને હાર્દિક અવિહડ પ્રીતિ હાય તથા સુબુદ્ધિમંત્રીના પત્રમાં દર્શાવ્યા પ્રમાણે જેના દર્શનની ઉત્કંઠા ધરાવતી હોય તે પ્રજા ઘણું લાંબા સમયે સ્વામીને સમાગમથી કેવી આનંદમગ્ન થતી હશે તે તેને આત્મા અગર અતિશય જ્ઞાનીજ જાણે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મું]. સદ્દગુરૂ સમાગમ. ૧૬૭ પ્રકરણ ૧૪ મું. સદ્ગુરૂ સમાગમ _ P દીર એ ક અવસરે રાજા સભામંડપમાં દરબાર ભરી ને બેઠે હતે, મંત્રીઓ અને સામંતે પણ આસન ઉપર ગોઠવાઈ ગયા હતા અને ( ISS સઘળી સભા શાંત થઈને બેઠી હતી, તે અ જરી વસરમાં ઉદ્યાનપાલકે આવી પ્રસન્નવદને મહારાજાને વધામણું આપી કે— મહારાજા ! જંગમ તીર્થસ્વરૂપ પ્રશાંતાત્મા કૃપારસસમુદ્ર સાક્ષાભૂર્તિમંત વૈરાગ્ય હોય નહિ તેવા પવિત્ર મહાત્મા પોતાના શિષ્યસમુદાય સહિત સમગ્ર વિશ્વ ઉપર ઉપકાર કરતા, અને પિતાના પવિત્ર ચરણથી આ પૃથ્વીતલને પાવન કરતા, આપના પવિત્ર ઉદ્યાનમાં પધાર્યા છે. ઉદ્યાનપાલકના મુખથી ચારિત્રપાત્ર જ્ઞાનવંત મુનિનું આગમન સાંભળી રાજા મંત્રી વિગેરે સભા અતિશય આલ્હાદ પામી. સભાજનના પ્રસન્ન વદનમાંથી એજ શબ્દના ઉદ્ગારે નીકળ્યા કે અહે આજે તે વિનાવાળની અમૃત સમાન જલધરની વૃષ્ટિ થઈ. અડે ! જ્યાં સામાન્ય ફળદ્રુપ વૃક્ષને અભાવ હોય તેવા મરૂધરમાં આજે એકાએક સુરદુમની પ્રાપ્તિ ! અરે આંગણામાંજ મુક્તાફલની વૃષ્ટિ! સભામંડપમાં આ અવસરે આખી સભા અવ્યક્ત કેલાહલથી ગાજી ઉઠી. સર્વના મુખપર હર્ષની છાયા છવાઈ રહી હતી. સર્વ દિશાએથી એજ ઉદ્ગારે સંભળાતા હતા કે અહો આજે તે પવિત્ર મહર્ષિના મુખકમલમાંથી ઝરતી અમૃતમય મધુરી દેશના શ્રવણ કરી અમારા કર્ણયુગલ અને સંતસ અંત:કરણને શાંત કરીશું, આજે અનુપમ સુખને અનુભવ કરીશું વિગેરે ભિન્ન ભિન્ન ઉદ્ગારેથી રાજસભા થોડા વખત સુધી શબ્દમય બની રહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સુંદર રાજાની સુંદર ભાવના [પ્રકરણ ઉપર્યુક્ત વધામણી આપી પ્રસન્ન થયેલા સ્વામી પાસેથી અખુટ દ્રવ્ય મેળવી ઉદ્યાનપાલક પિતાના સ્થાન પ્રત્યે પાછો ફર્યો. તક્ષણ સુંદરરાજાએ પણ સભાનું કામકાજ બીજા દિવસ ઉપર મુલતવી રાખી ગુરૂવંદન નિમિત્તે જવા સારૂં સભા વિસર્જન કરી. તે રાજાની ઇચ્છાને અનુસાર ઇગિત અને આકારજ્ઞ વિચક્ષણ મંત્રીએ પટવાદક મારફત જ્ઞાની ગુરૂનું ઉદ્યાનમાં આગમન અને તેમના દર્શન નિમિત્તે ચતુરંગ સૈન્ય અને મહાન વિભૂતિપૂર્વક મહારાજાનું ગમન, આ ઉભય હકીકત નગરના દરેક વિભાગમાં જણાવી દીધી. અલ્પ સમયમાં અનેક મનુષ્ય સુંદર વસ્ત્રાલંકારથી સજજ થઈ દરબારગઢ તરફ આવવા લાગ્યા. સુંદરભૂપાલ પણ રાજચિતથી સુશોભિત મંત્રિ-પ્રમુખ રાજવની સાથે તૈયાર થશે અને ચતુરંગ સેન્યથી પરિવરિત સામંતરાજાઓ તેમજ અન્ય મનુષ્યની સાથે ભિન્ન ભિન્ન વાજીંત્રોની ગંભીર અને કર્ણપ્રિય નિનાદની સાથે ગુરૂવંદન માટે નીકળે. અનુક્રમે ભાવતિથી ઉતિત અને સાક્ષાત્પર્યરાશિથી પવિત્ર ઉદ્યાનમાં આવી પહોંચ્યા. દૂરથીજ વાહન ઉપરથી નીચે ઉતરી સર્વ રાજચિન્હનો ત્યાગ કરી શુભભાવપૂર્વક ગુરૂમહારાજને વંદના કરી. ગુરૂમહારાજાએ પણ ધર્મલાભની શુભઆશિષ દીધી. ત્યાર પછી રાજા પિતાના સર્વ પરિવાર સહિત ગુરૂમહારાજાની સન્મુખ ઉચિત સ્થાને ધર્મશ્રવણ કરવા માટે બેઠે. ભદધિતારક જ્ઞાની ગુરૂભગવંતે ભવ્ય પ્રાણીઓના હિતની ખાતર સંસારના ત્રિવિધ કલેશવિનાશીની ધર્મદેશનાને પ્રારંભ કર્યો. હે ભવ્ય પ્રાણીઓ ! અનંત દુઃખ–રાશિથી ભરપુર આ સંસારમહાર્ણવમાં અનાદિ કાલથી અનંતાનંત છે પર્યટન કરે છે, જેમાંના અનંતા પ્રાણીઓ અદ્યાપિ પર્યત માત્ર એકજ ઇંદ્રિય ધારણ કરી તેની તેજ અવસ્થામાં વિ. વિધ પ્રકારનાં કષ્ટ અનુભવી રહ્યા છે, જેને શાસ્ત્રપરિભાષાએ અનાદિનિગદના કહેવામાં આવે છે, ત્યારે અનંતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મું. ] સદ્ગુરૂ સમાગમ. ૧૬૯ પ્રાણીઓ એવા છે કે જે જીવા તે નિગેાદમાંથી અનુક્રમે ઉચ્ચ ઉચ્ચતર અને ઉચ્ચતમ દૃશા પામ્યા છે. ઉચ્ચતમ દશા પામેલા જીવાને સિદ્ધ કહેવામાં આવે છે કે આ આઠે કર્મના વિલય કરી અવ્યાબાધ સુખમાં નિમગ્ન છે. બાકીના જીવામાં કેટલાક જીવા એકેન્દ્રિય કેટલાક બેઇંદ્રિયમાં કેટલાક તેન્દ્રિયમાં કેટલાક ચારે દ્રિયમાં તે તે જાતિમાં પણ અવાંતર વિવિધ આકારમાં રહી અનેક પ્રકારની દુ:સહ યાતનાઓ સહન કરે છે. કેટલાક પુણ્યના પરિબળે સાંગાપાંગ પૉંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરે છે. તે પ ંચેન્દ્રિયપણું પણ ચાર વિભાગમાં વહેંચાયેલું છે, નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા. આ ચાર વિભાગમાં સર્વ કરતાં નિકૃષ્ટ દશા નારકીમાં રહેલી છે, જયાં જિનેશ્વરદેવના જન્મ વિગેરે કલ્યાણકાસંબંધી ક્ષણુભર અવસર છેાડીને એકાંતે દુ:ખ રહેલું છે, જ્યાં પરમાધામીએકૃત વિવિધ પ્રકારની કદના રહેલી છે, તે સિવાય ક્ષેત્રવેદના, સ્વાભાવિક તે ક્ષેત્ર પણ તે જીવાને અતિશય પરિતાપ ઉત્પન્ન કરે છે, તેમજ પરસ્પર ઉીરિત વેદના-શત્રુતાનુ સ્મરણ થવાથી એક બીજા પ્રત્યે વૈરભાવના પ્રાદુભાય પામે છે અને પરસ્પર વૈક્રિયલબ્ધિદ્વારા શષાદિ વિષુવી પેાતાનાં કાર્યદ્રિારા પોતેજ વિડબના પામે છે. આ નારકીના જીવાને એવા પ્રકારનું દુ:ખ રહેલું છે કે જેનુ શ્રવણુ પણ હૃદયને કંપાવે એવું છે. તિર્યંચ દશામાં પણ વધ અંધન પરત ંત્રતા વિગેરે અનેક કષ્ટદાયી સ્થિતિના અનુભવ કરવા પડે છે. દેવભવમાં જો કે તેવા પ્રકારનાં પાલિક સુખની પ્રાપ્તિ રહેલી છે પણ પુણ્યનાં કળાના ઉપભાગ સિવાય પ્રકૃષ્ટ પુણ્ય ઉપાર્જન કરવાની દશા તે દેવભવમાં પ્રાપ્ત થઇ શકતી નથી. અય્ય સુખદાતા ધર્મસાધનના આધાર માત્ર મનુષ્યજીવન ઉપરજ નિર્ભીર છે. ધર્મ માંપ્રકૃષ્ટ સહાય્યક જે મનુષ્યજીંદગી, તેને પ્રાણીએ ઉપર દર્શાવેલા વિવિધ પ્રકારની કદર્શનાએ સહન કરતાં કાંઇક કાંઈક પુણ્યના સંચય થતાં થતાં પ્રકૃષ્ટ પુણ્યના ઉદયે કાઇક અવસરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ સુંદર રાજાની સુંદર ભાવના. [પ્રકરણ પ્રાપ્ત કરી શકે છે. મનુષ્ય જીવન પ્રાપ્ત કરવા માટે આત્માને તેવી ઉન્નત દશામાં મુકવાની જરૂર પડે છે. વિશુદ્ધ ભાવનાઓ હદયમાં પ્રાદુર્ભાવ થાય ત્યારે જ તે જીવન પ્રાપ્ત થઈ શકે છે. પૂર્વમહર્ષિએ દર્શાવે છે કે મનુષ્યજીવન સંબંધી આયુકર્મના બંધ વખતે તે આત્મામાં સ્વાભાવિક કષાયની મંદ અન્ય પ્રત્યે દાન આપવાની રૂચિ, મધ્યમ ગુણે વિગેરે કાર્યાનુકુલ પ્રશસ્ત સામગ્રીનો અવશ્ય આવિર્ભાવ થયેલે હોવો જ જોઈએ, તેજ તે આત્મા મનુષ્યભવસંબંધી આયુપૂને બંધ કરી શકે છે. વાસ્તવિક અને પ્રકૃણ ધર્મઆરાધનનું મુખ્ય ક્ષેત્ર હોય તે તે મનુષ્યજીવનજ છે. ઉપર દર્શાવેલી અન્યગતિના છે તેવા પ્રકારે વિશિષ્ટ ધર્મનું પાલન ન કરી શકે કે જે ધર્મનું પાલન મનુષ્યાવસ્થામાં થઈ શકે છે. ધાર્મિક પ્રવૃત્તિને અંગે ઉપગમાં આવતી કેટલીક સામગ્રીઓ અન્યગતિઓમાં અસાધ્ય જણાતી હોય તે સામગ્રી મનુષ્યજીંદગીમાં સાધ્ય હોઈ શકે છે. અન્યજીવન પરતંત્રતાની મજબુત બડી હાઈ સ્વઈષ્ટકાર્યમાં અનેક પ્રકારે કાર્યવિધ્વંસક પ્રતિબંધકો ઉત્પન્ન કરે છે ત્યારે મનુષ્ય જીવન સ્વતંત્ર રીતે મનવાંછિત કાર્યને અનુકુળ થઈ તેને સંપૂર્ણ સિદ્ધ કરી શકે છે. આ મનુષ્યજીદગી અતિશય કષ્ટસાધ્ય છે, પુણ્યવંતા પ્રાણીઓ પોતાના પુણ્યના પરિબળેજ ઉત્તમ માનવજીવન પ્રાપ્ત કરી શકે છે જેની દુષ્પા તાદર્શક અનેક નિદર્શને આપણા પૂર્વજોએ સિદ્ધાંતમાં વર્ણવ્યા છે. જેમ મરૂદેશમાં રૂક્ષભૂમી અને વૃષ્ટિના અભાવે સામાન્ય ફળદ્રુપ વૃક્ષો ઉત્પન્ન થવાની સંભાવના પણ ઓછી હોય ત્યાં કલ્પવૃક્ષની દુર્લભ્યતા માટે શું કહેવું ? એટલે કે મરૂભૂમિમાં જેમ કલ્પવૃક્ષ દુર્લભ્ય છે તેવી જ રીતે આ ભવસમુદ્રમાં મનુષ્યભવ પ્રાણીને અતિ દુર્લભ્ય છે. મનુષ્યજીંદગી આવી અણમૂલી છતાં તેનીજ માત્ર પ્રાપ્તિમાં સાધ્યની પરિ સમાપ્તિ નથી પરંતુ તેની સહચરિત સાનુકુળ સામગ્રી કે જેની દુર્લભતા શાસ્ત્રોમાં તેવા જ પ્રકારે વર્ણવી છે. કહેવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મું] સદગુરૂ સમાગમ. ૧૭૨ મતલબ કે કષ્ટસાધ્ય મનુષ્યજીવન પ્રાપ્ત થયા છતાં પણ જે અનાર્ય દેશ, અધમ જાતિ, નીચ કુલ વિગેરે પ્રતિકુળ સંગો પ્રાપ્ત થાય છે તે પ્રાણું પિતાના અમુલ્ય મનુષ્યજીવનને અવકેશવૃક્ષની માફક નિરર્થક ગુમાવી બેસે છે, માટે દુર્લભ મનુષ્યાવસ્થાની પ્રાપ્તિ સાથે આર્ય દેશ, વિશિષ્ટજતિ ઉત્તમ કુલ, સન્મતિ અને સંતસમાગમ વિગેરે સન્માર્ગપ્રવર્તક સામોને સદ્ભાવ હોવા જ જોઈએ તેજ તેજી પિતાની ઇચ્છિત ધારણ સફળ કરી શકે, કેમકે “સામfઝ હૈ ઉના ” કાર્યાનુકુળ સામગ્રીઓ એકત્ર થવાથી કાર્યની ઉત્પત્તિ થાય છે, સામગ્રીવિના કાર્યની ઉત્પત્તિ હેઈ શકતી નથી. અનેક મનુષ્યજીવન પામ્યા છતાં સર્વ મનુષ્ય અક્ષય્યસુખના ભક્તા થયા નથી તેનું કારણ તેને અનુકુળ સામગ્રીઓને અભાવ. કેટલાક મનુષ્ય એવા દેખવામાં આવે છે કે જેઓના હૃદયપટપર ઉપર દર્શાવેલી આર્ય દેશ વિગેરે સામગ્રીઓના અભાવે મિથ્યાત્વરજનીના ઘોર અંધકારનાં ઘનપડેલો એટલાં બધાં વળી ગયાં છે કે જ્યાં સ્યાદ્વાદસિદ્ધાંતના તેજસ્વી ભાનુને સત્ય પ્રકાશ પડી શક્તા નથી. અનાર્ય દેશ, મ્લેચ્છ જાતિ, અધમ કુલ વિગેરે પ્રતિકૂલ સંગોથી તેઓ તાત્ત્વિક વસ્તુસ્થીતિને ન ઓળખી શકે એ સ્વાભાવિક છે અને તેથી જ તેઓ પુણ્યસ ઉપાદક પવિત્ર ધર્મારાધનથી વંચિત રહી અભિનવ પુણ્ય ઉપાર્જન કર્યા સિવાય પૂર્વ પુણ્યને ક્ષય કરી ભવાંતરમાં ચાલ્યા જાય છે, જેઓને માટે આ મનુષ્યભવ લેશ પણ ફળદાયી બની શકતું નથી. કઈ કઈ ભાગ્યવાન પ્રાણીઓને જ સર્વ સામગ્રી સહિત મનુ વ્યજીવન પ્રાપ્ત થાય છે કે જે જીવન વિશિષ્ટ ધર્મનું આરાધન કરાવી કલ્પવૃક્ષની માફક મધુર અને મને રંજક ફળને આપનારું થાય છે. સર્વ સાનુકુળ સામગ્રીઓને સદ્ભાવ છતાં પણ તે પવિત્ર ધર્મનું આરાધન સર્વ મનુષ્યના ભાગ્યમાં નથી હોઈ શકતું. જો કે મનુષ્ય જીવનની સાચી સફળતા માર્ગની આરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ ધનમાંજ રહેલી છે પરંતુ માર્ગની પ્રાપ્તિ, તેનું જ્ઞાન અને આરાધન ઉત્તરોત્તર અધિકાધિક પુણ્યદયે સુપ્રાપ્ય છે. મા ની આરાધના પણ સમ્યકત્વને આધારે રહેલી છે. જ્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી આચરણ કરેલા સઘળાં ધર્માનુષ્ઠાને તુષખંડનતુલ્ય નિષ્ફળ છે. જેમ પ્રતિકાન કાષ્ટ વિના ચાહે તેવું મજબુત વહાણ મહાર્ણવથી સ્વપરતરણતારણ ક્રિયામાં અસમર્થ નિવડે છે. કાર્યકુશળ સુજ્ઞ કર્ણધાર પણ તેને ચલાવી શકતો નથી, ચાહે તેવી ઉંચી ઈમારત ચણવામાં આવી હોય છતાં જે તેને પાયે તેના પ્રમાણમાં ઉડે અને મજબુત ન હોય તો તે મહેલ લાંબી મુદત ટકી શકતો નથી. મજબુત મૂળ વિના ફાલેલું સુશેભિત વૃક્ષ પણ અ૫ સમયમાં હતપ્રહત થઈ જાય છે, તેવી જ રીતે સમ્યકત્વસ્વરૂપ પ્રતિષ્ઠાનકાષ્ટ, પાયે અને મૂળવિના વહાણ મહેલ અને વૃક્ષસમાન ધર્માનુષ્ઠાનો ટકી શકતાં નથી. સમત્વસહિત અલ્પ માત્ર ધર્માનુષ્ઠાન જે ફળ સંપાદન કરવા સમર્થ થાય છે, તે ફળ અધિક ધર્માનુષ્ઠાનથી પણ સમ્યકત્વના અભાવે મળી શકતું નથી. દેવ, ગુરૂ અને ધર્મસ્વરૂપ તત્ત્વત્રયીના શ્રદ્ધાનસ્વરૂપ સમ્યકત્વ ભવ્ય પ્રાણીએને જ પ્રાપ્ત થાય છે. અભવ્ય પ્રાણીઓ કે જેઓ કદી પણ મોક્ષસુખના અધિકારી બની શકવાનાજ નથી તેઓને સમ્યકત્વની પ્રાપ્તિ હોઈ શકતી નથી. ભવ્ય પ્રાણી જે ચારિત્રનું પાલન કરી મોક્ષસુખ મેળવી શકે તેવું ઉત્કૃષ્ટ ચારિત્ર પાલન કરનાર અભવ્ય, માત્ર તે ચારિત્રથી અધિકમાં અધિક નવમધૈવેયક પર્યતનું સુખ મેળવી શકે. અભવ્યત્વસહચરિત મિથ્યાત્વ અનાદિ અનંત કાળ પર્યત રહેવાનું જ છે, અર્થાત્ ભવ્ય જીવને જ સમ્યકત્વની પ્રાપ્તિ હોય છે. રાગદ્વેષ વિગેરે નિ:શેષ દોષ રહિત અને સર્વ ગુણસંપન્ન સુરાસુરસેવિત પરમપૂજ્ય વીતરાગ પ્રભુને વિષે જે પ્રભુત્વ બુદ્ધિ, બાહ્ય અત્યંતર પરિગ્રહ મુક્ત, ધીરવીર ગંભીર ધર્મોપદેશક સ્વપોપકારક સંવેગરસ પૂર્ણ શાસ્ત્રસંપન્ન ગુરૂમાં ગુરૂત્વબુદ્ધિ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ ) ૧૪ મું] સદ્દગુરૂ સમાગમ. કરામલકત ત્રિકાલદશી પ્રભુપ્રદર્શિત અહિંસા વિગેરે ધર્મનુષ્ઠાને પ્રત્યે ધર્મત્વબુદ્ધિ પ્રાપ્ત થવી તેનું નામ સમ્યકત્વ. મહાનુભાવે ! દુર્લભ મનુષ્યજીવન, આર્ય દેશ, ઉત્તમ જાતિ, વિમલમતિ, સદ્ગુરૂને સમાગમ વિગેરે શુભ સામગ્રીઓ પામીને આલોક અને પરલોકસંબંધી સર્વ સંપત્તિના ફળ રૂપ સમ્યકત્વ પામવાની અવશ્ય જરૂર છે. દુનિયામાં પ્રાણએને વિપુલ રાજ્યઋદ્ધિની પ્રાપ્તિ દુર્લભ નથી. ચક્રવતી દેવેન્દ્ર પદની પણ પ્રાપ્તિ થઈ શકે છે, અનુપમ ભેગને ઉપભેગ પણ સુલભ છે, પરંતુ સર્વ કલેશ વિનાશક શાસ્વત સુખદાયી સમ્યકત્વની પ્રાપ્તિ અતિશય દુર્લભ છે છતાં પણ અનંતા ભાગ્યવાને મિથ્યાત્વાદિમેહનીય વિગેરે કર્મના બંધને ગેડી ક્ષાયિક સમ્યકત્વાદિ પામી લેક શિખરને ફરસી શાશ્વત સુખને અનુભવ કરી રહ્યા છે અને અનંતાએ ભવિષ્યમાં કરશે અને વર્તમાન કાળે પણ કરે છે. જે પ્રાણીઓ આવી અચિંત્ય ચિંતામણિસમાન મનુષ્યભવ વિગેરે અનુકુળ સામગ્રીઓ પામીને જિનેશ્વરદેવનું ત્રિકાલાબાધિત પરમ પવિત્ર શાસન પામીને પણ સમ્યકત્વથી વંચિત રહે છે એટલે વસ્તુને વસ્તુસ્થિતિએ ઓળખતા નથી, ઓળખવાને માટે પ્રયત્ન પણ કરતા નથી, તે બિચારા પુણ્યદ્વારા મેળવેલી અનુપમ સામગ્રીઓને નિરર્થક ગુમાવી દે છે, માટે ભવ્ય પ્રાણીઓ ! આધિવ્યાધિ ઉપાધિ મય સંસારના ત્રિવિધ તાપને. જે તમને ભય લાગતું હોય, અતુલ કષ્ટ દેખી જે તમારૂ અંતર ભય પામતું હોય, તે દુબેને દૂર કરવાની તીવ્ર જીજ્ઞાસા ઉદ્ભવ પામતી હોય, મેલનું અનુપમ સુખ સંપ્રાપ્ત કરવા ઉત્કૃષ્ટ અભિલાષા થતી હોય, તે વિનાવિલંબે ત્વરિત ગતિથી સમ્યકત્વાદિ ગુણે ઉપાર્જન કરવા માટે ઉલ્લસિત વયે પ્રયત્ન કરે. ” ગુરૂમહારાજાના ચંદ્રસમાન સૈમ્ય વદનમાંથી અમૃતરસના ઝરણું સમાન ઝરતી પ્રશમરસવાહી મધુરી દેશના શ્રવણ કરતાં રાજાના માંચ વિકસ્વર થયાં. આખી જીંદગી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ ~ ~~ ~ ~~~~~~~~ ~~~ ૧૭૪ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ પર્યત કદીપણ નહિ અનુભવેલે અપૂર્વ આનંદ આ અવસરે પ્રાપ્ત થયો અને ગુરૂમહારાજાએ દેશનામાં દર્શાવેલા ધર્મસાધન પ્રત્યે તેની રૂચી થઈ. અદ્યાપિપર્યત ધામિક પ્રવૃત્તિથી તદ્દન અનભિજ્ઞજ હતું કારણ કે તેને તેવા પ્રકારના સદ્ગુરૂને સમાગમ નહોતે થયે, જેથી યોગ્ય જીવાદળ છતાં પણ તેનામાં તેવા સુંદરઘાટ થવા નહોતા પામ્યા. રાજા જે કંઈ શુભ પ્રવૃત્તિમાં પ્રવર્તતો હતો તે કાંઈ તથાપ્રકારની ધાર્મિક બુદ્ધિએ નહિ પણ સ્વભાવત: પોતાના સંસ્કારી સંગુણોને લઈને જ પ્રવર્તતે હતો. દેશના સમાપ્ત થયા બાદ સુંદરરાજાએ હર્ષપૂર્ણ વદને હાથ જોડીને ગુરૂમહારાજાને વિજ્ઞપ્તિ કરી. એકાંત હિતમાર્ગદર્શક અને અજ્ઞાનતિમિરના વિનાશક હે દિવાકર પ્રભુ ! આપની જ્ઞાનતિના ઝળહળતા પ્રકાશથી મારા અંતરમાં રહેલા અજ્ઞાનાધકારનાં ઘન પટેલે આજે વિનાશ પામ્યાં, આપની કૃપાથી આજેજ હું માર્ગ જોઈ શક, નિબિડ અંધકારમય અવટમાં અથડાતા મને આપે જ્ઞાનદરીના અવલંબનથી બહાર ખેંચી કાઢ. હે ઉપકારી ! જગજજંતુના એકાંત હિતવત્સલ પ્રભુ! આપ મારી ઉપર તે અનર્ગલ ઉપકાર કર્યો, આપના આ ઉપકારને બદલે આ ભવમાં તે શું પણ ભવાંતરમાં પણ મારાથી એકાંતે આપની સેવા કર્યો વળી શકે કે કેમ તે પણ સંશયાસ્પદ છે. મહારાજા ! આપ નિ:સ્વાર્થ ઉપગારીએ પ્રશમરસવાહી નિરૂપમ દેશના શ્રવણ કરાવી મારા જેવા પાષાણનું કઠેર હદય નવપલ્લવિત કર્યું. કૃપાનિધિ ! હવે મારી આપના પ્રત્યે એક પ્રાર્થના છે. આપે મને ધર્મને માર્ગ દેખાડી મારી ઉપર જેવી રીતે ઉપકાર કર્યો તેવી જ રીતે આ અભ્યર્થનાનો પણ સ્વીકાર કરી મારી ઉપર કૃપાળુ થશે. હે જ્ઞાની ગુરૂ મહારાજા ! આપના સિવાય મારા અંતરના શલ્યશાસ્ત્રને કણ ઉદ્ધાર કરશે આ પ્રમાણે હી સુંદરરાજાએ ગુરૂમહારાજાને વિજ્ઞપ્તિ કરી કેમહારાજા ! ભવાંતરમાં મેં એવું શું અશુભ કર્મ ઉપાર્જન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મું] ધર્મ પ્રાપ્તિ અને સ્વર્ગ ગમન. ૧૭૫ કર્યું કે જેના પ્રભાવે મારા સુખી જીવનમાં અનેક વિષમ કંટકે આવી નડ્યા? સાતિશય જ્ઞાની ગુરૂએ જ્ઞાન દ્વારા રાજાનો પૂર્વભવ જાણી રાજાને કહ્યું છે પૃથ્વી પતિ ! આ સંસારચકમાં પરિભ્રમણ કરતા પ્રાણીઓને સુખદુખની પ્રાપ્તિ પિતે ઉપાર્જન કરેલા શુભાશુભ કર્મને જ આભારી છે, એ તો સર્વ કોઈને વિદિત છે, ચાહે અનંતબલી તીર્થકર હોય અગર પરાકમહીન સામાન્ય પ્રાણી હાય સર્વ કેઈને તે કર્મ છોડતું નથી. ભાગ્યવાન ! પૂર્વભવમાં અજ્ઞાનતાના પ્રભાવે કહો કે મેહપાતંત્ર્ય કડે, વિવેકશુન્ય થવાથી તે યોગ્યાયેગ્યને વિચારી શક્યો નહિ, જેના પ્રભાવે આ કટુક ફળે તે અનુભવ્યાં, સાંભળ તે તારે પૂર્વભવ. આ પ્રમાણે કહી ગુરૂમહારાજાએ રાજા વિગેરે પરિવ૬ સમક્ષ તેના પૂર્વભવ સંબંધી ચરિત્ર કહેવાનો પ્રારંભ કર્યો. - હાઈ—– પ્રકરણ ૧૫ મું, જ હોય સાર્થકર હોય મેહ ધારતા જવાન ધર્મ પ્રાપ્તિ અને સ્વર્ગ ગમન. , d વિધ પ્રકારની સિદ્ધિથી પરિપૂર્ણ અને વિશાળ છેચંપા નામની નગરીમાં શંખ નામને એક ધનાઢય શેઠ વસતા હતા. તેને સ્વધર્માનચા રિણી અને શીલાલંકારથી સુશોભિત શ્રીનામની કિરણ પત્નિ હતી. ધાર્મિક કુલમાં ઉત્પન્ન થયેલાં આ બનેને બાલ્યાવસ્થાથી જ ધર્મને રાગ અનુપમ હતું, તેમના સંસ્કારી માબાપાએ ઉછરતા કુમળા છોડમાંજ ઉત્તમ સંસ્કાર સ્થાપન કર્યા હતા, જેના પરિણામે વયવૃદ્ધિની સાથે ધર્મરંગ પણ દિનપરદિન અતિશય વૃદ્ધિ પામતો હતે. અનુક્રમે ગૃહસ્થાવસ્થામાં જોડાયા પછી પણ તે ધર્મરંગ ચોળ મછડના જેજ રહેવા પામ્યો હતો. હંમેશાં નિત્ય નિયમાનુસાર બને જણા પિતાને ઘણે કાલ ધાર્મિક ક્રિયામાં વ્યતીત કરતાં હતાં, ભવ્ય જિનાલયમાં પ્રભુપૂજનને અપૂર્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ ચના થશે કહે કે અમે એ જેથી ધાર્મિમાં ૧૭૬ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ લાભ તેઓ બન્ને સાથે લેતાં હતાં. દ્રવ્યપૂજા અને ભાવપૂજા ઉભય પૂજામાં કેટલીક વખતે તેઓ તલ્લીન બની અનેક કર્મની નિર્જરા કરતાં હતાં, આ પ્રમાણે વિશુદ્ધ કિયાનુષ્ઠાનમાં સમયને વ્યય કરતાં અનુક્રમે ભર યુવાવસ્થામાં આવી પહોંચ્યા. દેવગે કહે કે કર્મની વિચિત્ર ગતિએ કહે, અવસ્થાએ પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું, જેથી ધાર્મિક પ્રવૃત્તિએમાં ઉભયનો મતિને વિષયાસ થયે, દિનપરદિન ધમાનુકાનમાં શિથિલતા પ્રાપ્ત થવા લાગી, છેવટે ધર્મને છેક વિસરી ગયાં અરે એટલું જ નહિ પરંતુ ધર્મસાધન પ્રત્યે અરૂચિ ઉત્પન્ન થઈ. મદેન્મત્ત હસ્તિસમાન અનર્થકારિણું યુવાવસ્થા પ્રાપ્ત થયે છતે સ્વાભાવિક પ્રાણીઓમાં વિવાંછાની લેલુપતાથી નિર્વિવેકિતા ચંડાલણને પ્રવેશ થયા વિના રહી શકતા નથી, ધર્માધિવાસિત હૃદયવાળા કઈ ભાગ્યવાનજ તેનાથી વંચિત રહી શકે છે. મદોન્મત્ત યુવાવસ્થા એ ગુણરૂપી નવપલ્લવિત વનને જડમુળથી બાળીને ભસ્મ કરનાર દેદિપ્યમાન દાવાનળ સમાન છે અને ઉદ્ભવે તે દાવાનળ ગુણરૂપ ઇંધન બળી રહ્યા પછી જ શાંત થાય છે. દુનિયામાં ભાગ્યવાન તો તેજ કે જેઓ પ્રથમથી જ તેને શમ શિતલ જલ સીચી શાંત કરે છે. નિર્ધન, નિર્બલ, કુરૂપ અને ભૂખ વગેરે મનુ ને પણ જ્યારે આ યુવાવસ્થા વિકાર કર્યા વિના રહેતી નથી તે પછી વિદ્યા, રૂપ, બલ, અધર્મ વિગેરેથી ઉદ્ધત થયેલા પ્રાણીઓને માટે તે શુંજ કહેવું? પત્નિસહિત શંખશેઠ યુવાવસ્થાના તેરમાં સઘળું વિસરી ગયે, ધર્મને ભૂલી ગયે, પરિણામે ધર્મ પ્રત્યેના અને નાદરથી તે દંપતીએ નિબિડ કમ ઉપાર્જન કર્યું. અનુક્રમે આયુષ્ય પૂર્ણ થયે હે ભાગ્યશાળી સુંદરભૂપાલ ! તે શંખ શેઠ કાળધર્મ પામી તું પોતે થયે અને પૂર્વભવની તારી તે શ્રી નામની પત્ની તે રાણી મદનવલ્લભા થઈ. પ્રથમાવસ્થામાં તમે બંને જણાંએ વિશુદ્ધ હૃદયથી ધર્મનું આરાધન કર્યું હતું જેના પ્રભાવે તમે એ વિપુલ રાજ્યઋદ્ધિનું સુખ અનુભવ્યું પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvvvvvvv vvvvvvvvv ૧૫ મું.] ધમ પ્રાપ્તિ અને સ્વર્ગ ગમન. ૧૯૭ પાછળથી ઉપાર્જન કરેલા નિબિડ દુષ્કર્મના ઉદયે અસહ્ય સંકટ અનુભવ્યાં, વિષમ સંકટમાં પણ તમે બન્ને જણાએ સ્વાભાવિક થયેલી પોતાની નિર્મલ બુદ્ધિથી નિર્મલ શીલનું પાલન કર્યું, જેના પ્રભાવે આજ ભવમાં ફરી પણ તમે રાજવૈભવ પામ્યા. આ પ્રમાણે ગુરૂમહારાજાના મુખથી પિતાના પૂર્વભવસંબંધી વૃતાંત શ્રવણ કરી રાજા અને રાણીને આત્મા સંવેગરંગથી રંગાઈ ગયો. તેઓને પિતાના પાપને અતિશય પશ્ચાતાપ થયો અને વારંવાર તે અધમ કૃત્યેની નિંદા કરતા ફરી કદીપણ એ દશા પ્રાપ્ત ન થાય તે માટે સંપૂર્ણ કાળજી રાખતા ગુરૂમહારાજાએ દર્શાવેલા ધર્મકૃત્યોમાં ઉઘુક્ત થયા. શકત્યનુસાર ગુરૂમક્ષ સમ્યકત્વમૂલ અણુવ્રત એટલે શ્રાવકધર્મ અંગીકાર કર્યો. પિતાના નગરમાં અને પિતાના દેશમાં ઠેકાણે ઠેકાણે પોતાના સમ્યકત્વને નિર્મલ કરવા ખાતર અને બીજાઓમાં સમ્યકત્વ વિગેરે અનુપમ ગુણે ઉત્પન્ન કરવા ખાતર ગગનની સાથે વાતો કરતાજ હોય નહિ તેવા અતિશય ઉંચાં ભવ્ય જિનમંદિર બંધાવ્યાં, અનેક જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. આ પ્રમાણે ભાગ્યશાળી રાજા પિતાને પ્રાપ્ત થયેલી લક્ષ્મીને ઉત્તમ પાત્રોમાં સદ્વ્યય કરી લક્ષ્મીને પણ કૃતાર્થ કરવા લાગ્યો. પ્રભુપૂજામાં રક્ત રાજા અને રાણી હંમેશાં પોતાના નગરમાં બંધાવેલા ઉન્નત ચૈિત્યમાં વિધિ અને હદયના બહુમાનપૂર્વક મહાન ઋદ્ધિએ કરીને દ્રવ્ય અને ભાવપૂજામાં લીન થતાં હતાં. દુનિયામાં કહેવત છે કે પારસમણિના સંસર્ગથી લેતું પણ સુવર્ણ થાય છે. કહેવાનો મતલબ કે દુનિયા જેને નીચ ધાતુ તારકે ઓળખે છે એવું લેવું પણ સુસંસર્ગના પ્રતાપે સુવર્ણતાનો આશ્રય કરે છે, તેવી જ રીતે પ્રચંડ પાપી બહુલામી અને તેને લઈને એકાતે પાપની જ વાસનાથી શ્યામ હૃદયવાળા મનુષ્ય પણ ઉત્તમ ગુરૂ વિગેરેના સુસંસર્ગથી ધીમે ધીમે સર્વ પાપવાસનાને ત્યાગ કરી શુદ્ધ સુવર્ણ અગર સ્ફટિકસમાન અંત:કરણવાળા થઈ જાય છે, યાવત્ અનુક્રમે લકેત્તર યાનપાત્ર પ્રાપ્ત કરી ભીષણ ભવસાગરના કિનારે પણ પહોંચી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ 178 સુંદર રાજાની સુંદર ભાવના [પ્રકરણ જાય છે તે પછી સ્વચ્છ સ્ફટિકસમાન નિર્મલ હૃદયવાળા મું દરરાજા અને રાણું મદનવલ્લભાને માટે તો કહેવું જ શું? તે દંપત્તીના નિર્મળ હદયરૂપ શુદ્ધ ભૂમિકા ઉપર મુનિની વચનવૃષ્ટિની અસર પુષ્પરાવર્ત મેઘ સમાન થઈ જેમ તે મેઘ પિતાના સામર્થ્યથી ભૂમીમાં એ રસકસ પોષે છે કે અનેક વર્ષો સુધી વૃષ્ટિ વિના પણ તે ભૂમિમાંથી ધાન્ય વિગેરેની નિષ્પત્તિ થાય છે, તેમ આ મુનિની દેશનાવૃષ્ટિએ એવી રીતે ધર્મ વરસાવ્યો કે આ ભવમાં તે શું પણ હમણ જ આપણે જોઈશું કે ભવાંતરમાં પણ તેમને સુખ, સુખ અને સુખની પ્રાપ્તિ થઈ. તેઓના વિશુદ્ધ હૃદયમાં મંત્રી આદિ ભાવના વિગેર તાત્વિક ધમની નિર્મલ વાસનાઓ જાગૃત થઈ. દુ:ખી પ્રા[ને દેખીને તેઓનું અંતઃકરણ દયા બનતું હતું અને તેઓનાં દુઃખ દૂર કરવા ખાતર કટિબદ્ધ રહેતાં હતાં. આવી રીતે નાના કે મહટા, વૃદ્ધ કે યુવાન, સ્વજન કે ઈતર, શત્ર કે મિત્ર, દરેક પ્રાણ પ્રત્યે નિર્મળદયાથી અધિવાસિત, ચાહે તેવી કટોકટીના પ્રસંગમાં પણ પોતાના સત્યવ્રતને સંપૂર્ણ તયા સાચવનાર, પરદ્રવ્યને ધૂળના ઢેફાં અગર પથ્થરના ટુકડા સમાન માનનાર, પરમ સંતેષી તથા પરોપકારપરાયણતાની ધુસરીને ધારણ કરનાર સુંદરરાજા પોતાની પ્રણયિની રાણું મદનવલ્લભાની સાથે ગુરૂસમક્ષ અંગીકાર કરેલાં શ્રીવકના વ્રતને નિરતિચારપણે પાલન કરી રહ્યા હતા. ભવાંતરમાં કરેલી ધર્મની વિરાધનાના વિષમ આપાયને જ્ઞાની ગુરૂદ્વારા જાણેલ હોવાથી આ અવસરે તેઓ કે એમ નહોતા. અવશિષ્ટ જીવનની છેલ્લી ઘડી સુધી તેઓ ધાર્મિક ભાવનાએથી ભાવિત જ રહ્યા. અનુક્રમે અંગીકાર કરેલા વ્રતોની ભાવના કરતા પ્રશસ્ત અધ્યવસાયપૂર્વક અને જણ પિતપતાનું આયુષ્ય પૂર્ણ થયે સ્વગીય આનંદ ભેગવવા સ્વર્ગે સિધાવ્યા–દેવલોકમાં મહાવભુતિવાળા દેવ થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com